Book Title: Yatindrasuri Diksha Shatabdi Samrak Granth
Author(s): Jinprabhvijay
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
View full book text
________________
શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દિ ગ્રંથ તે પ્રગટ થાય છે અને પરોક્ષ રીતે ભાવથી અંતઃકરણમાં પણ તે મળતાં ગમે તેને ગુરુ ધારી લઈને, તેમની આજ્ઞામાં રહીને બહુ પ્રકાશિત થાય છે. સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય પણ વિનય દાખવે વિનય દર્શાવતા હોય છે. “એક સપુરુષની સઘળી ઇચ્છાને માન છે. અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની મહાત્માઓ પણ વિનય દાખવે આપ અને તન, મન, તથા ધનથી તારી જાતને તેમનાં ચરણોમાં છે અને ચૌદ પૂર્વધર પણ વિનયવાન હોય છે. હવે પ્રશ્ન એ આવે સમર્પિત કરી દે' - એવાં ઉપદેશાત્મક વાક્યો વંચાવીને દંભી છે કે કેવળજ્ઞાન થયા પછી કેવલી ભગવંતને વિનય દાખવવાનો અસદ્દગુરુઓ પોતાનાં ભક્ત-ભક્તાણીને માનસિક રીતે ગુલામ જેવાં હોય ? આ અંગે જુદી જુદી અપેક્ષાથી વિચારણા થઈ શકે છે. જો બનાવી દે છે. તેમની પાસે જો ધન હોય તો તે છળકપટ કરી હરી તીર્થંકર પરમાત્મા સમવસરણમાં બિરાજમાન થતી વખતે નો તિથ્થસ લે છે અને તનથી સમર્પિત થવાનો અવળો અર્થ કરી ભક્તાણીઓનું અને નો સંપર્સ એમ બોલી વિનય દાખવતા હોય તો કેવલી શારીરિક શોષણ પણ કરતા હોય છે. અને આ બધું ધર્મને નામે, ભગવંતો વિનય કેમ ન દાખવે ?
આત્મસાક્ષાત્કાર કરાવવાના નામે, પ્રભુનું દર્શન કરાવવાના નામે, આમ, જીવન કઈ કક્ષા સુધી પોતાના ગુરુનો વિનય કરે એ સમક્તિની પ્રાપ્તિ કરાવવાના નામે, ઝટઝટ મોક્ષ અપાવી દેવાના. વિશે પણ વિચારણા થઈ છે. શ્રીમદ્ રાજચંદ્ર “આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં નામે કરતા હોય છે અને અંધશ્રદ્ધાળુ ભોળી ભક્તાણી પોતાને લખ્યું છે :
“ગુરુજી મળ્યા, ગુરુજી મળ્યા, હવે બેડો પાર છે' એમ સમજી, જે સદ્ગુરુ ઉપદેશથી પામ્યો કેવળજ્ઞાન,
વિનયવંત બની એમની સર્વ ઇચ્છાઓને અધીન બની જાય છે. ગુરુ રહ્યા છઘસ્થ પણ વિનય કરે ભગવાન.
સંસારમાં વિનયના નામે આજ્ઞાપાલનના નામે આવો ગંદવાડ પણ
વખતોવખત પ્રવર્તતો હોય છે. સમજુ આરાધકે એવા માયાવી કેવળી ભગવાન પણ પોતાના ઉપર ઉપકાર કરનાર, પોતાના
ગુરુઓથી ચેતતા રહેવું જોઈએ. કેવળજ્ઞાનનું નિમિત્ત બનનાર એવા ઉપદેશક ગુરુનો, છદ્મસ્થ હોવા છતાં વિનય કરે છે. ગુરુ અને શિષ્યમાં એવો નિયમ નથી કે
જેમ શિષ્ય ગુરુ પ્રત્યે અવિનય ન કરવો તેમ ગુરુએ પણ પહેલાં ગુરુને જ કેવળજ્ઞાન થાય અને પછી જ શિષ્યને કેવળજ્ઞાન
પોતાના શિષ્યો પ્રત્યે અવિનયી વર્તન ન કરવું જોઈએ. પક્ષપાત, થાય. શિષ્યને પહેલાં કેવળજ્ઞાન જો પ્રગટ થાય તો તરત તે ગુરુ
અકારણ શિક્ષા, વધુ પડતો દંડ, શિષ્યની સેવાશુશ્રુષાનો વધુ પડતો પ્રત્યેનો વિનય પડતો મૂકે ? અથવા વિનય સહજ રીતે છૂટી જાય ?
લાભ લેવો, ક્રોધ કરવો, શિષ્યોને બધાંના દેખતાં ટોકવા ઇત્યાદિ અલબત્ત કેવળજ્ઞાન થાય કે તરત શિષ્ય એમ પોતાના ગુરુને કહે
પ્રકારનું વર્તન ગુરુ ભગવંતે ટાળવું જોઈએ. જેઓ પોતે જાણે છે કે નહિ કે મને કેવળજ્ઞાન થયું છે અને હવે હું તમારી વૈયાવચ્ચ કરીશ
પોતાનામાં શિથિલાચાર છે, સ્વચ્છંદતા છે, પ્રલોભનો છે, પક્ષપાત નહિ. બીજી બાજુ ગુરુને જેવી ખબર પડે કે પોતાના શિષ્યને
છે, ક્રોધાદિ કષાયો ઉગ્ન છે, ધર્મમાં શ્રદ્ધા દઢ નથી એવા કુગુરુઓ કેવળજ્ઞાન થયું છે અને પોતે હજુ છvસ્થ છે, તો ગુરુ ભગવંત
શિષ્યો પાસે જો વિનય કરાવડાવે તો તેથી તેઓ દુર્ગતિમાં ધકેલાઈ તરત જ પોતાના કેવલી શિષ્યને વંદન કરે જ. પરંતુ જ્યાં સુધી
જાય છે. ગુરુને અણસાર ન આવે ત્યાં સુધી કેવલી શિષ્ય વિનય કરે કે નહિ ?
આમ, જૈન દર્શનમાં વિનયના ગુણનો ઘણો મહિમા દર્શાવવામાં આ વિષયમાં શાસ્ત્રકારોમાં વિભિન્ન મત હોવા છતાં શ્વેતામ્બર
આવ્યો છે. “ધર્મકલ્પદ્રુમ' નામના ગ્રંથમાં કહ્યું છે : પરંપરામાં તો મૃગાવતી, પુષ્પચૂલા, ચંડરુદ્રાચાર્યના શિષ્ય વગેરેનાં मूलं धर्मद्रुमस्य द्युपति नरपतिश्रीलतामूलकन्दः । દષ્ટાન્તો છે કે જેઓએ પોતાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ सौन्दर्याकानविया निखिलगुणनिधिर्वश्यताचूर्णयोगः । પોતાના ગુરુનો વિનય સાચવ્યો હતો. શ્રીમદ્ રાજચંદ્ર લખ્યું છે,
सिद्धाज्ञामन्त्रमन्त्राधिगममणि महारोहणाद्रिः समस्ताજે સદ્ગુરુના ઉપદેશથી કોઈ કેવળજ્ઞાન પામ્યા, તે સદ્ગુરુ હજુ
नर्थप्रत्यर्थितन्त्रं त्रिजगति किं न किं साधु पत्ते ? છદ્મસ્થ રહ્યા હોય, તો પણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે
विनयः કેવળી ભગવાન પ્રસ્થ એવા પોતાના સરની વૈયાવચ્ચ કરે એવો વિનયનો માર્ગ શ્રી જિને ઉપદેશ્યો છે.'
અર્થાત્ વિનય ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે, દેવેન્દ્ર અને નરપતિની
લક્ષ્મીરૂપી લતાનો મૂળકંદ છે, સૌન્દર્યનું આહ્વાન કરવાની વિદ્યા આ વિનય માત્ર ઉપચાર વિનય હોય તો પણ એ કેવળી
છે, સર્વ ગુણોનો નિધિ છે, વશ કરવા માટેનો ચૂર્ણનો યોગ છે, ભગવંતનો વિનય છે. આમ છતાં આ અત્યંત સૂક્ષ્મ વિષય અંતે
પોતાની આજ્ઞા સિદ્ધ થાય એ માટેના મંત્રયંત્રની પ્રાપ્તિ માટેના તો કેવલીગમ્ય છે.
મણિઓ, રત્નોનો મોટો રોહણાચલ (પર્વત) છે. અને સમસ્ત વિનય દરેક પ્રસંગે યોગ્ય સ્થાને જ હોય એવું નથી. વિનય
અનર્થનો નાશ કરનારું તંત્ર છે. આવો વિનય ત્રણે જગતમાં શું શું કરનારને પક્ષે માત્ર એમનું ભોળપણ જ હોય, પરંતુ દંભી, માયાવી,
સારું ન કરી શકે ? બની બેઠેલા લુચ્ચા અસગુરુઓ શિષ્ય-શિષ્યાના કે ભક્ત
એક વિનયના ગુણથી જીવ ઉત્તરોત્તર કેવી રીતે વિકાસ સાથે ભક્તાણીના વિનયનો મોટો ગેરલાભ ઉઠાવતા હોય એવા પ્રસંગો
છે અને મોક્ષગતિ પ્રાપ્ત કરવા સુધી પહોંચી શકે છે તેનો ક્રમ પણ વખતોવખત બનતા હોય છે. સંસારમાં દુઃખનો પાર નથી
બતાવતા ઉમાસ્વાતિ મહારાજ “પ્રશમરતિ'માં કહે છે : અને દુઃખી, મૂંઝાયેલી વ્યક્તિઓ જરાક આશ્વાસન મળતાં, મંત્રતંત્ર
વિનાનં શુકૂવા, શુકૂણાનં શ્રુતજ્ઞાનમ્ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org