Book Title: Yatindrasuri Diksha Shatabdi Samrak Granth
Author(s): Jinprabhvijay
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
View full book text
________________
શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દિ ગ્રંથ પંડિતને વંદન કરતા નથી. આ બાહ્ય વ્યવહારની વાત થઈ. હવે (૪) ઉપચારવિનય. શ્રાવક પંડિત સાધુ મહારાજને એમના વેશને કારણે જ માત્ર વંદન આ ચાર પ્રકારમાં તપવિનયનો સમાવેશ કરી વિનય પાંચ કરતા હોય અને અંતરમાં આદરભાવ ન હોય તો તે માત્ર બાહ્ય પ્રકારનો ‘ભગવતી આરાધનામાં બતાવાવમાં આવ્યો છે. વિનય થયો કહેવાય. એમના અંતરમાં પણ સાધુ મહારાજનાં ત્યાગ
विणओ पुण पंचविहो णिदिठो णाणदंसणचरित्ते । વૈરાગ્ય પ્રત્યે આદર હોય અને અંતરમાં પણ ભાવથી વંદન હોય
तवविणओ य चउत्थो उवयारिओ विणओ ॥ તો તે બાહ્ય અને અત્યંતર એમ બંને પ્રકારનો વિનય ગણાય.
વિશેષાવશ્યકભાષ્ય'માં પાંચ પ્રકારનો વિનય જુદી રીતે સાધુ મહારાજે વેશ ધારણ કર્યો હોવાથી ગૃહસ્થને દ્રવ્યવંદન કરવાનું
બતાવવામાં આવ્યો છે : એમને હોય નહિ, પણ એ જ વખતે તેઓ મનોમન ભાવથી “આ મારા ઉપકારી જ્ઞાનદાતા છે” એમ સમજી વંદન કરે તો બાહ્ય
लोगोवयारविणओ अत्थनिमित्तं च कामहेउं च । વિનય ન હોવા છતાં અત્યંતર વિનય હોઈ શકે. પરંતુ એ સાધુ
भयविणय मुक्खविणओ विणओ खलु पंचहा होई ॥ અંતરમાં પણ એવો ભાવ ન રાખે અને હું તો સાધુ છું, એમના લોકોપચારવિનય, અર્થનિમિત્તે વિનય, કામહેતુથી વિનય, કરચાં ચડિયાતો છું, મારે એમને વંદન શા માટે કરવાનાં હોય ? ભયવિનય અને મોક્ષવિનય એમ પાંચ પ્રકારનો વિનય છે. -એવો ભાવ રાખે તો ત્યાં બાહ્ય અને અત્યંતર એમ બંને પ્રકારનો ઔપપાતિકસૂત્રમાં સાત પ્રકારનો વિનય બતાવવામાં આવ્યો છે : વિનય ન હોય.
सत्तविहे विणए पण्णत्ते तं जहाવિનયના વ્યવહારવિનય અને નિશ્ચયવિનય એવા બે ભેદ
णाणविणए, दंसणविणए चरित्तविणए, પાડવામાં આવે છે. આત્માના સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર્યરૂપી ગુણો
मणविणए, वयणविणए, कायविणए, પ્રત્યેનો વિનય તે નિશ્ચય-વિનય અને સાધુ-સાધ્વીઓ, વડીલો વગેરે
लोगावयारविणए । પ્રત્યે વ્યવહારમાં વંદનાદિ પ્રકારનો જે વિનય દાખવવામાં આવે છે
(વિનય સાત પ્રકારનો છે, જેમ કે (૧) જ્ઞાનવિનય, (૨) તે વ્યવહાર-વિનય. આ બંને પ્રકારના વિનયનું પ્રયોજન રહે છે, તેમ છતાં જીવને સાધનામાં ઉચ્ચ ભૂમિકાએ લઈ જનાર તે
દર્શનવિનય, (૩) ચારિત્રવિનય, (૪) મનવિનય, (૫) વચનવિનય, નિશ્ચયવિનય છે.
(૬) કાયવિનય અને (૭) લોકોપચારવિનય.) જેઓ મિથ્યાત્વી છે, કુલિંગી છે, કુગુરુ છે તેઓના પ્રત્યે
આમ વિનયના જે જુદા જુદા પ્રકાર બતાવ્યા છે તેમાં સાધનાની અંતરથી પૂજ્ય ભાવ રાખવો, તેમની સાથે વંદનાદિ વ્યવહાર કરવો
દષ્ટિએ મહત્ત્વના તે જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઇત્યાદિ પ્રકારનો વિનય ત્યાજ્ય મનાયો છે. માત્ર ઔપચારિક
ઉપચારવિનય છે. અર્થવિનય, કામવિનય અને ભયવિનય તો સ્પષ્ટ કારણોસર કેવળ માત્ર દ્રવ્ય વિનય દાખવવાના પ્રસંગો ઉપસ્થિત
રીતે લૌકિક પ્રકારના છે. અર્થવિનયમાં ધનદોલત, માલમિલકત થાય તો પણ તેઓ આધ્યાત્મિક માર્ગની આરાધ્ય વ્યક્તિઓ છે
વગેરેનું પ્રયોજન રહેલું છે. વેપારમાં માણસ બીજા વેપારીઓ પ્રત્યે, એવો બહુમાનપૂર્વકનો વિનયભાવ ન હોવો જોઈએ.
ઘરાકો પ્રત્યે, લેણદારો પ્રત્યે, સરકારી અધિકારીઓ પ્રત્યે પોતાના
સ્વાર્થે વિનય દાખવતો હોય છે. વધુ લાભ મેળવવાનો અને કેવળ નિશ્ચય નયની દૃષ્ટિથી વિનય ત્રણ પ્રકારનો બતાવવામાં
નુકસાનમાંથી બચવાનો એમાં આશય હોય છે. કામવિનયમાં માણસ આવે છે. ઘવનમાં કહ્યું છે : ગા-વંસન-વેરા વિળો ત્તિ |
પોતાની ઇચ્છાઓને સંતોષવા માટે વિનવણી વગેરે પ્રકારનો વિનય જ્ઞાનવિનય, દર્શનવિનય અને ચારિત્રવિનય એમ ત્રણ પ્રકાર
દાખવતો હોય છે. ભયવિનયમાં ભયથી બચવા માટે દુશ્મનો પ્રત્યે, વિનયના છે.
પોલીસ પ્રત્યે, સરકારી અધિકારી પ્રત્યે, રક્ષક બની શકે એમ હોય નિશ્ચય અને વ્યવહાર ઉભય દૃષ્ટિએ વિનય ચાર પ્રકારનો
એવી વ્યક્તિ પ્રત્યે વિનય દાખવવામાં આવે છે. આવો લૌકિક બતાવવામાં આવે છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે : જ્ઞાનવર્શનવારનો વારી
વિનય કાયમનો નથી હોતો. કામ પત્યા પછી, સ્વાર્થ સંતોષાઈ જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય.
ગયા પછી, ભયમાંથી મુક્તિ મળ્યા પછી માણસ ઘણી વાર વિનયી શ્રી લક્ષ્મીસૂરિએ “ઉપદેશપ્રાસાદ”માં આ રીતે વિનય ચાર
મટી જાય છે અને ક્યારેક તો વિપરીત સંજોગોમાં એ જ વ્યક્તિ પ્રકારનો બતાવ્યો છે :
પ્રત્યે અવિનયી પણ બને છે. चतुर्धा विनयः प्रोत्कः सम्यग्ज्ञानादिभेदतः ।
મન, વચન અને કાયાથી થતો વિનય લૌકિક પણ હોય છે धर्मकार्ये नरः सोऽर्हः विनयाह्वतपोऽचितः ॥
અને લોકોત્તર પણ હોય છે. એમાં મનથી થતો વિનય અત્યંતર વિનય ચાર પ્રકારનો કહેલો છે. તે સમ્યજ્ઞાનાદિ ભેદ પ્રમાણે પ્રકારમાં આવી શકે, વચન અને કાયાથી થતો વિનય બાહ્ય પ્રકારનો છે. જે વિનય નામના તપથી યુક્ત હોય તે જ ધર્મકાર્ય માટે યોગ્ય હોય છે. ક્યારેક મન, વચન અને કાયા એ ત્રણ પ્રકારનો વિનય ગણાય છે.
એકસાથે પણ સંભવી શકે અને તે લોકોત્તર પણ હોઈ શકે છે. આમ, અહીં વિનય, મુખ્યત્વે ચાર પ્રકારનો બતાવવામાં આવ્યો
અધ્યાત્મમાર્ગમાં લોકોત્તર વિનયની જ ઉપયોગિતા છે. છે : (૧) જ્ઞાનવિનય, (૨) દર્શનવિનય, (૩) ચારિત્રવિનય અને સમ્યજ્ઞાન પ્રત્યે અને જ્ઞાની પ્રત્યેનો પૂજ્ય ભાવ તે જ્ઞાનવિનય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org