________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨.
ભાષાન્તર કરવામાં વિરાધ જણાયાથી શ્રીમદે વિશાળ ષ્ટિથી આ કાર્ય કર્યું છે. દિગમ્બરાચા કૃત અષ્ટ સહસ્રી નામના સંસ્કૃત ગ્રંથ ઉપર પણ ઉપાધ્યાયજીએ વિવરણ કર્યું' છે અને તે કાર્ય કરીને વિશાળ દૃષ્ટિનું અનુકરણ અન્યાને કરવાને માગ ખુલ્લા કરી આપ્યા છે. અદ્યાપિપન્ત દિગમ્બરાના કાઇ વિદ્વાને શ્રીમદ્ ઉપાધ્યાયની પેઠે વિશાળ દૃષ્ટિ ધારીને શ્વે તામ્બરાના કાઇ ગ્રન્થ ઉપર વિવેચન કર્યું હોય એમ લેવામાં આવતું નથી. શ્વેતામ્બર જૈન શાસ્ત્રના પરિપુર્ણ અભ્યાસ કરીને ગીતા બનેલા સાધુ દેશકાળના અનુસારે જૈન શાસ્ત્રના અવિરૂદ્ધ એવા ગ્રન્થાનું વિવેચન કરીને પેાતાની વિદ્વતાનેા ખ્યાલ અન્યને દેખાડી આપે છે. યેાગ પાતજલ સૂત્રના ચાથા પાદ ઉપર શ્રીમદ્ યશેાવિજયએ સંસ્કૃતમાં ટીકા કરીને વિશાળ દૃષ્ટિના ખરેખરા ખ્યાલ આપ્યો છે. શ્રીમદ્ રિભદ્રસૂરિએ ખાદ્દાના એક ન્યાયગ્રન્થ ઉપર ટીકા કરીને માàા ઉપર વિશાળ દૃષ્ટિના દાખલા બેસાડયા હતા. વેદાન્તી આના રચેલ વ્યાકરણ ન્યાય અને કાન્યાના ગ્રન્થાપર કેટલાક જૈન સાધુએએ સંસ્કૃત ટીકા રચીને સાહિત્યને પુષ્ટિ આપી છે. દિગંબરના ગ્રન્થ ઉપર ટીકા કરનાર ઉપાધ્યાયજી પ્રાયઃ પે હેલા નંબરે છે. શ્રીમદ્ યશવિજયજીને પૂર્વના વિદ્વાના ઉપર અને સમકાલીન વિદ્યાના ઉપર ઉત્તમ ગુણાનુરાગ હતા. શ્રીમદ્ હરિભદ્રસૂરિ ઉપર તેમના અત્યંત રાગ હતેા, તે તેમના ગ્રન્થાથી સિદ્ધ થાય છે. શ્રીમાન માનવિજય ઉપાધ્યાયે બનાવેલે ધર્મ સંગ્રહ નામને ગ્રન્થ તેમણે શેાધ્યેા હતા. શ્રી વિનયવિજયજીએ શ્રીપાલરાસ - અધુરા મૂકીને સ્વર્ગગમન કર્યું તે રાસ પણ તેમણે પુરા કર્યાં. શ્રીમદ્ આનન્દનની અષ્ટપદી બનાવીને તેમના ગુણ ગાયા. શ્રીમદ્ હરિભદ્રસૂરિના ગ્રન્થાપર ટીકા કરી. ત્યાદિનું અવદ્યાકન કરતાં તેએ! ગુણાનુરાગદષ્ટિધારક હતા એમ સિદ્ધ થાય છે. અધ્યાત્મસારમાં ભગવદ્ગીતાના કેટલાક શ્લોકાને દાખલ કરીને તેમણે ગુણાનુરાગની દૃષ્ટિને સિદ્ધ કરી આપી છે. તેઓએ યુવાવસ્થામાં વાદવિવાદના ગ્રન્થા રચ્યા છે, તે સંબધી જાણવાનું કે તે વખતમાં તે જૈનામાં એક અદ્વિતીય વિદ્વાન હતા. જૈન ધર્મના રક્ષણ માટે તેમના માથે આવી પડેલી ફરજને તેમના વિના કોઇ અદા કરી શકે તેવું ન હેાવાથી તેમણે પેાતાની રજ અદા કરી છે. ધર્મના પ્રચાર કરવાને માટે તેમની નસાનસમાં લોહી ઉછળતુ હતુ; તે વખતમાં એવા મહાન પુરૂષ જે ન હાત તે જૈનાને ઘણું સહન કરવું પડત. અઢારમા સૈકામાં જૈનાના સુભાગ્યે શ્રીમદ્ના જન્મ થયા હતા. હાલ જે મુનિવરેા સારીરીતે આચાર પાળે છે. તેમાં શ્રીમદ્ના રચેલા ગ્રન્થા પણ ઉપકારક છે એમ કલા વિના ચાલતુ નથી. જો તેમણે સત્યવિજયપન્યાસને મદદ ન કરી હોત તો પાછ * ળથી કલાક સૈકા સુધી ઉત્તમ આચારશીલ સાધુએ પાકી શકત નહિ.
નિયામાં વતા અગલે ખક વિદ્વાનને તે વખતના જમાનામાં ધણું દુઃખ સહન કરવું પડે છે. ધનની દષ્ટિ ખરેખર ભવિષ્યના સમયને અનુમાનથી અવલોકી શકે શ્રીમની સહ્નથી. છે. શ્રમદે પણ ભવિષ્યના સમય અવલાકયા હતા. યતિયાને ને શિથી લતા, અને શુકૂળ લાચાર વ્રુદ્ધ પામસે અને મમત્વપ્રતિબંધમાં યતિએ સપડાશે તે શ્વેતાં વાસ તથા આચાય ાર મૂર્તિપૂજક વર્ગને ઘણી હાનિ પહોંચશે એવા મનમાં વિચાર ની આજ્ઞામાં ધર્તવું કરીને શિથીલાચારનું ખંડન કરવા માંડયું અને શિથિલ યતિનું ખંડન કર્યું." તેથી ધણા યતિઓની લાગણી દુ:ખાઇ. તે યતિએ આચાર્યને કહ્યું શિથીલાચારી યતિએ ઉપાધ્યાયને હલકા પાડવા વિરૂદ્ધતા દર્શાવી આચનું ચિત્ત પણ ફેરવ્યું
For Private And Personal Use Only