Book Title: Yashovijayji Jivan Guj Sahitya
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ” ] અર્ધ ગ્રન્થ જોઈ, મુખે કરી, મન્દેએ ભેગા મળી ઉતારી તેને પૂર્ણ કર્યા. પ્રસંગોપાત તે વ્રત પોતાના અધ્યાપકને જણાવીને માી માગી, અને તેમની પ્રીતિ સંપાદન કરવાવૈક મતાના મરણશક્તિને અપૂર્વ ખ્યાલ ગુરૂને દર્શાવી આપ્યા. તે વખતમાં કાશીમાં એક મહાન વિદ્રાન દાક્ષિણાત્ય પંડિત આવ્યા અને તેણે ઘણી સભા જીતી લીધી. આવા પ્રસંગે અધ્યાપક ગુરૂની આજ્ઞા નાખીને યવિજયજી કાશીના પંડિતાની શેાભાના રક્ષણાર્થે દક્ષિણસ પતિની સાથે વાદવિવાદ કરીને તેને જીતી લીધા; તેથી કાશીના પતિએ પ્રસન્ન અને તેમને ચાવિરાટ ” ની ઉપાધિ અર્પી. કાશીમાં તેમણે અનેક શાસ્ત્રાનું અધ્યયન કર્યું. એક દિવસ શ્રીમના મનમાં સરસ્વતી દેવનાને પ્રત્યક્ષ કરવાના વિચાર સ્ફુરી આવ્યા. તેમણે એકવીસ દિવસ પર્યન્ત હૈં કાર બીજપૂર્વક સરસ્વતી મંત્રને જાપ શ્રીમન્ને સરરવી દેવાએ કર્યો. એકવીસમા દિવસની રાત્રીમાં સરસ્વતી સાક્ષાત આવ્યાં. યશસાક્ષાત્ દર્શન આપ્યાં. વિજયને વર માગવાનું કહ્યું. યોાવિજયજીએ જૈનધર્મના ઉદ્યાર્થ શાસ્ત્રો રચવામાં સહાયતા માગી. સરસ્વતીએ તે પ્રમાણે ધાએ એમ કહ્યું અને અન્તર્ધાન થઇ ગયાં. આ વાત તેમના રચેલા જંબુ સ્વામોના રાસમાંના મંગલાચરણના દુહામાંથી નીકળી આવે છે, તે દુહા અત્ર લખવામાં આવે છે:. Acharya Shri Kailassagarsuri Gyanmandir દુહા. સારદ સાર દયા કરી, આપા વચન સુરગ; તું હી મુજ ઉપરે, જાપ કરત ઉપગ ગ. નક કાવ્યને તે તદ્દા, દીધા વર્ અભિરામ; ભાષા પણ કરી કલ્પતરૂ, શાખા સમ પરિણામ. હે માત નચાવે કૃકિવ તુજ, ઉદર ભરણુને કાજ; હું તે સદ્ગુણ પદે વી, પુછ્યું શું મત લા કાશીમાંથી શ્રીમ વિહાર. ભાવાર્થ:---કાશીમાં ગંગા નદીના કાંડા ઉપર મેં તારૂ આરાધન કર્યુ અને તે વખતે તે સાક્ષાત્ આવીને મારા ઉપર પ્રસન્ન થઇને તર્કકાવ્યના સુંદર વર આપ્યા. હું માતર્ ! તને કવિએ પેટ ભરવાને માટે ગમે તેની ખાટી સ્તુતિઓ કરીને અને જગતની અવનતિ જેવાં અને જેમાં અશુભ વિચાર। રહ્યા છે એવાં કાવ્ય કરીને હને નચાવે છે. હું તેા તને ગુણુ કાવ્યો મનાવીને તેમાં સ્થાપન કરીશ. 1 આ વાક્યા આ ઉત્તમ મુનિવરના મુખમાંથી નીકળે છે તેથી તેમને સરસ્વતીએ સાક્ષાત્ આવીને વરદાન આપ્યું હતું એમ સિદ્ધ થાય છે. એમના ગ્રન્થો વાંચતાંજ તેમાં દૈવી-ચમકાર માલમ પડી આવે છે. ન્યાયશાસ્ત્ર સંબંધી શ્રીમદ્દે એકસા ગ્રંથો રચ્યા. અન્યમતના વિદ્વાનોએ ન્યાયાાર્યક એવું બિરૂદ્ તેમને આપ્યું. આ ખીના જૈન તર્કભાષા ગ્રન્થની પ્રાસ્તિ ઉપરથી માલુમ પડે છે. કાશીમાં પૂર્ણવિતા સંપ્રાપ્ત કર્યા પશ્ચાત્ ત્યાંથી નીકળ્યા. તેમણે નીકળતી વખતે અધ્યાપક બ્રાહ્મણુ ગુરૂને કહ્યું હતું કે બાપને કદી મારી જરૂર પડે તે ગુર્જર દેશમાં મને મળશેા. ગુર્જરદેશમાં તે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48