Book Title: Yashovijayji Jivan Guj Sahitya
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008685/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પાનું ઓ *પ્ コン 23 33 5. ૧૮ ૧૯ ૨૦ ૨૨ ,, 3: ૨૩ ૨૪ 33 ૨૫ ૨૬ 33 ૨૬ رو ૨૮ २८ 37 33 "" 37 ,, સીટી ૫ ૧ ૧૪ ૧૬ "" ૨૧ 37 ૨૫ ૨૯ ७ ૩૩ ૨૧ ૧૪ r と ૧૦ ૩૬ ૨૯ ૯ * * * * ૩૫ ૨૯ ,, ૨૪ ટ ૧ ર 'H 27 ૨૩ ૨૬ www.kobatirth.org અમ્રુદ્ધ સ્વિકારીને મરણ આધિન તુમ અણુ મહિ તુ અજરજ સિ પુરે સહાન્દ યુન પરિણતીમાં ચક્રવાતની તત્વજ્ઞાની ગાભત કચ્ચન પ્રાવજય તેહ થકી તુ સત્ર અખબ ધાં રહેય છે પમાણિકતા तज्वाथी શુધ નન્દાના ટાળ જ્ઞાન તા વિશેાષતઃ ધડવાકર બ્રહ્મય વિમા વીસમી મચાતિ મચની કર માંઢુ સ્મૃતિ કરે For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir શુદ્ધ સ્વીકારીને સ્મર્ણ આધીન તુમ અણુમાંહે તુ અચરજ સિધુરે સહજાન ધૂન પરિષ્કૃતિમાં ચક્રવર્તીની તત્ત્વજ્ઞાની ગર્ભ ત કંચન વવિજય તેત્તુથકી તુસમાત્ર અખંભ ઘણુ રહેપછે પ્રમાણિકતા तज्याथी શુદ્ધ નિન્દાના દાળ જ્ઞાનતા વિશેષતઃ ધાવાકર બ્રહ્મઅદ્ય વિમQાવલીસની મચાતિમંચની કરમાંહ વ્યતિકર Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પાનું ૩૧ "" 2) 22 39 ૪ 23 .. ર 38 38 "" "" 27 " 23 32 32 કા " 36 73 97 રમ 39 91 ૪૩ 39 "1 ૪૪ ૪ લીટી 3 * ૧૮ ૨ ૨૮ ર ૩૪ ૨૨. ૩૬ ૨૫ i) 37 ૧૫ ૧૭ ૧ 27 83 ૩૨ ક ૧૪ મ ४ ૨૫ ૨૬ * ૩૨ ૮ ૯ ૧૯ L ર www.kobatirth.org અ ડુમાં સુભ રણ મૂંગે અસિન્યિ અરિત યુદ્ધે અધૂરી નરપતી સસનેણેરે કાજળ ન મારે રાણુધારે જમ્મુ કચન મદ લાડુ આસમ લાડુ આ ગાય તનુમળ મમકર આદિક ભાડ મા બ્રુહત્કલ્પ ભાવે વ્યવહાર ધમાચાય - અવિરતી ખિલ અતીવિષ એકદપાયેાહિ પરિપુર્ણ પામસે સ્વિીકારી ચાલ યુવરાજના સ્વિકારીને સૂરિશ્વર For Private And Personal Use Only શુદ્ધ હુ Acharya Shri Kailassagarsuri Gyanmandir સુભટ રણ ન મૂકે અસિન્નિ અંતરિત પુલે અધૂરી નરપતિ સસનેહેરે ક્રોધજલન પારારે શણગારે ખુ કચન મદ લાડુઆસમ લાડુ ગાઢ તનુમલ મમકારાદ્રિ ગાડાકે બૃહત્કર્ષ ભા વ્યવહાર ધર્માચાર્ અવિરતિ ખીલ અન્તવિષ એક ન્યાયહિ પરિપૂર્ણ પામશે સ્વીકારી કાલ યુવરાજના સ્વીકારીન સુરીશ્વર Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહામહોપાધ્યાય ન્યાયવિશારદ જન કવિ “ “શ્રીમદ યશોવિજયજી.” તેમનું જીવન અને તેમનું ગુજરાતી સાહિત્ય. ( લેખક–-યોગનિષ્ઠ મુનિ શ્રી બુદ્ધિસાગરજી.) “ જ મુજ રીઝની રીત, અટપટ એ૯ ખરીરી; લટપટ નવ કામ, ખટપટ ભાંજ પરીરી. મલ્લિનાથ તુજ રીત, જન રીજે ન હુએરી; દેય રીજણને ઉપા૫, સાતમું કાં ન જુએરી. “ દુરારાધ્ય છે લોક, સહુને સમ ન શરીરી: એક દુહવાએ ગાઢ, એક જે બોલે હસીરી. લોક લોકોત્તર વાત, રીજવે દેય જુઈરી; “ તાત ચક્રધર પૂજ્ય, ચિત્તા એહ હુઈરી. “ રીજવવો એક સાં, લોક તે વાત કરેરી; શ્રી નવિજય સુશિષ્ય, એહિજ ચિત્ત ધરેરી. શ્રીમદ્ યવિજયજીકૃત શ્રી મલ્લિનાથ સ્તવન. આ મહા પુરૂષના જીવન ચરિત્રની રૂપરેખા તેઓના ગ્રન્થોમાં તેઓએ કાઢેલા વાણુના ઉગારથી દોરી શકાય છે. આ શ્વેતામ્બર જૈન ધર્મના મહાન ઉપદેષ્ટા સામાન્ય દિગ્દર્શન- અને જૈન ધર્મરક્ષક ગીતાર્થ મુનિવર હતા. આ મહાપુરૂષના જન્મ ગુર્જર શ્રીમદનું જીવન ચરિત્ર જાણવાનાં સાધન. દેશમાં અમદાવાદમાં વિક્રમ સંવતના 19 મા સૈકામાં થયો હતો એમ કેટલીક કિંવદન્તીઓથી તથા કેટલાક અનુમાનેથી કહી શકાય છે. આ જૈ તત્ત્વજ્ઞાની મહાન કવિનું ચરિત્ર કોઈ ઠેકાણેથી જોઈએ તેવા રૂપમાં લખેલું ઉપલબ્ધ થતું નથી. તેમના સમાનકાલીન પન્યાસ સત્યવિજય, વાચક વિનયવિજય, માનવિજય વગેરે સમર્થ વિનો હતા, તેમ છતાં તેમનું જીવનચરિત્ર કેઇએ સાહિત્યમાં જળવાઈ રહે એવા બબ્ધ તરીકે રચ્યું હોય એમ અદ્યાપિ પર્યન્ત નિર્ણય થયો નથી. જૈન દર્શનના મહાત્માઓમાં પોતાનું ચરિત્ર પોતાની મેળે તે વખતે આત્મપ્રશંસાદિ કેટલાક કારણોથી નહિ લખવાની પ્રણાલીકા હોવાથી તેના જીવન ચરિત્રની હકીકત તેમના શ્રીમુખથી વા લેખિનીથી કર્થ પ્રગટી શકે? તેઓ આચાર્ય પરંપરાની પાટ ઉપર થયો હોત તો કેટલીક હકીકત પદ્ધ પરંપર થનાર આચાર્યોની પેઠે જાણી શકાત. તેમના શિષ્યો જ્ઞાની થયા હોત તો તેઓએ પોતાના ગુરૂનું જીવન ચરિત્ર લખ્યું હતું. પણ તેમ દેખવામાં આવતું નથી. પૂર્વાચાર્યોની પાછળ થનાર તેમના શિષ્ય For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વા તેમના ગુણાનુરાગીઓ પૂર્વાચાર્યોનું ઐતિહાસિક મુદ્દાઓ આદિથી મિત્ર જીવનચરિત્ર લખી શકે છે. તેમના રચિત ખાદ્યખંડન, પ્રતિભાશતક, અને બત્તી બત્તીસી વગેરે ગ્રન્થોની પ્રશસ્તિથી કેટલુંક જીવનચરિત્ર જાણી શકાય તેમ છે. તેમના સંસ્કૃત ભાષામય ગ્રન્થો વા ગુર્જર ભાષાના ગ્રન્થોથી હૃદય વિચારોના અવલોકનધારા આચારઆદિ બાહ્યચરિત્ર અને તે પ્રસંગના બનાવોને આલેખી શકાય. પણ તેવી રીતે જીવનચરિત્રનું આલેખન કરતાં તેમના ગ્રન્થોનું ઘણું પરિશીલન કરવું જોઇએ. શ્રીમદ જન્મ સત્તરમા સૈકામાં થયો હતો. સંવત ૧૬૪૦ પ તેમનો જન્મ હોય એમ અનુમાન કરી શકાય છે. અધ્યાત્મ મત પરિક્ષા ગ્રંથમાં તેમણે મદનો જન્મ. મૂળ પાર્શ્વનાથને નમસ્કાર કરી વિજયદેવ ગરીને પણ મંગલાચરણમાં અને સાલ. નમસ્કાર કર્યો છે. તેમણે જે શ્રી વિશ્વેદેવ યુરિના ધર્મ રાજ્યમાં તે ગ્રંથ બનાવ્યો હોય તો તેમને જન્મ લગભગ ૧૬૬૩ માં છે જેઇએ. ઉપાધ્યાયએ જે આચાર્યના રાજ્યમાં ગ્રંથ બનાવ્યા છે તે આચાર્યનું નામ તેમના ગ્રંથમાં છેવટે લખ્યું છે ઈત્યાદિ કારણોથી ઉપર્યુક્ત અનુમાન કરી શકાય છે. આ પ્રમાણે જે અનુમાન બંધ બેસતું હોય તે તેમના શરીર ત્યાગ સમયે તેમની ઉમર ૮૨ વર્ષની થઈ શકે, અને ૧૮ વર્ષની ઉમરે દગંબરીઓના સામે જવાબ તરીકે તે ગ્રંથ બનાવ્યો છેએમ કહી શકાય. કદાપિ ઉપરને નિયમ કે ગ્રંથ બનાવતી વખતે જે અરિ હોય તેનું નામ નહિ લખતાં અન્ય સુરિનું પણ મંગલાચરણ કરી શકાય એવી તે સમયની પદ્ધતિ હોય તે શ્રી વિજયસિંહરિના વખતમાં તે ગ્રંથ રચેલે હોય એમ અનુમાન કરી શકાય. ગમે તેમ હોય પણ જન્મ તા તેમને સંવત ૧૧.૧૦ લગભગમાં થયો હોય એમ અનેક દલિલાથી સિદ્ધ થાય છે તેમની ભાષા ગુજરાતી જન્મનીજ હોય એમ ઉચ્ચ સંસ્કારીત ગુર્જર ભાષાના શબ્દો આદિવડે અનુમાન થવાથી તેઓ ગુર્જર દેશમાં જન્મ્યા હોય એમ લાગે છે. તેમની ગુર્જર ભાષામાં કેટલાક મારવાડી ભાષાના શબ્દો દેખાય છે તેનું કારણું એ છે કે તેઓ મારવાડ દેશમાં વિરાયાં હતા; તેથી જે દેશમાં વિચર્યા હોય તે દેશની ભાષાના કેટલાક શદની સંમિશતાં ગુજર ભાષામાં થાય એમ બનવા પામ્યુ છે. આ પૂજ્ય કવિન વિહાર ગુર્જર દેશમાં વિશેષ . આ મહાન મુનીવરને સ્વર્ગવાસ સંવત ૧૮૫ ના માગશર શુદિ એકાદશીના રોજ નામદાર ગાયકવાડ સરકારના રાજ્યના કોઈ ગામમાં થયો હતો. ભેટ ગામની દક્ષિણ દિશાએ તેની પાસે તેમની દેરી છે. અનેક મુનિવરો અને શ્રાવકો તેમની પાદુકાનાં દર્શન કરવા માટે ભોઈ ગામે જાય છે. તેમણે સંવત ૧૪૪ ની સાલનું છેલ્લું મારું સુરતમાં કર્યું હતું. ત્યાંથી ચોમાસું ઉતર્યા બાદ ભરૂચ, નીકોરા, અને શીનાર થઈને ડભોઈ આવ્યા હશે અને જૈન એકાદશી કરવાને માટે ત્યાંના જેનાના આગ્રહથી ત્યાં રહ્યા હશે. બેઈમાં સાગર છના યતિ બો ઘણા રહેતા હતા, ત્યાં સાગરગચ્છના યતીઓની ઘણી દેરીઓ છે. તેઓ તે ઓસવાળ હતા. તેમની બાલ્યાવસ્થામાં તેમના પિતાથી મૃત્યુ પામ્યા . અને તેમનાં માતુશ્રી વિધવા થયાં હતાં. ભવિમાં તેઓ એક બે શ્રીમદ ની બાલ્યાવસ્થા ચમત્કારિક મહાત્મા નીવડવાનાં ચિહે તેમનામાં બાલ્યાવસ્થાથી જ અદબ સ્મરણશક્તિ. માલુમ પડતાં હતાં. તેમનાં માતુશ્રીને દરરોજ ગુરૂની પાસે લઇ ઉપા શ્રયમાં “ ભક્તામર સ્તોત્ર ” સાંભળવાનો નિયમ હતે. ચોમાસાના એક દિવસમાં ઘણા વરસાદની હેલી થવાથી તેમજ પિતાનું શરીર નર હોવાથી ગુરુ પાસે For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ 3 ] જઈ ભક્તામર સ્તેાત્ર સાંભળી શૈક્યાં નહિ. એમને નિયમ એવેા હતા કે ભક્તામર સ્તોત્ર સાંભળ્યા સિવાય ભોજન લેવું નહિ; તેથી ઉપરના કારણથી ત્રણ દિવસના ઉપવાસ થયા. યશોવિન્દ્રયજીનું તે વખતનું સાંસારિક નામ જશેા હતું, અને તેમની ઉંમર આ પ્રસ ંગે છ વર્ષની હતી. ચોથા દિવસે જગાએ પેાતાની માતુશ્રીને પુછ્યું કે હું માતુશ્રી ! તમે કેમ એ ત્રણ દિવસથી ખાતાં નથી ? માતાએ જવાબ આપ્યા કે હે પુત્ર! હું ભક્તામર સ્તોત્ર સાં ળ્યા સિવાયા ભોજન લેતી નથી. જશાએ વિનયથી કહ્યું કે તમારી ખ઼ા હોય તે હું તમને ભક્તામર સ્તંત્ર સંભળાવું. માતા આશ્ચર્ય પામી મેલ્યાં કે તને ક્યાંથી ભક્તામર તેાત્ર આવડે? પુત્રે કહ્યું કે હું માતુશ્રી ! તમે મને તમારી સાથે ગુરૂની પાસે ઉપાશ્રયમાં દર્શન કરવાને તેડી ગયાં હતાં તે વખતે મેં પણ ભક્તામર સ્તોત્ર સાંભળ્યુ હતું તે મને યાદ રહ્યું છે. માતાએ સંભળાવવાનું કથાથી પુત્ર ભક્તામર સ્તોત્ર સપૂર્ણ અને એક પણ બુલ સિવાય સંભળાવ્યુ, તેથી માતાને બહુ આનંદ થયે! અને ભાજન કર્યું. ત્રણ ચાર દિવસ સુધી ભક્તામર સ્તોત્ર પુત્રની પાસેથી સાંભળ્યુ. વરસાદની હેલી સમાપ્ત થતાં શરીર આરોગ્ય ચવાથી જશાનાં માતુશ્રી ગુરૂની પાસે ઉપાશ્રયમાં ભક્તામર સ્તોત્ર સાંભળવા ગયાં. ગુરૂએ પૂછ્યું કે હૈ મુશ્રાવિકા ! તને ભક્તામર સ્તોત્ર સાંભળ્યા વિના સાત દિવસના ઉપવાસ થયા હશે. શ્રાવિકાએ બે હાથ તડીને કહ્યું કે આપના પસાયથી મેં ભક્તામર સ્તોત્ર મારા પુત્રના મુખેથી સાંભળ્યું છે. ગુરૂ આશ્રર્ય પામ્યા અને પૂછ્યુ કે તારા પુત્ર ગ રીતે ભક્તામર તેંત્ર સંભળાવી શકે? શ્રાવિકાએ કહ્યું કે હું ગુરૂ મહારાજ! આપની પાસે એક દિવસ હું તે પુત્રો દર્શન કરાવવા તેડી લાવી હતી, તે વખતે આપ ભક્તામર સ્તેાત્ર ખેલતા હતા, તે તેને યાદ રહ્યું હતું તેથી તેણે મને સંભળાવ્યુ. ગુરૂએ તેણીના છ વર્ષની ઉમરના પુત્ર જશાન મેલાવ્યા અને તેની સ્મરણુશક્તિ જોઇ બહુ આશ્ચર્ય પામ્યા. તેને કેટલુંક પૂછ્યું અને તેના પ્રત્યુત્તર તેમને સંતાયકારક મળવાથી ગુરૂ બહુ ખુશી થયા. પુત્ર અને માતા ઘેર ગયા બાદ ગુરૂના મનમાં એક વિચાર સ્ફુરી આવ્યું કે તે આ પુત્ર દિક્ષા લે તેા જૈન ધર્મના ઉદ્ધાર કરી શકે. ગુરૂ કે જેમનું નામ શ્રી નવિજયજી હતું, તેમણે ગામના આગેવાન જેનાને એકડા કર્યા, અને પેાતાના વિચાર પ્રદર્શીત કર્યા. આગેવાન તેમનું મંડળ જશાની માતાની પાસે ગયું અને કહ્યું કે હું શ્રાવિકા! તારા પુત્ર બહુ બુદ્ધિશાળી છે. આવી બાલ્યાવસ્થાથી ધર્મશાસ્ત્રાને અને ભાષાશાસ્ત્રના અભ્યાસ કરશે તેા ભવિષ્યમાં એક મહાન જૈન મેહિારક પ્રભાવક થશે, અને તત્ત્વવેત્તા થશે. ગૃહસ્થાવાસમાં રહેશે તા અલ્પ છાને ઉપકાર કરી શકશે અને પાતાના ગુણાના લાભ આપવાને માટે સાધુના જીવનની પેઠે સ્વતંત્ર કાન કરી શકશે નિહ. આવા એક પુત્રને જૈન ધર્મના ઉદ્ધારને માટે અને આખા જગતના ભલાને માટે બ્રહ્મચર્ય આશ્રમમાં 'સદાકાળ રહે એવી દીક્ષા અપાવવી એ તમારા નામઢે અમર કરવા જેવું કૃત્ય છે. તમારા પુત્રને ગુરૂને સોંપવા માટે સંધ બિનંતિ કરે છે તે સ્વિકા પુત્રની માતા અત્યંત હર્ષાયમાન થઇ અને તેને હર્ષાશ્રુ આવ્યાં, અને સંઘને કહેવા લાગી કે તમને તીથકરા પણ નમસ્કાર કરે છે એવા શ્રી સંધ મારી પાસે પુત્રરત્નની માગણી કરે છે, અને તે જગતના ભલાને માટે મહા પ્રભાવક થશે તે આના કરતાં અન્ય કઈ મને રૂડું જણાતું નથી, માટે મારા પુત્રને હું સંઘને સોંપું છું. સાત ઘર વચ્ચે એકના ,એક પુત્ર હોવા છતાં પણ માતાએ ધર્મના ઉદ્ધારને માટે ગુરુને સોંપ્યા, અને તેમણે દિક્ષા અંગીકાર કરી. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ 8 ] કઈ પટ્ટપરંપરામાં શ્રીમદે દીક્ષા અંગીકાર કરી. શ્રી હીરવિજયસૂરિ. કલ્યાણવિજયજી કીતવિજયજ લાભાવજયજી, વિનયવિજયજી, જીતવિજયજી નવિજયજી श्री यशोविजयजी. શ્રી મહાવીર પ્રભુની પટ્ટપરંપરાએ ચાલતા આવેલ તપાગચ્છમાં ભારતમાં પ્રખ્યા અકબર બાદશાહને ઉપદેશ દેનાર શ્રી હીરવિજયસૂરિ થયા. શ્રી હીરવિજ્યજી મૃરિના શિષ્ય ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયગણે, તેમની મુખ્ય શિષ્ય શ્રી લાભવિજયગણિ, તેમના મુખ્ય શિષ્ય શ્રી જીતવિજયગણિ, તેમના ગુરુભ્રાતા શ્રી નવિજયગણિ, અને તેમના શિથ તપાગઇ ગગનમણિ શ્રી યશોવિજયજી થયા. શ્રીમદ્ આનન્દઘનજી, જ્ઞાનવિમલસૂરિ, ઉદયરત્ન, માનવિજય ઉપાધ્યાય, જિનવિજય, શ્રીમદ્દ વિનયવિજય, જયસોમ ઉપાધ્યાય, સકલચન અને મેહનશ્રીમદુના સમાનકાલીન જેન કા ( વિજ્ય વગેરે ગુર્જર ભાષાપક સાક્ષર મુનિઓ પ્રવર્તતા હતા. શ્રીમન્ના ; સાક્ષર મુનિવર. સમાનકાલીન કોઈ પણ વિદ્યાનું તેમના ચા સંબંધી ચર્ચા કરી હોય એવું જણાતું નથી. શ્રીમદે બાલ્યાવસ્થામાં બ્રહ્મચારી દશામાં દીક્ષા અંગીકાર કરી હતી. શ્રી સત્યવિજય પન્યાસ કે જેના વેગે પીતવસ્ત્રધારા ક્રિયા દ્વાર એ હતા તે, તથા શ્રીમદને કાશીમાં વિ. શ્રી વિનયવિજય ઉપાધ્યાય, અને આનન્દઘનજી સમકાલીન હતા. ઘાભ્યાસ. તેમના વખતમાં શ્રી વિજયદેવસૂરિ, વિજયસિંહસૂરિ, અને વિજયભસૂરિ હતા, એમ ગ્રોથી પુરવાર થાય છે. તેમના ગુરૂ નવવિજય અમદાવાદમાં વિશેષ રહેતા હતા. બાલ્યાવસ્થામાં જ તેમણે તથા શ્રી વિનવિજયજીએ તન ધર્મનાં ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. તે બન્નેની અપૂર્વ બુદ્ધિનું અવલોકન કરીને તે બન્નેને કાશીમાં વ્યાકરણ અને ન્યાયના પરિપર્ણ અભ્યાસ કરવા મોકલાવ્યા. તે વખતે સંસ્કૃત ભાષાવિદ્યાની પડિકારત કાશી હતું. તે બન્નેએ બ્રાહ્મણ વિકાનની પાસે અધ્યયન શરૂ કર્યું. શ્રી વિનયવિજય એ વ્યાકણને મુખ્ય વિષય લીધે અને ન્યાયના વિષયને ગણપણે ગ્રહણ કર્યો. શ્રીમદ્ થશેવિજયજીએ ન્યાયના વિષયનું મુખ્યપણે અધ્યયન કર્યું અને વ્યાકરણ સાહિત્યનું ગણપણે ગ્રહણ કર્યું. તે બન્નેએ બાર વ પર્યન્ત શાસ્ત્રોનું અધ્યયન કરીને અપૂર્વ વિદ્રતા પ્રાપ્ત કરી. તેમને વિધાગુરૂ બ્રાહ્મણ જૈનધર્મને દેશી છતાં, વિનયાદિથી તેને પ્રસન્ન કરીને તે પછી તેઓએ સંતોષપૂર્વક વિદ્યા ગ્રહણ કરી. તેમના ઉપર અધ્યાપક વિદ્યાગુરૂને અપૂર્વ પ્રેમ થશે અને તેથી તેણે હદયથી સર્વ વિદ્યા શીખવી. તેમના ગુરૂ અધ્યાપકની પાસે એક અપર્વ ગ્રન્થ હતો. તે ગ્રન્થ કોઈને તે બતાવતા . શ્રી યશોવિજયજીએ અને વિનયવાએ પગ પમાને અર્ધ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ” ] અર્ધ ગ્રન્થ જોઈ, મુખે કરી, મન્દેએ ભેગા મળી ઉતારી તેને પૂર્ણ કર્યા. પ્રસંગોપાત તે વ્રત પોતાના અધ્યાપકને જણાવીને માી માગી, અને તેમની પ્રીતિ સંપાદન કરવાવૈક મતાના મરણશક્તિને અપૂર્વ ખ્યાલ ગુરૂને દર્શાવી આપ્યા. તે વખતમાં કાશીમાં એક મહાન વિદ્રાન દાક્ષિણાત્ય પંડિત આવ્યા અને તેણે ઘણી સભા જીતી લીધી. આવા પ્રસંગે અધ્યાપક ગુરૂની આજ્ઞા નાખીને યવિજયજી કાશીના પંડિતાની શેાભાના રક્ષણાર્થે દક્ષિણસ પતિની સાથે વાદવિવાદ કરીને તેને જીતી લીધા; તેથી કાશીના પતિએ પ્રસન્ન અને તેમને ચાવિરાટ ” ની ઉપાધિ અર્પી. કાશીમાં તેમણે અનેક શાસ્ત્રાનું અધ્યયન કર્યું. એક દિવસ શ્રીમના મનમાં સરસ્વતી દેવનાને પ્રત્યક્ષ કરવાના વિચાર સ્ફુરી આવ્યા. તેમણે એકવીસ દિવસ પર્યન્ત હૈં કાર બીજપૂર્વક સરસ્વતી મંત્રને જાપ શ્રીમન્ને સરરવી દેવાએ કર્યો. એકવીસમા દિવસની રાત્રીમાં સરસ્વતી સાક્ષાત આવ્યાં. યશસાક્ષાત્ દર્શન આપ્યાં. વિજયને વર માગવાનું કહ્યું. યોાવિજયજીએ જૈનધર્મના ઉદ્યાર્થ શાસ્ત્રો રચવામાં સહાયતા માગી. સરસ્વતીએ તે પ્રમાણે ધાએ એમ કહ્યું અને અન્તર્ધાન થઇ ગયાં. આ વાત તેમના રચેલા જંબુ સ્વામોના રાસમાંના મંગલાચરણના દુહામાંથી નીકળી આવે છે, તે દુહા અત્ર લખવામાં આવે છે:. Acharya Shri Kailassagarsuri Gyanmandir દુહા. સારદ સાર દયા કરી, આપા વચન સુરગ; તું હી મુજ ઉપરે, જાપ કરત ઉપગ ગ. નક કાવ્યને તે તદ્દા, દીધા વર્ અભિરામ; ભાષા પણ કરી કલ્પતરૂ, શાખા સમ પરિણામ. હે માત નચાવે કૃકિવ તુજ, ઉદર ભરણુને કાજ; હું તે સદ્ગુણ પદે વી, પુછ્યું શું મત લા કાશીમાંથી શ્રીમ વિહાર. ભાવાર્થ:---કાશીમાં ગંગા નદીના કાંડા ઉપર મેં તારૂ આરાધન કર્યુ અને તે વખતે તે સાક્ષાત્ આવીને મારા ઉપર પ્રસન્ન થઇને તર્કકાવ્યના સુંદર વર આપ્યા. હું માતર્ ! તને કવિએ પેટ ભરવાને માટે ગમે તેની ખાટી સ્તુતિઓ કરીને અને જગતની અવનતિ જેવાં અને જેમાં અશુભ વિચાર। રહ્યા છે એવાં કાવ્ય કરીને હને નચાવે છે. હું તેા તને ગુણુ કાવ્યો મનાવીને તેમાં સ્થાપન કરીશ. 1 આ વાક્યા આ ઉત્તમ મુનિવરના મુખમાંથી નીકળે છે તેથી તેમને સરસ્વતીએ સાક્ષાત્ આવીને વરદાન આપ્યું હતું એમ સિદ્ધ થાય છે. એમના ગ્રન્થો વાંચતાંજ તેમાં દૈવી-ચમકાર માલમ પડી આવે છે. ન્યાયશાસ્ત્ર સંબંધી શ્રીમદ્દે એકસા ગ્રંથો રચ્યા. અન્યમતના વિદ્વાનોએ ન્યાયાાર્યક એવું બિરૂદ્ તેમને આપ્યું. આ ખીના જૈન તર્કભાષા ગ્રન્થની પ્રાસ્તિ ઉપરથી માલુમ પડે છે. કાશીમાં પૂર્ણવિતા સંપ્રાપ્ત કર્યા પશ્ચાત્ ત્યાંથી નીકળ્યા. તેમણે નીકળતી વખતે અધ્યાપક બ્રાહ્મણુ ગુરૂને કહ્યું હતું કે બાપને કદી મારી જરૂર પડે તે ગુર્જર દેશમાં મને મળશેા. ગુર્જરદેશમાં તે For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવતાં પહેલાં તેમણે આગ્રા વગેરે નગરોનું અવલોકન કર્યુ હતું. ગદાધર નામનો એક પંડીત કે જે મહાન નૈયાયિક હતા. તેની શ્રીમદ્દ યશોવિજય પર પ્રીતિ હતી. જેસલમેરનો જ્ઞાન ભંડાર તેમણે દેખ્યો હતો. શ્રીમદ્ મંતભદગણિત તત્વોર્થ વપર ગંધ હસ્તિ મહાભાષ્ય પણ તેમણે તે પ્રદેશમાં વા અન્યત્ર જ્ઞાનભંડારમાંથી દેખ્યું હોય એવું તેમને આપેલી ગંધહસ્તિ મહા ભાષ્યની સાક્ષીઓ ઉપરથી માલુમ પડે છે. હાલ તે ગ્રંથ દેખાવામાં આવતું નથી. કોટક દિશામાં તામિલ ભાષામાં તે ચં છે ચાની ભાગવે છે એમ કેટલાક દગંબરીએ તરફથી સાંભળવામાં આવ્યું છે. મારવાડમાં વિહાર કરીને તેઓ ગુર્જર દેશ પ્રતિ વિહાર કર્યો. મંચ હિંદુસ્તાનમાં દિગબરોનું પબળ હતું. તેમણે દાગબાને દિકપટ ચારાકી બેલ અને અધ્યાત્મ મત પરિક્ષા વગેરે ગ્રન્થ લખીને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. તેમના સમયમાં તન ધર્મમાં ધણા પંચ ઉભા થયા હતા. દિગંબરામાંથી પણ તરાપન્થી અને સમયસારીઆ નામના મત નીકળ્યા હતા. પ્રતિમા સ્થાપક અને કડવા પન્થ વગેરે મત તે વખતમાં વિધમાન હતા. તપાગચ્છના આચાર્યો પણ સાગરગચ્છના આચાર્યની સાથે વિવાદમાં ઉતરતા હતા. તે વખતની 4 લગભગમાં થયેલા શારિતદાસ શેડ સાગરમ-છના આચાર્યની સ્થાપના કરનાર મુખ્ય આવક હતા. વિજયદેવસૂરિની પાછળ થનારા શિમાં આચાર્યને ૫ વા૫ન કરવાની બાબતમાં મતભેદ પડે. સત્યવિજય પન્યાસે વિજયસિંહરિની આજ્ઞા લિંકારી હતી. અને પાછળથી વિજયપ્રભસૂરિની નો સ્વિકારી હતી એમ કેટલાંક અનુમાનાથી અવબોધાય છે. શ્રી સત્યવિજયના નિવાગરામાં છે વિજકંપમેરિની આનામાં તે હતા એમ લખ્યું છે બે યવિજયજીએ અભ્યામ્ પરિક્ષા રચવાના સમયમાં વિજયદેવરિની આજ્ઞા ધારી હતી. અને પાછળથી શ્રી વિજયસિંહરિ તથા વિજયભુરિની આના વીકારી હતી. તેમના વખતમાં જ્ઞાનનો ઉદય ખાતે હતો. પણ કિયા નરિત્ર ભાગમાં શિથિલતા દેખાતી હતી. તેમણે વિજય બન્યાસની સાથે ક્રિોદ્ધાર કર્યા હતાં મદના વખતમાં તેમ સનળવામાં આવ્યું છે. પણ તેના ચાર પુરાવા રજ પ્રાપ્ત થયા ધર્મની સ્થિતિ, નથી. તેમણે પ્રથમ સત્યવિજય, જ્ઞાનવિમલને પત્ર લે' ઉત્કૃષ્ટાચાર મની પરૂ પણ કરી હતી. અને તેથી આચાર્યને પણ ઘણ, વેઠવું પટાં હતું એમ કેટલીક કહેણીઓથી જાણવામાં આવ્યું છે. શ્રી વિજય ભૂરિએ કેટલાકના આગ્રહથી વિજય પંડિતાઇને અવલે તેમને પાયા પદવી આપી હતી. તેમને કે નાલમાં પા પા પદ ના આપી તે ચેકસ હતણનું નથી. એક સમય શ્રીમદ્દ યશોવિજય પાટણથી વિહાર કરી અમદાવાદમાં આવ્યા તે વખi, અમદાવાદમાં માનવિજય ઉપાધ્યાયનું ખાવાન વખs t,{. છાયાવિજયની ખો- વિજય ઉપાધ્યાયના વ્યાખ્યાનના તાઓ કરતાં શ્રી મનવિજયના થાના અને માન- . વિજયની વ્યાખ્યાનકળા. વ્યાખ્યાનના શ્રાતાઓ પાંચ છ ઘણું વધારે થના હતા. જયાય ની યશોવિજયના વ્યાખ્યાનમાં એક નર મનુબે થતાં હતાં અને માર વિજયના વ્યાખ્યાનમાં પાંચ છ હજાર મનુષ્ય ભેગા થતા હતા. શ્રી યશોવિજ્યનું વ્યાખ્યાન દવ્યાનગની ઉપણામય હોવાથી ઘણુઓને થયું સૂક્ષ્મ પડતું હતું, તેમજ વિજળ કરતાં ઉપદેશ આપવાનું શલી છે માનવિજયજીની ઘણી આકર્ષક હતી. એક વખત ઉપા“યાયના મનમાં વિચાર આજે કે હું મારા કરતાં માનવિજય : વાર વિરાન કે જેથી For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેની સુજ માં ઘણું નાનું હઠ રાય છે. આ બાબતનો નિશ્ચય કરવાનું તેઓ પોતે માનવિજયના વ્યાખ્યાનમાં ગયા. શ્રી માનવિજયજીએ તેમને બહુ માન આપી બેસાડયા. અને આવવાનું કારણ પુછયું. ઉપાધ્યાયે પોતાનો અભિપ્રાય દર્શાવ્યો. માનવિજયજીએ તમારા જેટલો વિદાન નથી તોપણ ઉપાધ્યાયના આગ્રહથી માનવિજ્યજીએ વ્યાખ્યાન શરૂ કર્યું. માનવિજયજીની પદેશિક કળાથી ઉપાધ્યાય પ્રસન્ન થયા અને માનવિજ્યજીની પ્રશંસા કરી. આ કોડા ઉપરથી ઉપાધ્યાયના હદયને ઉદારભાવ અને લધુતા કેટલી હતી તે વાત વાંચકોના અભિપ્રાય ઉપર મુકીએ છીએ. પ્રતિમા ઉથાપક ટકોના સામા તેમણે જબરી બાથ ભીડી હતી અને તેમણે પ્રતિમા શતક વગેરે સંસ્કૃત ગ્રન્થોમાં પણ પ્રતિમાની સારી રીતે સ્થાપના કરી છે. ડાર ભાલાના સાડાત્રણસેં ગાથાના સ્તનમાં તેમજ એક સુનયમાં પ્રતિમા માનવાના આગમના ઉલ્લેખે દશાવ્યા છે. તે વખતમાં પ્રવર્તતા યતિના શિથીલાચારનું ખંડન કરવાને માટે તેમણે જબરી બાથ ભીડી હતી. તેથી યુતિએ તેમને અમદાવાદના એક ઉપાશ્રયમાં ગંધી રાખ્યા હતા. આવી કિંવદન્તીમાં કેટલે સાર છે તે વાંચકો વિચારી લેશે. તેઓ એક વખત બધાએ ગયા હતા. ત્યાં તેમણે સમુદ્ર દેખ્યો. સમુદ્ર અને વહાણ દેખીને તેમના મનમાં સમુદ વાહણ સંવાદ રચવાનું ફુરી આવ્યાથી સમુદ્ર વહાણ સંવાદ નામને વિનોદમય ગુર્જર ભાષામાં ગ્રન્થ એ. તેમણે લીંબડીના રહીશ દેશી મેઘજી વગેરેને ગુર્જર ભાષામાં પ્રતિબંધ દેવાના માટે વીરરસુતિ રૂપ, 1પ ગાથાનું પ્તવન બનાવ્યું હતું. અનેક મવાદીઓની શંકાનું સમાધાન થાય તેવું ગુર્જર ભાષામાં સાડાત્રણસે ગાથાનું નવન બનાવ્યું. તેમજ આ સીમંધરને સ્તુતિ કરીને એકાન વ્યવહાર અને એકાન્ત નિશ્ચય મતવાળા યુતિએ વગેરેને ગુર્જર ભાષામાં, બેધવા માટે સવારે ગાથાનું સ્તવન બનાવ્યું. તે સ્તવનો પરથી પદ્મવિજય એ ટળે પૂરેલ છે. સાડાત્રણ ગાથાના સ્તવનપર નાનવિમળસરિએ ટો કર્યો છે. એક લહીયાની મુખથી સાંભળવામાં આવ્યું છે કે અમદાવાદમાં વિમળના ઉપાશ્રયમાં નાનવિમળ વગેરેના ઉપાધ્યાયના ગ્રન્થના સુડતાલીસ ગ્રન્થપર રબા છે. આ વાતમાં પરિપૂર્ણ સત્યતા લાગતી નથી. શ્રી સત્યવિજય પન્યાસની સાથે તેમણે ઉપદેશવડે ક્રિોદ્ધાર કર્યો હતો એમ કિંવદતાથી જાણવામાં આવ્યું છે. તેમના ઉપર ‘દક તથા શિથિલ યતિ દેવ કરતા હતા. અને વતિયો તરફથી ઘણું ઉપાધિ થતી હતી. ઉપાધ્યાયના સ્તવન વગેરે ગુર્જર ભાષાના ગ્રોને લાવે દેખીને કેટલાક ઇર્ષાળ યાઓ તથા રાનકવાસી કહેવા લાગ્યા કે ઉપાધ્યાય તો રાસડા જેવી જ છે. ઈર્ષાળએનાં આવાં વચનોથી શ્રી ઉપાધ્યાયે દગુણપયાયને રાસ બનાવીને પિતાની. અપૂર્વ વિના દેખાડી. એક વખત તેઓ ગુરૂની સાથે અમદાવાદમાં પ્રતિક્રમણ કરવા હતા, બાવકોએ ભગવતી “ત્રનો જાય સંભળાવવાને માટે ઉપાધ્યાયને આદેશ આપવા ગુરૂને વિજ્ઞપ્તિ કરી. ઉપાધ્યાયને ભગવતી-સજજાય આવડતી નહોતી, તેથી મન રહ્યા. શ્રાવકે એ સ્થલ અદ્ધિથી ઉપાધ્યાયને કહ્યું કે ભો કાશીમાં જઈને શું ભણી આવ્યા ? બીજા દિવસે ઉપાધ્યાએ, ભગતતી સૂત્રને બરાબર અશ્લોકીને, પ્રતિક્રમણ વખતે સજજાય કહેવાની આજ્ઞા માગી, ને ભગવતીની For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સજજાય શરૂ કરી. ઘણો વખત થયો, તે પણ સજજાયને પાર આવ્યા નહિ. શ્રાવકો અકબાવવા લાગ્યા, અને કહેવા લાગ્યા કે સજાય કેટલી મોટી છે. ઉપાધ્યાયે જવાબ આપ્યો કે કાશીના અભ્યાસના મશ્કરી જેટલી મોટી છે. અમદાવાદથી વિહાર કરતા કરતા ઉપાધ્યાય શ્રી ખંભાત બંદરમાં પધાર્યા. ખંભાત ખંભાતમાં વાદવિવાદ.' સ, બંદરમાં ઉપાધ્યાયનું બહ સન્માન થયું. તે વખતે ખંભાત નગરની વ્યાપારાદિકના યોગે પૂર્ણ ચઢતી હતી. ઉપાધ્યાય વ્યાખ્યાન વાંચીને સમાપ્ત કર્યું. એવામાં તેમના અધ્યાપક ગુરૂ કાશીથી આવી પહોંચ્યા. ઉપાધ્યાયે તેમને સત્કાર કર્યો અને કરાવ્યો; ખંભાતના શ્રાવકોએ સાર હજાર રૂપિયા ગુરૂદક્ષિણ તરીકે બ્રાહ્મણ પંડિતને આપ્યા. ભાષાના વિદ્યા ગુરૂ તે બ્રાહ્મણ હતા. પણ તે ધર્મગુરૂ નહોતા. સાધુઓના અને શ્રાવકેના ધર્મગુરૂ તે સાધુઓ હોય છે. ખંભાતમાં તે વખતમાં બ્રાહ્મણ પંડિતો ઘણું હતા. તેઓ સંપ કરીને ઉપાધ્યાયની સાથે વાત કરવાને આવ્યા. અમુક વર્ગને અસર વિના કે અક્ષરો ચર્ચામાં રેલવે નહિ એવી વ્યવસ્થા કરીને વિવાદ આપે. તેમાં બ્રાહ્મણોથી બેલી શકાયું નહિ. અને બ્રાહ્મણે ના કહેવાથી ઉપાધ્યાયએ અમુક વર્ગોને દોડાર કેટલાક કલાક પયન સંભાષણ કર્યું તેથી બ્રાહ્મણે ધન્યવાદ આપવા લાગ્યા, શ્રીમદ્ ઉપાધ્યાય ખંભાતથી વિહાર કરીને કાવી ગંધારની યાત્રા કરીને પાદરા થઈ - છાણી ગયા. શ્રીમદ્ દર્શનના શાસ્ત્રમાં મહા વિદાન હતા. તેથી શ્રીમદ્ રાણી ગામમાં સર્વ ધર્મના વિધાનની સાથે શાસ્ત્રાર્થ કરતા હતા. તેઓ થાપનાચાર્યની વિહાર. ઠવણીના ચાર છે કે ચાર વજાઓ રખાવતા હતા. તેને સાર એ હતા કે ચારે દિશાના કોઈપણ પંડિત હેય તે મારી સાથે શાસ્ત્રાર્થ કરે. અને જે શાસ્ત્રાર્થ કો નહિ કરે તે ચારે દિશાના દેશોના પંડિત જવાયા છે એમ નથી સમજવામાં આવતું. તે વખત છાણીમાં એક વૃદ્ધ શ્રાવિકા રહેતી હતી. તેણે ઘણા સિદ્ધાંતનું શ્રવણ કર્યું હતું. અને તેની ધર્મચર્ચાના પ્રશ્નના નિવેડામાં સલાહ લેવામાં આવતી હતી. પેલી વૃદ્ધ શ્રાવિકા ઉપાયાયજીનું વ્યાખ્યાન સાંભળ્યું, અને તે બહુ આનંદ પામી. વૃદ્ધ શ્રાવિકાના મનમાં એ વિચાર આવ્યું કે ઉપાધ્યાયજી નાનના અહંકારથી વણીમાં વિજાઓ રખાવે છે તે ! રીવાજ નથી. માટે તેને દૂર કરાવે છે. આમ વિચારી બીજે દીવસે તે ઉપાધ્યાયજીને વિધિપૂર્વક વંદન કરીને, પશ્ચાત તેમની આજ્ઞા માગીને પુછવા લાગી કે, ગૌતમસ્વામીની વણીમાં કેટલી ધ્વજાઓ હશે ? ઉપાધ્યાય વૃદ્ધ શ્રાવિકાને પુછવાને ભાવાર્થ સમજી બન્યા અને વણીમાંથી ધ્વજાઓ દૂર કરાવી. આ કિંવદન્તીમાંથી સાર એટલો લેવાને છે ઉપધ્યાયજી સત્યને સ્વિકાર કરવામાં અને પોતાનું આચરણ અયોગ્ય હોય તેને ત્યાગ કે રવામાં કેટલા ઉધમશીલ હતા તે આટલા દાખલાથી દેખાઈ આવે શ્રીમદ્દ જુદે જુદે છે. છાણીથી વડોદરા, મીયાગામ અને ભરૂચ થઈ તેઓ અરત અને સ્થળે વિહાર. * રાંદેર સુધી વિહાર કરતા હતા. વીસમા મુનિ સુવત સ્વામીનું સ્તવન તેમણે ભરૂચમાં બનાવ્યું હતું, એમ તે સ્તવનના ઉગારોથી માલુમ પડે છે. સુરતમાં પન્યાસ સત્યવિજય અને જ્ઞાનવિમળમુરિને સમાગમ થયે હતો. તેઓનો વિહાર ઉપાધ્યાય વિનયવિજયની સાથે પણ થતો હતો. જ્ઞાનવિમળમૂરિને તે વખતના તપાગચ્છની આચાયની સાથે સારા સંબંધ નહોતા, અને તેઓ કેટલીક બાબતમાં આચાર્યથી જુદા વિચારતા હતા. એમ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલીક કિંવદ-તાઓના આધારે લખવામાં આવે છે. કેટલાક યતિઓના મુખેથી સાંભળવા પ્રમાણે સત્યવિજયજીએ અને જ્ઞાનવિમળજીએ સુરતમાં પીતવસ્ત્ર ધારણ કરવાનો અને ક્રિયા ઉદ્ધાર કરવાનો ઠરાવ કર્યો હતો, અને દેવતાનું આરાધન કરીને તેમણે પોતાનો માર્ગ ચલાવવામાં સહાય મેળવી હતી. બીજી એક એવી કહેવત છે કે તે વખતમાં ઢીઆ સાધુઓની બાહ્ય દયા, તપશ્ચર્યા વગેરે ક્રિયાઓથી ઘણા અજ્ઞજનો ટુંકમતમાં દાખલ થવા લાગ્યા અને મૂર્તિ માનવાવાળી જૈનોની સંખ્યા કમી થવા લાગી. યતિયોમાં શિથિલાચાર વધવા લાગે તેમજ પરસ્પર અદેખાઈ બહુ વધવા લાગી અને તેઓ એક બીજાની નિજા કરીને પોતે જ પોતાની મેળે હલકા પડવા લાગ્યા આથી તેઓ અજ્ઞ શ્રાવકની આગળ ઉપદેશ દેવામાં ફાવવા લાગ્યા; ત્યારે લીંબડી વગેરેના સંધે અમદાવાદમાં શ્રી વિજયસિંહરિની આગળ પિકાર કર્યો. તે વખતે શ્રી વિજયસિંહરિની પાસે અઢાર મોટા શિષ્યો હતા. યતિના વે ટુંઢીયાઓને ઉપદેશ થઈ શકાશે નહિ એવું તે વખતમાં પ્રાયઃ કેટલાકના મનમાં આવ્યું. કારણ કે યતિઓએ પિતાની તે વખતમાં એ વેષે પ્રાયઃ શિથિલતા બતાવી હતી, તેથી ઢીયાઓના મનમાંથી બુરી છાપ ઉઠાવીને શુભ છાપ સ્થાપન કરવાની શ્રી સત્યવિજયજીના મનમાં જણાયું. આચાર્યું અઢાર શિષ્યો સામું જોયું પણ કોઈની હિમ્મત ઢુંઢીયાઓની સાથે બાથ ભીડીને સનાતન માર્ગની રક્ષા કરવાની જણાઈ નહિ. આ બી શ્રી સત્યવિજયજીએ ઝડપી લીધું. અને આચાર્યની આજ્ઞા માગીને પીત્તવસ્ત્ર ધારણ કરીને ક્રિોદ્ધાર કર્યો. અને લીંબડી વગેરે ઠેકાણે ચોમાસું કરીને સ્થાનકવાસીઓને પુનઃ તપાગચ્છમાં લાવ્યા. શ્રી સત્યવિજયજીના આ કાર્યને ઉપાધ્યાયજીએ કે આપ્યો હતો. એમ તેમણે લીંબડીમાં ચોમાસું કરીને પ્રથમ કહેલા શ્રાવકને બોધ દેવાને પ્રતિમાનું સ્થાપન જેમાં છે એવા સ્તવનથી સિદ્ધ થાય છે. સત્યવિજયજીને ઉપાધ્યાયે સહાય આપી હતી અને નિયોના શિથિલાચાર હઠાવવા પુસ્તક રચીને ઘણા ઉપદેશ દીધો હતો. કેટલીક કિંવદનીના આધારે યશોવિજયજીએ, અને વિનયવિજયજીએ સુરત, રાંદેરમાં કાથીયાં વસ્ત્ર ધારણ કર્યો અને પાછળથી દૂર કર્યા હતાં એમ સાંભળવામાં આવે છે. પણ તેમણે પોતાના કોઈ ગ્રન્થમાં આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી તેથી આ બાબતમાં કંઈ કહી શકાતું નથી. દશમતના વનમાં મત જા મેતો મૂક્યો આ વાક્ય આવે છે. તેથી જો તે શ્રીમદ્ ઉપાધ્યાયનું કરેલું સિદ્ધ થતું હોય તે યતિયોના કહેવા પ્રમાણે તેમણે અમદાવાદમાં પીતવસ્ત્ર ત્યજીને પુનઃ વેતવસ્ત્ર ધારણ કર્યો એ વાત સિદ્ધ થઈ શકે છે. અથવા તેઓના વિચારો થી આચાર્યના વિચારોથી બદલાયા હોય, અને તે વખતના આચાર્યને પ્રથમ નહિ માનવાને મત હોય અને પાછળથી તેમને માન્યા હોય તેથી મત કરીને પડતો મૂક્યો હોય એમ કહેવાયું હશે. યતિઓના કહેવા પ્રમાણે પતવસ્ત્ર ત્યાગ્યા ત્યારે તેમને ઉપાધ્યાય પદવી અમદાવાદમાં આપવામાં આવી હતી. કેટલાક ચોક્કસ પુરાવા વિના યતિયોની ચાલતી આવેલી વાત ઉપર વિશ્વાસ મૂકી શકાય તેમ જણાતું નથી. આવા મહા પુરૂષ સંબંધીમાં કોઈ પણ અભિપ્રાય બાંધતા પહેલાં બહુ વિચાર કરવાની જરૂર છે. કેટલાક આધુનિક વિદ્વાન કહે છે કે ઉપાધ્યાયનું બનાવેલું દશ મતનું સ્તવન નથી. આ બાબતમાં તેઓ એટલું કહે છે, કે ઉપાધ્યાયજી જેવા મહાસમર્થ જ્ઞાની પુરૂષ, ખરતર આદિ ગચ્છનું ખંડન કરવા પ્રયત્ન કરે નહિ. ૮દક અને દિગંબરના ખંડન વિના તેમના અન્ય ગ્રન્થોમાં ખરતરાદિ ગચ્છના ખંડનને ધસારો જણાતું નથી. માટે કોઈ અન્ય વિદ્વાને આ સ્તવન બનાવીને તેમનું નામ : લખ્યું છે. ઉપાધ્યાયજીના વખતમાં પતવસ્ત્રધારા ક્રિોદ્ધાર કરનાર પન્યાસ સત્યવિજય હતા. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૦ ] પણ પન્યાસને આચાર્યની આજ્ઞામાં રહેવું પડતુ હતુ. તપાચ્છના આચાર્યોની આજ્ઞા પ્રમાણે વિહ:ર વગેરે થતા હતા. શ્રી પદ્મવિજયજી, શ્રી રૂપવિજયજી અને શ્રી રત્નવિજયજી પન્યાસ પર્યન્ત પણ આ રીવાજ પણ કેટલેક અંશે શરૂ હતા, અમ આંભળવામાં આવે છે. શ્રી ૬પાધ્યાયજીએ પીત્તવસ્ત્ર ગ્રહણ કર્યા નહોતાં એમ કેટલાકનું માનવું છે. આ બાબતના નિર્ણય થવા માટે વિદ્વાનોએ મધ્યસ્થ દૃષ્ટિથી ચર્ચા કરવી જોઇએ. અઢારમા સૈકામાં તપાગચ્છના ભાનુ સમાન શ્રી ઉપાધ્યાયજીએ ગામેાગામ વિહાર કરીને જૈનધર્મની અપૂર્વ સેવા બજાવી છે. તેમની કલમમાં અપૂર્વે ધર્મ રસની ધારાનો પ્રવાહ વહે છે. આગામેાના અનુસારે તેમને ઉપદેશ હતા. કેટલાક દિ’ગબરી તરફથી એમ કહેવામાં આવતું હતું કે અમારામાં જેવા શુભચદ્રાચાર્યે જ્ઞાનાર્ણવ ગ્રંથ છે તેવા શ્વેતાંબરમાં નથી. આ વાત શ્રી ઉપાધ્યાયજીના મનમાં ખુંચવાથી, ઉપાધ્યાયજી એ જ્ઞાનાર્જીવ નામના ગ્રંથ એવા સરલ બનાવ્યા કે જેથી દિગંબરીના નાનાર્ણવ કરતાં, તેમણે બનાવેલા જ્ઞાનાર્ણવ ઉત્તમ રોાભાને ધારણ કરવા લાગ્યા પણ શ્વેતાંબર જૈનાના કમભાગ્યે હાલ તેના પત્તા લાગતા નથી. જ્ઞાનાર્ણવ ગ્રન્થ જોવાની સાક્ષીએ તેમણે અન્ય ગ્રન્થોમાં લખા છે. આ ગ્રન્થની શેાધ કરવાની ઘણી જરૂર છે. ઉપાધ્યાયજીના મનમાં જૈનધર્મના ઉન્નતિ કરવાની ઘણી ઈચ્છા હતી. એક કિવદન્તીના આધારે અત્ર લખવામાં આવે છે કે ઉપાધ્યાયજીના મનમાં આનન્દધનજીની મુલાકાત લેવાની ઈચ્છા થઇ. આયુની યાત્રા કરીને શ્રીમદ્ આનોઁધનજી તે તેટલામાં આનન્દધનની શોધ કરવા લાગ્યા. આનન્દ્વનજી સાધુના સાથે સમાગમ. વેજે હતા. ઉપાધ્યાયજીએ શેાધ કરાવી તેમાં તે સફળતા પામ્યા. આબુની પાસેના ગામમાં એક વખત ઉપાધ્યાયજી કેટલાક યતિએ અને શ્રાવકેાની આગળ અધ્યાત્મની પ્રરૂપણા કરતા હતા. તે વાતને ખાનગીમાં આનન્દધનજીને ખબર પડતાં તેએ ગુપચુપ આવીને ત્રણ વર્ગની પાછળ ખેડા. ઉપાધ્યાયજીનું અધ્યાત્મ વ્યાખ્યાન સાંભળીને સભાએ મુક્ત કંઠે પ્રશંસા કરી. પણ પેલા મહાત્માએ માન ધારણ કરેલું દેખીને ઉપાધ્યાયજીની તેમના તરફ્ ટિ ગઈ. મારા વ્યાખ્યાનની પ્રસન્નતા કેમ ન જણાવી એવા ઉપાધ્યાયજીના મનમાં વિચાર આવ્યા. ઉપાધ્યાયજીના કહેવાથી તેજ ગાથાને અધ્યાત્મ અનુભવ પેલા મહાત્માએ પ્રરૂપ્યા, તેથી ઉપાધ્યાયનું મન ખુશ થયું. અને જાણ્યું કે અધ્યાત્મજ્ઞાનરસમાં ઝીલનાર આનન્દધન વિના આવા ઉત્તમ અનુભવ અર્થ કાઈ કરી શકે નિહ. તેથી તેમને વધુ પૃચ્છા કરતાં તેજ પ્રસન્ન વદનવાળા આનધન છે એમ ઉપાધ્યાયના મનમાં નિશ્ચય થવાથી તેમનેા બહુ સત્કાર કર્યો, અને તેમની અષ્ટપદી બનાવી. કેટલાક આનન્દ ધનની નિન્દા કરતા હતા, અને આનન્દધનનાં છિદ્ર દેખતા હતા. તે વાત ઉપાધ્યાયે સાંભળી હતી. ઈત્યાદિ વાયેાવડે પેાતાને ગુણાનુરાગ દેખાડયા. શ્રીમદ્ આનન્દધનજીએ પણ શ્રી ઉપા ધ્યાયજીના ગુણાનુરાગની અષ્ટપદી તે વખતે બનાવી હતી એમ સાંભળવામાં આવ્યું છે. કેટલાક વખતના સહવાસથી આનન્દધનજીના પાસેથી શ્રીમદ્ ઉપાધ્યાયે અધ્યાત્મજ્ઞાન સંબંધી પેાતાના અનુભવની વૃદ્ધિ કરી. અને ત્યારથી તેમણે સમાધિશતક, અધ્યાત્મસાર, જ્ઞાનસાર, જવિલાસ વગેરે ગન્થામાં અધ્યાત્મજ્ઞાનની અપૂર્વ ભાવનાએ લખી. શ્રીમદ્ આનન્દઘનજી પાસે જઈ કેટલાક શ્રાવકા હાલ ખરા ધર્મપદેષ્ટા કોણ છે તે સબંધી પ્રશ્નો પુછતા હતા, અને કેાની પાસે ધર્મ વ્યાખ્યાન સાંભળવું ઇત્યાદિ પુછ્યા હતા. તેના ઉત્તરમાં શ્રીમદ્ આનન્દઘનજી કહેતા હતા કે હાલમાં શ્વેતાંબર માર્ગમાં જૈનશાસનમાં શ્રીમદ્ યશે!વિજયજી ગીતાર્થ છે. અને તે જૈનાગમાના અનુસારે મેધ આપે છે. તેનું વ્યાખ્યાન For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ] સાં અને તે ખરે ધર્મોપદેટા છે એમ માનો. હું તે સંત છું અને તે તે જૈન શાસ નને રક્ષક-ગીતાર્થ અને જૈનધર્મને પ્રવર્તક મહા આત્માર્થી પુરૂષ છે. આનન્દઘનજીનાં આવાં વચનોથી આનન્દઘનજીની દશા અને તેમની ગુણનુરાગ દષ્ટિ, અને જૈન શાસનના રક્ષક ઉપાધ્યાયની પરિક્ષા સંબંધી ઘણું શિખવાનું મળે છે. એક વખતે કોઈ પ્રતિપક્ષી શ્રાવકે યશોવિજયજીને ઉદેશીને કહ્યું કે-સંમતિના સડસટ બેલની સજાય તમે બનાવી છે, તેમાં વ્યવહાર પક્ષની ઘણી પુષ્ટી છે. સ્થાનિક સંબંધી વિશેષ વ્યાખ્યાન નથી માટે તે બાબતનો ઘણો અનુભવ નથી એમ લાગે છે. ઉપાધ્યાયજીએ આ વાતના ઉત્તર તરીકે પ્રસ્થાનક ચોપાઈ નામને ગુર્જર ભાષાનો ગ્રન્થ લખીને તેમાં ઘણે અનુભવ લખી દીધે તેથી પેલા પ્રતિપક્ષી શ્રાવકનું મુખ બંધ થયું. હાલના વિધાનો પણ તેમના પ્રત્યેનું અનુકરણ કરીને કેટલાક ગ્રન્થને લખવા પ્રયત્ન કરે છે. એવી દંતકથા સાંભળવામાં આવી છે તે નીચે મુજબ-“શ્રીમદ્દ યશોવિજયજીની નસોનસમાં સજીવ કરું શાસન રસી” એવી ભાવના વર્તતી હતી. આનન્દઘનની પાસે સુવર્ણ સિદ્ધિ છે એમ તેમણે જાણ્યું હતું. તેમણે વિચાર કર્યો કે સુવર્ણ સિદ્ધિથી જૈનોનો ઉદય કરી શકાશે. ઘણું લેકોને જૈન ધર્મમાં લાવી શકાશે. મડતા લગભગમાં આનન્દઘનજી રહેતા હતા. ઉપાધ્યાયે બહુ સત્કારથી આનન્દઘનજીને ગામમાં તેડાવ્યા, અને બહુ માનથી કહ્યું કે આપની પાસે સુવર્ણ સિદ્ધિ છે તેને લેવા મારી પ્રાર્થના છે. આનન્દઘનજીએ આ અયોગ્ય પ્રાર્થના છે એમ કહી ત્યાંથી ચાલી નીકળ્યા. ઉપાધ્યાયજીના મનમાં જૈન શાસનનો ઉદય કરવાની તીવ્રછા વર્તતી હતી. તેમને કેટલાક દેવીઓ પજવતા હતા અને તેમની નિન્દા કરતા હતા તેથી કેટલીક વખત ઉપાધ્યાયજીનામાં તેના માટે કરૂણું પ્રગટ થતી હતી. આ બાબતને ઉભરા તેઓ સંખેશ્વર દર્શન કરવા ગયા તે વખતે સંખેશ્વરનું સ્તવન રચીને તેમાં કાઢયા છે. અધ્યાત્મજ્ઞાનની . પ્રરૂપણા અને અધ્યાત્મક ગ્રન્થ લખવાથી કેટલાક મૂઢ દેવીઓ તેમની નિન્દા કરવા લાગ્યા. તે સંબંધીને ઈશારે શ્રીમદ્ ઉપાધ્યાયે અધ્યાત્મસારના અને કર્યો છે. શ્રીમદે રચેલા ગ્રન્થો. શ્રીમદ્ ઉપાધ્યાયજીએ સંસ્કૃત ભાષામાં નીચે મુજબ ગ્રન્થ બનાવ્યા છે. લભ્ય ગ્રન્થા – ૧ અધ્યાત્મસાર. ૨ અધ્યાત્મપનિષત. '૩ અધ્યાત્મિક મતખંડન ટિક. ': અધ્યાત્મ મતપરીક્ષા સટિક. ૫ નરહસ્ય. ૬ નયપ્રદીપ. 9 નોપદેશ. અમૃત તરંગગિણી ટીકા સહિત ૮ ન્યાયાલોક. ૮ જૈન તી પરિભાષા. ૧૦ જ્ઞાન બિન્દુ૧૧ ન્યાયખં? ખાધ (મહાવીરસ્તવન પ્રકરણ ). For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૨ માર્ગ પરિશુદ્ધિ. ૧૩' ઉપદેશ રહસ્યટીકા. ૧૪ વૈરાગ્ય કલ્પલતા. ૧૫ ત્રીશ ત્રીશી ટીક ૧૬ જ્ઞાનસાર (અષ્ટક). ૧૭ દેવધર્મ પરીક્ષા. ૧૮ યતિ લક્ષણ સમુચ્ચય. î૯ ગુરૂતત્વ નિર્ણય સટીક, ૨૦ સમાચારી. ૨૧ પ્રતિમા શતક સટીક, ૨૭ અધ્યાત્માપદેશ. ૨૮ સ્યાદાદ રહસ્ય. ૨૨ ભાષા સ્ય અન્યાચાર્યા કૃત ગ્રન્થાપર તેમણે કરેલી ટીકાઓ:---- ૨૭ શાસ્ત્ર વાર્તા સમુચ્ચયની ટીકા. ૨૪. કર્મ પ્રકૃતિ ( કમ્ભ પડીની ટીકા.) ૨૫. વાષક વૃત્તિ. ૨. અષ્ટ સહસ્રી વિવ. ૨૯ પ્રમાણ રહસ્ય. ૩૦ સિદ્ધાન્ત તે પરિષ્કાર. ૩૧ અનેકાન્ત મત વ્યવસ્થા. www.kobatirth.org ૩૫ નાનાવ. ૩૬ વિચારબિન્દુ. ૩૭ ત્રિધ્ધા લેાકવિધિ, ૩૮ મગલવાદ. [ ૧૨ ] ૩: શાકર, ૮૦ જ્ઞાનસાર ચૂર્ણ. ૪૧ છંદ્ર ચૂડામણિ ટીકા, ૨. માર્ગશુદ્ધિ પૂર્વાર્ધ. ૩૨ પાતંજલ યોગશાસ્ત્ર ચતુર્થ પાદવૃત્તિ. ૩૩. આત્મખ્યાતિ. ૩૪ ચતુર્વિશતિ જિન (અન્ય) સ્તુતિ. અહમ્ય-ટુર્ણમ્ય પ્રયોઃ--- ૪૩. લતાય. ૮૪ વિધિવાદ. જપ તત્વ વિવેક. ૪૬ કૃપના દૃષ્ટાન્તપર ગ્રન્થ રહસ્યામ અંકિત એકસેસને આ ગ્રન્થા લખ્યા છે. For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૩ ] શ્રીમદે ગુજરાતી ભાષામાં રચેલા ગળે ૧ શ્રીપાલ રાજના રાસને પાછલે ભાગ. ૨ દિગપટ ચોરાશી બલ. (કાશીથી આવતાં બનાવેલ ). ૩ જંબુ રવાસીનો રાસ. ૪ દ્રવ્યગુણું પર્યાયને રાસ. પ સમાધિશતક, " સંમત શતક. ૫ તત્ત્વાર્થ સૂત્રને ટ. ૮ નોનસારને ટઓ. - અધ્યાત્મમત પરીક્ષાના ટઓ. 1 જશવિલાસ. પદ ( ૫ ). '' આનન્દઘનજીની સ્તુતિરૂપ અષ્ટપદી. ૧૨ સભ્યશાસ્ત્ર વિચાર સારપત્ર. 13 વિચાર બિન્દુ. સજજાયો, ૧૪ અઢાર પાપાનકની જાય. ૧૫ આ દષ્ટિની સજાય. - પ્રતિક્રમણ ગર્ભહેતુની સજાય '', સમકિતના સડસઠ જેલની સજાય. ૧૮ પાંચ કુગુરૂની જાય. ૧૦ અગીઆર અંગની સજજાય. ૨૦ પાંચ મહાવ્રત ભાવનાની સજનય. ૨૧ અમૃતવેલીની સજજાય. ૨૨ સંયમણિની જાય. ૨૩ ચાર આહારની સહાય. સ્તવને. ૨૮ શ્રી સીમંધર સ્વામિનું સ્તુતિરૂ૫ ૫૦ ગાથાનું સ્તવન. ૨૫ શ્રી વિરસ્તુતી ડીનું ૧પ૦ ગાથાનું સ્તવન. ૨૧ સવાસો ગાથાનું સ્તવન. રn નિશ્ચય વ્યવહારનું સ્તવન ૨૮ મન એકાદશીના દોઢસો કહ્યાણકનું સ્તવન ૩૦ ત્રણ ચાવીશ. ૩૧ ૩૨ વિહરમાન જિનવીશી. ૩૩ સ્થાનક ચોપાઈ. ૩૪ દશમતનું જીવન. ૩૫ શઠપ્રકરણને બાલાવબોધ. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૪ ] ૩૬ વિચારબિંદુને બાલાવબોધ. ૩૭ કુમતિ ખંડન સ્તવન. ૩૮ સુગુરૂની સજજાય, ૩૮ ચડતા પડતાની સજાય. ૪૦ યતિધર્મ બત્રીશી. (જનકાવ્ય સંગ્રહમાં પૃષ્ટ ૨૩૦ માં. ૪૧ સ્થાપના ક૫ની સજજાય. (બુદ્ધિપ્રભા માસિક ૧૯૬૫). ૪૨ સમુદ્ર વહાણ સંવાદ. ૪૩ પંચપરમેષ્ટી ગીતા. (ભજનપદ સંગ્રહ. ભાગ ૪). ૪૪ બ્રહ્મ ગીતા. (ભ. ૫. સં. ૪.). ૪૫ સમ્યક ચોપાઈ ૮૬ સીમંધર ચૈત્યવંદન (જેનકાવ્ય પ્રકાશ પાન, ૧ ભીમશી માણેકે છપાવેલ). ૪૭ ઉપદેશમાળા. એકંદરે શ્રીમદ્દ યશોવિજયજીએ ન્યાયના વિષય ઉપર ૧૦૮ ગ્રન્થો લખ્યા છે એમ કહેવામાં આવે છે; અને ૨૦૦૦૦૦ (બે લાખ) લોક બનાવ્યા છે. શ્રીમદ્ જનકવિ છતાં શ્રીમદે ગુજરાતી ભાષામાં ગ્રન્થ લખીને ગુર બંધુઓ ઉપર માટી ગુજરાતી સાહિત્યને કેવી રીતે પડ્યું. ઉપકાર કર્યો છે. કોઈ એમ કહેશે કે તેમના ગ્ર ઉપકાર કયા દ જૈન ધર્મને લગતા આ છે; તો આના ઉત્તરમાં કહેવું પડશે કે પ્રેમાનન્દના ગ્રન્થ જેમ વૈષ્ણવ વા હિન્દુ ધર્મને લગતા હતા પણ ગુર્જર ભાષાના પોષક હતા. તેમ શ્રીમદ યશોવિજયજીના ગ્રન્થો પણ જન ધર્મને લગતા હતા તો પણ ગુર્જર ભાષાના પોષક હતા. જૈન કવિઓના ગુર્જર ભાષાપ્રેષક ગ્રન્થોમાં ભાગધી શબ્દો આવી જાય છે તેનું કારણ એ છે કે જેને સાક્ષર મુનિએને સંસ્કૃત ભાષા અને માગધી ભાષાને અભ્યાસ કરવો પડે છે. માગધી ભાષા કે જેને બાકૃત ભાષા કહેવામાં આવે છે તેમાં જૈનાચાર્યોએ હજારો ગ્રન્થ લખેલા છે તેથી પ્રાકૃત ભાષાના શબ્દો પ્રસંગોપાત આવી જાય એ બનવા યોગ્ય છે. અસલની પ્રલિત બ્રાધા પાકૃત ગણાય છે. ગુજરાતી ભાષા પણ વસ્તુતઃ પ્રાકૃત ભાષા ગણી શકાય છે. વડોદરાના કવિ પ્રેમાનન્દની સાથે શ્રીમદ્દ યશોવિજયજીની મુલાકાત થઈ હશે કે કેમ તે નક્કી કહી શકાતું નથી. વડોદરામાં કવિરાજ પ્રેમાનન્દનું શરીર છૂટયું, અને ડભોઈમાં વૈષ્ણવીય કવિ દયારામ અને જનસાક્ષર કવિરાજ શ્રીમદ્ યશોવિજયજીનો દેહોત્સર્ગ થયો. આ ત્રણ કવિ માટે વડોદરા અને ડભાઈ ગામ સદાકાળ ગુજરાતી સાક્ષરોને સ્મરણીય રહેશે. અમદ્દ યશવિજયજીએ દેવની સ્તુતિ કરીને ભક્તિ માર્ગની પુરી કરી છે. ભક્તિના વિષયમાં યશોવિજયજી અપુર્વ પ્રેમથી પરમાત્માની સ્તુતિ કરે છે. શ્રીમદ ભક્તિ પ્રેમ. તેમનું હૃદય ભક્તિ રસથી ઉભરાટ, નય છે તે નીચેના સ્તન કાવ્યોથી માલુમ પડશે – અજિતનાથ સ્તવન અજિત જિગંદ પ્રીતડી, મુજ ન ગમે છે બીજાને સંગ કે. માલતી ફુલે મેહીઓ, કિમ બેસે હો બાવલ તરૂ ભંગ કે. અજીત ૧. ગગા જળમાં જે રમ્યા, કિમ છિલ્લર હો રતિ પામે મરાલ કે; સરોવર જલધર જલ વિના, નવિ ચાહે હે જગ ચાતક બાળ કે. અછત ૨. કિલકલ કુજિત કરે, પામી મંજરી હો પંજરી સહકાર કે; ઓછાં નરવર નવિ ગમે, ગિરૂઆ શું છે એ ગુણને પ્યાર કે. અન્ન ૩. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ 94 ] કમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદની હું ધરે ચંદ શું પ્રીત ગોરી ગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હેા કમલા નિજ ચિત્ત કે. તિમ પ્રભુ શું મુજ મન રમ્યું, બીજા શું હૈ। નવી આવે દાય કે; શ્રી નવિજય ગુરૂતણા, વાચક જશ । નિત નિત ગુણ ગાય કે. Acharya Shri Kailassagarsuri Gyanmandir અત. ૫. શ્રીમદ્ યજ્ઞાવિજયજી પેાતાના પ્રેમી તરીકે અજીતનાથને સ્વિકારીને પ્રેમીના સબધમાં જે જે દૃષ્ટાન્ત આપીને પેાતાની પ્રીતિ શ્રી પ્રભુ ઉપર પૂર્ણ છે તેને હૃદયાદ્ગારથી જણાવે છે. પ્રેમાનન્દ કવિના સમાનકાલીન આ જૈન કવિરાજની ગુર્જર ભાષા સરળ અને રમ્ય છે. તેમના શબ્દોમાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ ઝળકી ઉઠ્ઠું છે. પ્રભુપર પ્રેમી બનેલ આ મહાપુરૂષ પોતાના હૃદયને પ્રેમ ઉભરાથી શબ્દો દ્વારા ખાલી કરીને પ્રભુની ભક્તિમાં ગુલતાન બને છે. અને અન્યાને તપ્રતિ આકર્ષે છે. पद्मप्रभु स्तवन. પદ્મ પ્રભુ જિન જઇ અલગા રહ્યા, જિહાંથી નાવે લેખાજી; કાગલને સિતિહાં નવિ સપજે, ન ચલે વાટ વિશેષજી; સુગુણ સનેહારે કદીય ન વિસરે. ડાંથી તિલાં જઇ કેાઈ આવે નહિ, જે કહે સ ંદેશા, જેનું મિલવું રે દોહિલું તેશું, તે તે આપ કિલેસેાજી. વીતરાગ શું રે રાગ તે એક ખેા, કાજે કવણુ પ્રકારાજી; !! ડેરે સાહિબ કાજમાં, મન નાણે અસવારેાજી. સાચી ભક્તિરે ભાવન રસ કહ્યા, રસ હાય તિહાં દાય રીઝેજી; હોડા હાર્ડરે એહુ રસ રીઝથી, મનના મનેરથ સીજે. અત ૪. શ્રીમદ્ કવિરાજ પ્રભુની સાથે પ્રેમથી પરોક્ષ દશામાં સબંધ બાંધીને પ્રભુનું રમણ કરે છે. પ્રભુની વિરહ દશામાં પ્રભુની પ્રાપ્તિને અર્થ પોતાના પ્રેમના શબ્દોદારા અપૂર્વ રસ પ્રગટાવતા હ્તા નીચેના સ્તવનમાં આ Üમાણે કહે છેઃ-~~~ For Private And Personal Use Only ૧ સગુણ ૨ સુગુણ. 3 ગુણ. X પણ ગુણવતારે ગાડે ગાએ, મોટા તે વિશ્રામે; વાચક જશ કહે એહજ આશરે, સુખ લહું ઠામે ઠામ. સુગુણ. ૧ પ્રભુના વિરહે પરાક્ષદશામાં પ્રેમના સંબંધથી જે જે પ્રભુને મળવાના સુઝે છે તેને વિચાર કરીને પાછા તેનો નિર્ણય કરીને કહે છે કે તમારી પાસે કેાઇ આવી શકે તેમ નથી. હે સુગુણ સ્નેહી ! તમે! એક ઘડી માત્ર પણ વિસરતા નથી. હે વીતરાગ ! હું તમારી સ્મથે રાગ કહું છું પણ આપ વીતરાગ હોવાથી મારા પ્રેમની કાણુ કિંમત આંકી શકે. ધાડેા સ્વામિના કાર્ય માટે બહુ દોડે પણ સ્વામિના મનમાં તે તે બાબતને વિચાર પણ ન હોય, તેમ તારા ઉપર હું અત્યન્ત પ્રેમ ધારણ કરૂં છું અને તમારા તેા હીસાબમાં ન હોઉં તા કેમ એવી એક પક્ષવાળી પ્રીતિ નભી શકે ? એ રસીલા હોય તેા પ્રેમરસથી રીઝ પેદા થાય. આપ અનેક ગુણના ભડાર છે અને મેટા એવા વિશ્રામભૂત છે. ઉપાધ્યાય કહે છે કે હું પ્રભુ ! તમારા આશ્રય પામીને હું ઠામેઠામ સુખ લહીશ. આપના વિના મારે કઈ અન્ય વિશ્રામેા નથી ઇત્યાદિ કહી અપૂર્વ ભક્તિભાવને પ્રગટ કરે છે. ઉપાધ્યાયજીનું મન ભક્તિ અને પ્રેમથી લક્ષ્મદ્ બની ગયુ હતું. ભક્તિ એ પરમાત્માને મેળવવાના અપૂર્વ માર્ગ છે. પ્રભુને મહાન માનવામાં આવે છે ત્યારે તેમના પ્રતિ પૂજ્યભાવ Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લધુ. ૧ [ ૧૬ ] પ્રગટ થાય છે. પ્રેમભક્તિના ઉદ્ગારો ખરેખર પરાભાષારૂપ હોવાથી ભક્તિના આધિન ભગવાન એવું જે થવામાં આવે છે તે અક્ષરેઅક્ષર સત્ય કરે છે. પરાભાષાથી ઉઠતા ભક્તિના શબ્દોમાં એવી શક્તિ હોય છે કે તે ભક્તિના વિચારોને ફેલાવીને અપૂર્વ આનન્દ રસ પ્રગટાવી શકે છે. ભક્તિના રસમાં મસ્ત બનેલા ભક્ત પ્રભુને પોતાના હૃદયમાં લાવી શકે છે. યોગીઓ, પણ જે પ્રભુને હૃદયમાં લાવવા અસમર્થ બને છે તે કાર્યને ભક્ત સહેજે સાધી શકે છે. ભક્ત પિતાના હૃદયમાં ધ્યેય પ્રભુની મૂર્તિને ભક્તિ બળથી ખડી કરે છે, અને ત્રણ ભુવનના નાથને પિતાના અણુ જેવા હૃદયમાં અર્થાત નેહાના હૃદયમાં સ્થાપન કરવા સમર્થ થાય છે. અને તેની શાબાશી ભક્તને મળે છે. ભક્તિની ધૂનમાં મસ્ત બનેલા ભક્તો પ્રભુની સાથે જાણે સાક્ષાત વાત કરતા હોય એવો મનઃસૃષ્ટિને દેખાવ અન્યોને આપે છે. આવી ઉત્તમ ભક્તિની ધૂનમાં સાત્વિક આનન્દ રસનું આસ્વાદ કરીને શ્રીમદ્દ યશોવિજયજી સુવિધિનાથના સ્તવનમાં ઉપરના વિચારોને મળતા શબ્દોમાં પ્રભુને ભક્તિના માહામ્યથી હૃદયમાં ધ્યેયરૂપે પ્રગટ કરીને નીચે પ્રમાણે કથે છે. सुविधिनाथ स्तवन લધુ પણ હું તુમ મન નવિ માવુંરે, જગગુરૂ તેમને દીલમાં લાવુંરે, કુણને એ દીજે શાબાશીરે, કહે શ્રી સુવિધિ જીણંદ વિમાસરે. મુજમન અણુ માંહે ભક્તી છે ઝાઝીરે, તેહ દરિને તું છે મારે; યોગી પણ જે વાત ન જાણેરે, તે અચરિજ કુણથી હુએ ટાણેરે. લધુ. ૨ અથવા થિર માંહે અરિ નમાવેરે, મોટો ગજ દરણમાં આવે; જેહને તેજે બુદ્ધિ પ્રકાશીરે, તેહને દીજે એ શાબાશીરે. લધુ. ૩ ઉર્ધ્વમૂલ તરૂવર અધ શાખા, છંદ પુરાણે એહવી છે ભાષાશે. અરિજ વાલે અચરિજ કીધુંરે, ભગતે સેવક કારજ સિંધુરે. લઘુ. ૪ લાડ કરી જે બાલક બેલેરે, માતપિતા મન અમિયને તોલેરે; શ્રી વિજય વિબુધને શિશારે, જરા કહે એમ જાણો જગદિશેરે. લધુ. ૫ સુવિધિનાથના સ્તવનમાં ભક્તિનું આકર્ષણ અને ભક્તિરસથી ભક્તના કાર્યની સિદ્ધિને અપૂર્વ ભાવ દેખવામાં આવે છે. ધ્યેય પ્રભુને ધ્યાનમાં ધારીને ભક્તમહાત્મા પોતાના સહજાન્ટને ભક્તા બને છે. ભક્તિમય શબ્દોના આન્દોલનોથી જગતમાં ભક્તિના વિચારોથી વૃદ્ધિ થાય છે. અને તેથી દુનિયાને પ્રભુની ભક્તિને અપૂર્વ લાભ સંપ્રાપ્ત થાય છે. ભક્તની પરાભાવાથી જે ભક્તિના ઉદ્ગાર નીકળ્યા હોય છે તે શબ્દદ્વારા ઉદ્ગારેને જાણવાથી અન્ય મનુષ્યોના હૃદયમાં પણ તેવા કારને આનન્દ ખીલી ઉઠે છે. ભકત ખરેખર ભક્તિની ધુનમાં ચઢી જઈને પટાદિ દેના સત્વર નાશ કરીને પોતાના હૃદયને ચન્દ્રની પેઠે નિર્મળ બનાવે છે. અને તે પ્રભુની આગળ ન્હાના બાળક જેવો બની જઈને પિતાના મનમાં જે જે આવે છે તે પ્રભુને કહે છે. શ્રીમદ્દ આવી ભક્તિના પરિણામમાં પ્રભુના બાળક બની ગયા છે અને પોતાના હદયની શુદ્ધતા કરીને તેમાંથી અપૂર્વ ભક્તિ રસના ઝરાને વહેવરાવીને આત્માની શીલતાને પ્રાપ્ત કરે છે. શ્રીમદ્દ ઉપાધ્યાયજી પોતેજ ભક્તિના પાત્ર ભક્તરૂપ પિતે બનીને પિતાના હૃદયના ઉભરાઓ બહાર કાઢીને ભક્ત કવિના ખરા નામને દીપાવીને અન્યોને અનુકરણીય બને છે. શ્રીમદ્ શુદ્ધ ભક્તિરસના રસીલા થઈને પરમાત્માની સ્તુતિ કરીને પ્રભુને એમ કહે છે કે હે પ્રભુ તમોએ મારા ઉપર કંઇ કામણું કર્યું છે કે જેથી મારું મન આપના ઉપર લાગી રહ્યું છે. પ્રભુના ઉપર પિતે કામણ કરવાનું કહીને એમ પ્રકાશે છે કે હું પણું ભક્તિના કામણથી For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૭ ] તમને મારા હૃદય રૂ૫ ઘરમાં રાખશ. મારા મનરૂપ વૈકુંઠમાં અકંતિ એવી ભક્તિવડે તમો સ્થિર થઈને રહેશે, એમ શ્રીમદ્દ નીચેના સ્તવનમાં જણાવે છે. સાવ वासुपूज्य स्तवन. સ્વામી તમે કાંઈ કામણ કીધું, ચિત્તડું અમારું ચોરી લીધું; અમે પણ તુમ શું કામણુ કરશું, ભક્તિ ગ્રહી મન ઘરમાં ધરશું; સાહેબા વાસુપૂજ્ય જીણુંદા, મેહના વાસુપૂજ્ય છછુંદા. સ. ૧ મન ઘરમાં ધરી આ ઘર શોભા, દેખત નિત્ય રહેશે થિર ભા; મન વૈકુંઠ અકુંઠિત ભક્ત, યોગી ભાંખે અનુભવ યુક્ત. સા. ૨ લેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર; જે વિશુદ્ધ મન ઘર તમે આવ્યા, પ્રભુ તે અમેંનવનિધિ વૃદ્ધિ પાવ્યા. સા. ૩ સાતરાજ અલગ જઈ બેઠા, પણ ભક્ત અમ મનમાંહિ પઠા; અલગાને વલગ્યા જે રહેવું, તે ભાણ ખડખડ દુઃખ સહેવું. સા. ૪ ધ્યાયક ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે; ખીર નીર પરે તુમશું મલશું, વાચક જણ કહે છે જે હલશું. સા. ૫ ઉપાધ્યાયજી કયે છે કે લેશવડે વાસિત થએલું મન તેજ સંસાર છે. રાગ અને દ્રેષાદિ કે દેષથી મન જ્યારે મુક્ત થાય છે ત્યારે આત્મા, ભવન પાર પામે છે. મનમાં ક્રોધ, ઇર્ષ્યા, નિન્દા, હિંસાવૃત્તિ, લોભ, કપટ, અહંકાર અને નિન્દા આદિ દોષો હોય છે ત્યાં સુધી બાહ્યના ગમે તેવા કિયા વિગેરાના આડંબરથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. મનમાં ઉત્પન્ન થતી વિષય વાસનાઓને હઠાવ્યા વિના પ્રભુની ભક્તિ કરી શકાતી નથી. પ્રભુની આજ્ઞા છે કે મારા પર પ્રેમ તમે ધારણ કરતા હોય તે મનમાં ઉત્પન્ન થનાર રાગાદિક દોષોને જડ મૂળમાંથી દૂર કરો એજ ખરી ભક્તિ છે. આવી ખરી ભક્તિ વિના સ્વાર્થસાધક ઢોંગી ભક્તની ઢેગી ભક્તિ તે સંસાર વધારનારી છે એમ અવબોધવું. મનની શુદ્ધિ કર્યા વિના પ્રભુને હૃદયમાં ધ્યેય રૂપે ધારી શકાતા નથી. સર્વ કામનાઓને ત્યાગ કરીને જેઓ પોતાના હૃદયને શુદ્ધ બનાવે છે અને અધિકાર પરત્વે ક્રિયામાર્ગમાં પ્રવૃત્ત થાય છે તે પ્રભુને વિશુદ્ધ મનમાં લાવવાને સમર્થ થાય છે એમ શ્રીમદ્ ઉપાધ્યાયે અત્ર ગૂઢ રહસ્ય દર્શાવ્યું છે. વિશુદ્ધ મનમાં પ્રભુ આવવાથી આત્મામાં નવનિધિની ઋદ્ધિ ઉત્પન્ન થાય છે. ક્ષાયિકભાવની જ્ઞાનાદિક નવ લબ્ધિને નવનિધિની ઋદ્ધિ જૈન પરિભાષાવડે કહેવામાં આવે છે. શ્રીમદ્ કથે છે કે હે પ્રેજો! તમે સાત રાજ ઉંચા જઈને બેઠા છો તો પણ તમે ભક્તિના યોગે ભક્તના મનમાં પિઠા છો એમાં કંઈ આશ્ચર્ય નથી.” ધ્યાતા, ધ્યેય અને ધ્યાનનું ઐકય થતાં હે પ્રભો ! અમે આત્માથી કર્મને ભિન્ન કરીને અર્થાત તે ભિન્ન છે એવો ઉપયોગ લાવીને કર્મને છેદ કશું, અને સકલ કર્મને ક્ષય કરીને હે પ્રભે ક્ષીરમાં નીર જેમ મળી જાય છે તેમ અમો પણ સિદ્ધ સ્થાનમાં તમારી સાથે મળી જઈશું. આત્માને પરમાત્મ સ્વરૂપ કરીને તમો જે સિદ્ધસ્થાનમાં છો ત્યાં આવીને હું પણ તમને મળીશ. એમ ઉપાધ્યાયજી પ્રેમ લક્ષણ ભક્તિના ઉભરાથી પ્રભુની સાથે જાણે વાતોજ ના કરતા હોય એવી રીતે કથે છે. ભક્તિ રસમય સ્તવનાથી ઉપાધ્યાયના હૃદયપટમાં ભક્તિદ્વારા પ્રભુનું ચિત્ર કેવું ચિરાયું હતું તેનું જ્ઞાન વાચકેને થયા વિના રહેતું નથી. જૈન શૈલી પ્રમાણે અને પિતાના હૃદયલ્લાસથી ભક્ત કવિએ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૮ ] શાંતિના સ્તવનમાં પ્રભુને ભેટવાની જે ભાવના ભાવી છે તે અદ્ભુત છે. પ્રભુને ભેટવા માટે જે શબ્દો દ્વારા હૃદયોદ્ગારે કાયા છે તેનું સૂક્ષ્મ મનન કરીને તેમાં ઉંડા ઉતરીને સ્તવનને પ્રદેશ અવલોકીએ છીએ તે તેની અપૂર્વ રમણીયતા દેખાય છે. શાન્તિનાથના સ્તવનમાં તેમણે પ્રભુને ભેટવાના અર્થાત પ્રભુને મળવાના સંબંધમાં પોતાના વિચારોને ભક્તિરૂપે વહેવરાવીને સમ્યક્ત્વાદિ ગુણો વડે પ્રભુની પ્રાપ્તિ જણાવી છે, અને ધ્યાનવડે પ્રભુની પ્રાપ્તિ થાય છે, તેમ સિદ્ધ કરી બતાવ્યું છે. પ્રભુના ધ્યાનમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રનો સમાવેશ થાય છે એમ પણ દર્શાવ્યું છે. ધ્યાનની પરિણતીમાં ધ્યાતા પ્રભુના સ્વરૂપની સાથે એકમેક બની જાય છે, અને તેથી તે પ્રભુને સંપ્રાપ્ત કરે છે. અનુભવ દર્શનથી પરોક્ષદશામાં પ્રભુનું દર્શન કરવાને ભક્ત સમર્થ બને છે. પ્રભુ ઉપર પ્રેમી બનેલો ભક્ત ક્ષણે ક્ષણે પ્રભુનું ધ્યાન ધરે છે, તેથી તે પ્રભુનું અદ્ભુત રૂ૫ દેખી શકે છે, અર્થાત અનુભવી શકે છે. શ્રીમદ્ભા સ્તવનથી તેઓએ પિતે એવો અનુભવ કર્યો છે એવું પરોક્ષ દશામાં જણાય છે. એમ તેમના સ્તવન ઉપરથી માલુમ પડે છે. તે સ્તવન નીચે મુજબ – શાંતિનાથ સ્તવન. ધન દિન વેલા ધન ઘડી તેહ, અચિરાને નંદન જિનછ ભેટશુંજી; લીશુંરે સુખ દેખી મુખચંદ, વિરહ વ્યથાનાં દુઃખ સવિ મેટશુંજી. જારે જેણે તુજ ગુણ લેશ, બીજારે રસ તેને મન નવિ ગમે; ચાખ્યારે જેણે અમી લવલેશ, બાકસ બુકસ તસ ન રૂચે કિમેજી. તુજ સમકિત રસ સ્વાદને જાણ, પાપ કુભકતે બહુ દીન સેવિયુંજી; સેવે જે કર્મને યુગે તેહિ, વાંછે તે સમકિત અમૃત ધુરે લખ્યુંછ. તાહરૂ ધ્યાન તે સમક્તિ રૂ૫, તેહજ જ્ઞાનને ચારિત્ર તેહજ છે; તેડથારે જાએ સઘળાં પાપ, ધ્યાતારે ધ્યેય સ્વરૂપે હોય છે. દેખીરે અભૂત તાહરૂં રૂપ, અરિજ ભવિક અરૂપી પદવરેજી; તાહરી ગત તું જાણે દેવ, સમરણ ભજન તે વાચક જ કરે છે. શ્રીમના ભક્તિમય એક સ્તવનપર જે બરાબર ભાવાર્થ જોવામાં આવે તો એક મોટો ગ્રન્થ થઈ જાય તેથી અત્ર તેમના ભક્તિના સ્તવનનું સંક્ષેપથી અલ્પ શબ્દમાં દિગ્દર્શન કરવામાં આવે છે. શ્રીમદ્દ ભક્તિરસમાં રસીલા થઈને પરમાત્માને ભેટવા અત્યન્ત ઉસુક બની ગયા છે. અને તેઓ પરમાત્માની ભક્તિમાં લીન થઈને લોક અર્થાત દુનિયાની રીઝને અનાદર કરે છે. દુનિયાને રીઝવવી અને પ્રભુને રીઝવવા એ બન્ને કાર્ય સાથે બનતાં નથી. મનુષ્ય.' દુનિયાને રીઝવવા પ્રયત્ન કરે છે તો પણ તે દુનિયાની રીજરૂપ કાર્ય પાર પડતું નથી. એક મનુષ્યને રીઝવવામાં આવે છે તે અન્ય વિચારવાળો મનુષ્ય નાખુશ થાય છે. મનુષ્યની એક સરખી મતિ નથી અને તેથી તેઓના ભિન્ન ભિન્ન વિચાર હોય છે તેથી કોઈથી સઘળી દુનિયા રીઝવી શકાતી નથી. ઉત્તમ ભક્ત મનુષ્યો દુનિયાને રીઝવવા પ્રયત્ન કરતા નથી. ભરત ચકવાની શાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું અને એક તરફ ઋષભદેવ ભગવાન પધાર્યાના સમાચાર સાંભળ્યા. આ બન્નેમાંથી પહેલી પૂજા કેની કરવી એવો વિચાર કરીને ભરતરાજાએ ચક્રરત્નની રીઝે ત્યાગીને ઋષભદેવનું દર્શન કર્યું. દુરારાધ્ય લોક છે. દોરંગી દુનિયા છે. સધળી દુનિયા કોઇનાથી રીઝ પામી નથી અને પામનાર નથી, માટે દુનિયાદારીની રીઝ ત્યાગીને For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૧૯ ] અને લેક ગમે તે ખેલે તેની પસ્યા ન કરતાં પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત કરવી એવા વિચા રની ધૂનમાં આવી જઇને શ્રીમદ્ યશાવિજયજી એક પરમાત્માની રીઝમાં પોતાનું મન લગા છે તે મલ્લિનાથના સ્તવનથી માલુમ પડે છેઃ—— तथा च मल्लिनाथ स्तवन: તુજ મુજ રીઝની રીત, અટપટ એહુ ખરીરી; લટપટ નાવે કામ, ખટપટ ભાંજ પરીરી. મલ્લિનાથ તુજ રીત, જન રીઝે ન હુએરી; દાય રીઝને ઉપાય, સાહમુ કાંઈ ન જુએરી. દુરારાધ્ય છે લાક, સહુને સમ ન શરીરી; એક દુહુવાએ ગાઢ, એક જો ખેલે હસીરી. લાક લેાકેાત્તર વાત, રીઝવે દાય છરી; તાત ચક્રધર પૂજ્ય, ચિન્તા એક ટુરી. રીઝવવા એક સાંઈ, લેાક તે વાત કરેરી; શ્રી નયવિજય સુશિષ્ય, ઐહિજ ચિત્ત ધરેરી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ + કવિ પોતેજ પાત્ર બનીને ભક્તિ વિષયક હૃદયની સ્ફુરણાને શબ્દાદ્વારા બહાર કાઢે છે ત્યારે તે ભક્તિ વિષયાદિના સ્વાભાવિક કવિ ગણી રાકાય છે. શ્રીમદ્ ભક્તિના પાત્ર બનીને દુનિયાની પરવાના ત્યાગ કરીને પ્રભુને રીઝવવા માટે ખરે। નિશ્ચય પ્રગટ કરે છે તેથી તેઓ ભક્તિની કેટિમાં કેટલી બધી ઉચ્ચતા મેળવે છે તેના વાચકે પેાતાની મેળે ખ્યાલ કરશે. કેટલાક શુષ્ક જ્ઞાનીઓનાં હૃદય તપાસવામાં આવે છે તે! મારવાડની ભૂમિની પેઠે સૂકાં હાય · છે; તેઓના હૃદયમાં પ્રભુ પ્રેમ ન હોવાથી જગત્પતિ ઉચ્ચ પ્રેમ હોતા નથી તેથી તેઓનું મન ઉદાસ લાગે છે. શ્રીમદ્ ઉપાધ્યાયજી મહાન્ તાર્કિક શિરામણિ અને મહાન તત્વજ્ઞાની હોવા છતાં તેમના હૃદયરૂપ પર્વતમાંથી ભક્તિનાં પ્રેમ ઝરણા વહે છે અને તેથી તે પોતાના આત્માની ઉચ્ચતા ધારણ કરવા કેટલા બધા પયત્નશીલ થયા છે તે વાચકાને સ્વયમેવ જણાશે. For Private And Personal Use Only સ્વરૂપની ઝાંખી. ઉપાધ્યાયજી જે પ્રભુની સ્તવના કરે છે તેમાં જ્ઞાન ગર્ભિત પ્રેમ તે દેખાયા વિના રહે તાજ નથી. તે પરમાત્માનું ધ્યેયરૂપે જે વર્ણન કરે છે તે અનુભવ અનુભવ જ્ઞાનવડે પ્રભુના પામીને કરે છે એમ સહેજે તેમના સ્તવનથી માલુમ પડી આવે છે. ઉપાધ્યાયજી વીશમા મુનિસુવ્રત સ્વામિના સ્તવનમાં પ્રભુના ગુણાની સેવનારૂપ ભક્તિને ઉલ્લેખ કરીને પોતાનો અપૂર્વ અનુભવ રસ પ્રગટ કરે છે. તે કયે છે કે હે પ્રભુ તું જાગતા છે, મારા હ્રદયથી કદી દૂર થતા નથી. હું ધન જારસ્તાઉપકાર સંભારીએ છીએ ત્યારે આનંદ પ્રગટે છે. પ્રભુના ઉપકારથી ગુણી ભરાયના મનમાં એક અવગુણુ સમાઈ શકતા નથી, આવી ઉપકારભાવના પ્રકટ થાય છે તેને આ બાબતને અનુ ભવ આવે છે. પ્રભુના ગુણ્ણાની સાથે જે આત્માના ગુણ અનુબંધી થાય છે તે અક્ષયરૂપે પરિણમે છે. પ્રભુના શુદ્ધ પ્રેમ ખરેખર અક્ષયપદ દેવા સમર્થ બનેછે. પ્રભુનું સ્વરૂપ ખરેખર અક્ષરવડે ગાચર નથી. અનુભવ જ્ઞાનવર્ડ પ્રભુના સ્વરૂપની ઝાંખી થાય છે. ધૃત્યાદિવડે મુનિ સુન્નતની અપૂર્વ સ્તનના નીચે પ્રમાણે કરે છેઃ— Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૯ ] मुनिसुव्रत स्तवन મુનિસુવ્રત જિન વંદતાં, અતિ ઉલ્લસિત તન મન થાયરે; વદન અનુપમ નિરખતાં, મારાં ભવભવનાં દુઃખ જાયરે. માહર ભવભવનાં દુઃખ જાય, જગતગુરૂ જાગતે સુખકારે. સુખકંદ અમંદ આણંદ, પરમગુરૂ જાગતા, નિશદિન સુતાં જાગતાં, હઈડાથી ન રહે દરરે; જબ ઉપકાર સંભારીએ, તવ ઉપજે આનન્દ પૂરરે. પ્રભુ ઉપકાર ગુણે ભર્યા –મન અવગુણ એક ન સમાયરે: ગુણ ગુણ અનુબંધી હુઆ, તે અક્ષયભાવ કહાયરે. તે...જસુ. ૩ અક્ષયપદ દીએ પ્રેમ છે, પ્રભુનું તે અનુભવ રૂપરે; અક્ષર સ્વર ગોચર નહિ, એ તો અકલ અમાય અરૂપરે. એ..જ...સુ. ૪ અક્ષર થોડો ગુણ ઘણા, સજજનના તે ન લિખાયરે: વાચક જણ કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાયરે. ૫જ.સુ. ૫ શ્રીમદ્દ સમ્યગાન ગાભત શુદ્ધ પ્રેમ વડે અપૂર્વ વિદ્યાસ પ્રગટાવીને પ્રભુને ધ્યેયરૂપે પિતાના હૃદયની આગળ ખડા કરીને અને તે સાક્ષાત મળ્યા હોય સમ્યકત્વ પ્રાપ્ત. એવી વૃત્તિને બનાવીને બીજા મુનિસુવ્રતના સ્તવનમાં નીચે પ્રમાણે વદે છે – આજ સફલ દિન મુજ તણો, મુનિ સુવ્રત દીઠા; ભાગી તે ભાવઠ ભવતણી, દિવસ દુરિતના નીઠા આજ. ૧ આંગણે કલ્પવેલી ફળી, ઘન અભિયના જુઠા; આપ ભાગ્યા તે પાસા ઢળ્યા, સુરસમકિત તુઠા. આજ. ૨ નિયતિહિત દાન સન્મુખ હુયે, સ્વપુર્ણોદય સાથે; જશ કહે સાહિબે મુગતિનું, કરિયું તિલક નિજ હાથે. આજ. ૩ ઉપરના સ્તવનમાંથી શ્રીમદ્ ગૂઢ આન્તરિક રહસ્ય બહાર કાઢવાની અત્યંત આવશ્યકતા છે. શ્રીમદ્ ઉપાધ્યાયજી ભરૂચમાં જ્યારે ગયા હશે તે વખતમાં આ સ્તવન રચાયું હોય એમ માલુમ પડે છે. ભરૂચમાં મુનિસુવ્રત સ્વામીનું જિન મન્દિર છે. “જગ ચિંતામણી” ચૈત્યવંદનમાં પણ ભરૂચમાં મુનિસુવ્રત સ્વામી છે તેનું દિગદર્શન કર્યું છે. જેના કેટલાક ગ્રોમાં લખ્યું છે કે કોઈને અમુક સંયોગમાં પ્રાયશ્ચિત્ત લેવું હોય તો ભરૂચ જઈ ત્રણ ઉપવાસ કરીને મુનિસુવ્રત સ્વામીની આરાધના કરવી. આરાધના કરવાથી મુનિસુવ્રત સ્વામીના અધિષ્ઠાયક દેવતા પ્રસન્ન થાય છે અને જે જે પ્રશ્ન પૂછવામાં આવે છે તેના ઉત્તર આપે છે. આલોચના દેવી, કેટલા ભવમાં મુક્તિમાં જવું, ઇત્યાદિ પ્રશ્નોના ઉત્તર શાસનદેવતા આપે છે. જૈન ગ્રન્થના આધારે શ્રીમદ્દ ઉપાધ્યાયજીએ પણ મુનિસુવ્રત સ્વામીનાં દર્શન કરીને ત્રણ ઉપવાસની તપશ્ચર્યા કરી હતી અને તેથી સમ્યકત્વીદેવ તેમના ઉપર પ્રસન્ન થયા હતા અને તેમને મુક્તિવધુની પ્રાપ્તિ અમુક ભવમાં થશે એમ કહ્યું હતું, તેવી બીના ઉપરના સ્તવનમાંથી નીકળી આવે છે. ભવિતવ્યતાના યોગે તેઓ અમુક ભવમાં મુક્તિ જવાના છે એમ દેવતાના મુખે સાંભળવાથી “સાહિબે મુગતિનું કરિયું તિલક નિજ હાથે” એવું ગાન કર્યું જણાય છે. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org | ૨૧ ] આ તેમના સ્તવન ઉપરથી અને વિદન્તીના આધારે આવા ઉલ્લેખ કરવામાં આવે છે. એટલું તેા કહેવું પડે છે કે ઉપાધ્યાયજીને સમ્યકત્વ પ્રાપ્ત થયું હતું અને એ વાત તેમણે . મુનિસુવ્રતસ્વામિના અધિષ્ઠાયક દેવ પાસેથી સાંભળીનેજ મુક્તિરૂપ સ્ત્રી વરવાનું સમ્યકવરૂપ તિલક પ્રભુએ મારા કપાળપર કર્યું એવા ઉલ્લેખ કર્યો છે. ઉપાધ્યાયની આવી ઉચ્ચ ભક્તિ જોતાં તેમને સમ્યકત્વ પ્રગટયું હતું એમ કહ્યા વિના ચાલતું નથી. પ્રભુની ભક્તિથી જેણે કષાયાદિને નાશ કર્યાં છે એવા ઉપાધ્યાયજીને અ૫ભવ સ`સાર બાકી હોય અને ઘેાડાજ ભવમાં તેમને મુક્તિ મળવાની હોય એમ અમારૂ હૃદય કહે છે. શ્રીવાસ્ડ રાલમાં પણ તેમણે નીચે પ્રમાણે કહ્યું છે: મારે તે ગુરૂ ચરણપસાયે, અનુભવ દિલમાંહી પેઢા; ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહી, આતમ રતિ હુઇ એડીરે. ઉગ્યેા સમકિત રવિ ઝલહલતા, ભરમ તિમિર સિવ ના; લગતગતા દુર્નય જે તારા, તેહના અલ પણ ધારે. Acharya Shri Kailassagarsuri Gyanmandir મુજ. ૧૦ મુજ. (શ્રીપાળ રાસ-ચોથો ખંડ ) For Private And Personal Use Only ૧૧ ઇત્યાદિ જોતાં તેમને સમ્યકત્વ પ્રગટયું હતું એમ નિશ્ચય થાય છે. ભક્તિના પ્રવાહ. ઉપાધ્યાયજી ભક્તિમાર્ગના પ્રદેશમાં બહુ ઉંડા ઉતરેલા લાગે છે. શુદ્ધ પ્રેમથી મનુષ્ય પરમાત્માને ઉપાસક અને છે. શુદ્ધ પ્રેમ ર્સના મહાસાગરમાં અહં અને મમત્વ વૃત્તિરૂપ લુણના ગાંગડા ગળી જાય છે. શુદ્ધ પ્રેમરસમાં હૃદય જ્યારે લદબદ હોય છે ત્યારે હૃદયમાં દિવ્યદૃષ્ટિ ખીલે છે અને તેથી પરમાત્માના સ્વરૂપની ઝાંખી અવલોકી શકાય છે. ભક્તના મનમાં પ્રભુના સદ્ગુણૢr વ્યાપી રહે છે અને તેથી તે પરમાત્માના સંબંધમાં આવતા જાય છે. પરમાત્માના ગુણામાં લીન અનેલા ભક્ત ખરેખર પોતાના આત્માને પરમાત્મ રૂપે નિહાળવા સમર્થ થાય છે. ભક્તના મનરૂપ ત્રાંબાને પરમાત્માના પ્રેમ ખરેખરઃ સુવર્ણરૂપ કરી દે છે., પરમાત્મા ઉપર સ્નેહ ધારણ કરવાથી મનમાં રહેલા દુર્ગુણાના સંસ્કારા ટળી જાય છે અને મન ખરેખર પરમાભાના સ્નેહવડે ઉચ્ચ શુદ્ધ બને છે. ઉદકના લેશ માત્ર જલધિમાં ભળીને અક્ષયપદને પામે છે, તેમ પ્રભુના ગુણાની સાથે શુદ્ધ પ્રેમ ધારણ કરીને ભક્તજન પણ અક્ષયપદને પામે છે. ચંદ નની ગંધ તેની સ્વાભાવિક ગંધ છે, તેમ પરમાત્માની સાથે મળવું એ. પણ શુદ્ધ સ્વાભા વિક સંબંધ છે. આત્મા તે પરમાત્મારૂપે થાય છે. પરમાત્માની સાથે શુદ્ધ પ્રેમ ધારણ કરતાં કરતાં શુદ્ધ પ્રેમના પ્રવાહ અગ્નિના તણુખાની પેઠે એટલા બધા વૃદ્ધિ પામે છે કે તેથી સઘળુ જગત્ એક આત્મસમાન ભાસે છે, અને તેથી તે ભક્તના રાગદ્વેષના વિલય થાય છે અને મુક્તદશા પ્રાપ્ત કરે છે. શુષ્ક જ્ઞાનીએ પ્રભુના ઉપર પ્રેમ ધારણ કરી શકતા નથી. તેથી તેએ સાત્વિક ગુણના આનંદના અભિમુખ થઇ શકતા નથી, અને શુદ્ધ પ્રેમરસની ગંગામાં સ્નાન કરીને દિવ્યસૃષ્ટિમાં પ્રવેશ કરી શકતા નથી. ભક્તને પરમાત્મા ઉપર અચળ પ્રેમ હોય છે તેથી તે શુદ્ધ પ્રેમ વડે પ્રભુની સેવના કરીને દિવ્યજીવનપ્રદ આનન્દ રસને આસ્વાદે છે. શ્રીમદ્ યોાવિજયજી ઉપાધ્યાય ભક્ત બનીને ઉપર્યુક્ત પ્રેમથી પ્રભુનું સેવન કરે છે તે નીચેના સ્વપ્નથી જણાઈ આવશેઃ Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણ. ૩ [ ] युगम धर स्तवन. . શ્રી યુગમંધર સાહિબારે, તુમશું અવિહડ રંગ, મનના માન્યા, ચોલ મજીઠ તણી પરેરે, તે તે અચલ અભંગ, ગુણના ગેહા. ભવિજન મન ત્રાંબુ કરેરે, વેધક કંચન વાન; મને. ફરિ ત્રાંબુ તે નવિ હોયેરે, તે તુમ નેહ પ્રમાણુ. ગુણ ૨ એક ઉદક લવ જિમ મળ્યોરે, અક્ષય જલધિમાં સાય. મનતિમ તુમ શું ગુણ નેહલોરે, તુજ સમ જગ નહી કોઈ. તુજ શું મુજ મન નેહલોરે, ચંદન ગંધ સમાન; મનમેલ ઓ એ મૂલગોરે, સહજ સ્વભાવ નિદાન. ગુણ. ૪ વપાવજય વિજ્યા પુરીરે, માત સુતારાનંદ, મન. ગજ લંછન પ્રિય મંગલારે, રાણું મન આણંદ. ગુણ. ૫ સુદરાય કુલ દિનમણિ, જય જય તું જિનરાજ, મન. શ્રી નવિજય વિબુધ તરે, શિષ્યને દિઓ શિવરાજ. ગુણુ. ૬ શુદ્ધ પ્રેમ ઉદ્ગારોથી પ્રભુની સ્તવના કરીને શ્રીમદે પિતાની ભક્તિરૂપ નદીને પ્રવાહ ખરેખર હૃદયમાં અપૂર્વ વહેવરાવ્યો છે, તેથી તેમના આત્માની શુદ્ધતાનું અનુમાન વાચકો પિતાની મેળે કરી લેશે. શ્રીમદ્દ જ્ઞાન ગર્ભિત ભક્તિના વિષયમાં જેમ ઉંડા ઉતર્યા હતા, તેમ ક્રોધાદિક દેને ટાળવાના ઉપદેશમાં પણ કારૂણ્ય ભાવથી ઉપદેશક થઈને લોકોને ગુર્જર અહિંસા સુત્રને ભાષામાં સારો ઉપદેશ આપે છે. તેમની બનાવેલી સજજા વાંચીને બાધ. દોષ નિવારક ઉપદેષ્ટા કવિરાજનાં કેટલાંક કાવ્યો જનન્દ સમક્ષ રજુ કરવામાં આવે છે. જગતમાં પ્રાણીઓની હિંસા અટકાવવા માટે હિંસા પાપસ્થાનકની સાયમાં હિંસા કરવાથી હિંસક મનુષ્ય અનેક પ્રકારનાં કર્મ બાંધે છે એમ જણાવે છે. પ્રાણીઓની હિંસા કરનાર સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ પામે છે. તતસંબંધી કેટલીક ગાથાઓ નીચે લખવામાં આવે છે – પાપસ્થાનક પહેલું કહ્યુંરે, હિંસા નામ દુરન, મારે જે જગ જીવનેરે, તે લહે મરણ અનન્તરે–પ્રાણુ જિનવાણી ધરે ચિત્ત. ૧ માતપિતાદિ અન્તનારે, પામે વિયોગ તે મન્દી દારિદ્ર દેહગ નવિ ટળે, મિલે ન વલ્લભ વૃજરે. પ્રાણી. ૨ હોયે વિપાકે દશ ગુણ, એક વાર કિયું કર્મ, “ શત સહસ્ત્ર કેડી ગમેરે, તીવ્ર ભાવના મર્મરે. પ્રાણ. ૩ મર કહેતાં પણ દુઃખ હુવેરે, મારે કિમ નવિ હોય, હિંસા ભગિની અતિ બુરીરે, વૈશ્વાનરની જેયરે. પ્રાણી. ૪ તેહને જેરે જે હુવારે, રૌદ્ર ધ્યાન પ્રમત્ત, નરક અતિથી તે નૃપ દુવારે, જિમ સુબૂમ બ્રહ્મદત્તરે. પ્રાણી. ૫ રાય વિવેક કન્યા ક્ષમારે, પરણાવે જસ સાય, તેહ થકી દરે ટલેરે, હિંસા નામ બલાયરે. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૩ ] હિંસાથી આત્માની નીચે દશા થાય છે અને હિંસાથી અનેક ભવમાં પાપકર્મના વિપાકે ભોગવવા પડે છે ઈત્યાદિ કહીને હિંસાથી મનુષ્યની વૃત્તિ પાછી હઠાવીને દયાની વૃત્તિ બીલવવાને શ્રીમદ્ ઉપાધ્યાય પિતાની ફરજ અદા કરે છે. શ્રીમદે સત્યને ઉપદેશ આપતાં કહ્યું છે કે સત્યના સમાન કોઈ ધર્મ નથી. અને અસત્યને ઉપદેશ. સત્યના સમાન કે અધર્મ નથી. અસત્ય બોલવાથી વૈર, ખેદ અને " અવિશ્વાસની વૃદ્ધિ થાય છે. અને જે સત્ય બોલે છે તેની મન, વાણી અને કાયા પવિત્ર થાય છે અને તેનો આત્મા પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. સત્યથી જગતના સર્વ વ્યવહાર ચાલે છે. સત્યથી પ્રતિષ્ઠાની વૃદ્ધિ થાય છે. આર્યાવર્તના મનુષ્યો પૂર્વે સત્ય વાણું પ્રાયઃ વિશેષતઃ વદતા હતા. આર્યાવર્તની અધોગતિ કરનાર અસત્ય છે. અસત્ય વદનારા મનુષ્યોથી ભારત ભૂમિની અવનતિ થાય છે. ગમે તેવા સંકટમાં પણ સત્ય વ્રતનું પાલન કરવાથી વચનની સિદ્ધિ થાય છે એમ શ્રીમદ જણાવે છે – જે સત્યવ્રત ધરે ચિત્ત, હોયે જગમાંહે પવિત્ર, આજ હે તેરે નવિ ભય, સુર વ્યંતર યક્ષથીજી; જે નવી ભાંખે અલીક, બોલે ઠાવું ઠીક, આજ હા ટેકેરે સુવિવેકે, સુજશ તે સુખ વરેજી. ઈત્યાદિ ગાથાઓથી તેમની સત્યવાણી બોલવાની તથા મનુષ્ય સત્ય બોલે તે તરફ કેટલી બધી રૂચી હતી તે તેમનાં ઉપરનાં વાક્યોથી માલુમ પડે છે. શ્રીમદ્ ચેરીરૂપ પાપકર્મના ત્યાગ સંબંધી ઉત્તમ બોધ દે છે. અને મનુષ્યોને ચેરીના પાપકર્મથી પાછા હઠાવવા શુભ પ્રયત્ન કરે છે. મહાત્માઓના ઉપદેશથી ચોરીને નિષેધ. મનુષ્યો ચોરી કર્મને ત્યાગ કરે છે, તેથી મનુષ્યને અને રાજાને પણ “ શાન્તિ મળે છે. મુનિઓ ગામેગામ ફરીને ચેરી નહિ કરવાનો ઉપદેશ દે છે તેથી મુનિઓ જગતમાં પૂજ્યતાને પાત્ર ઠરે છે. બાલ્યાવસ્થાથી ચોરી કરવાની ટેવ પડે છે અને તે ઉમર વધતાં વૃદ્ધિ પામે છે, ઉપાધ્યાય સંબંધી કહે છે કે – ચેર તે પ્રાયે દરિદ્રી હુયે, ચોરીથી હો ધન ન કરે ને ટકે; ચોરને કેય પણ નહિ, પ્રાય ભૂખ્યું હે રહે ચોરનું પેટ કે. ચોરી. ૨ જિમ જલમાંહિ નાખીઓ, તેલ આવે હો જલમાં અયગોલકે; ચોર કઠોર કરમ કરી, જાયે નરકે હે તિમ નિપટ નિટોલકે. ચેરી. ૩ નાડું પડયું વળી વિસર્યું, રહ્યું રાખ્યું હે થાપણ કરી છે કે, તણ તુ સત્ર ન લીજીએ, અણદીધું હે કિહાં કોઇનું જેહ કે. ચેરી. ૪ બહાચર્યને ઉપદેશ. મહાવર્કને ત્યાગ કરવા સંબંધી શ્રીમદ્ નીચે પ્રમાણે ઉપદેશ આપે છે – चतुर्थ अब्रह्मचर्य पापस्थानक सजाय. પાપસ્થાનક ચોથું વઈએ, દુર્ગતિ મૂલ અખંભ; જગ સવિ મુક્યું છે એહમાં, છડે તેહ અચંભ. રૂડું લાગેરે એ પૂરે, પરિણામે અતિ ક્રૂર; કુલ કિંપાકના સારિખું, વરજે સજજન દૂર પાપ. ૨ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org { ૨૪ અધર વિદ્રુમ સ્મિત ફૂલડાં, કુચલ કઠીન વિશાલ; રામા દેખી ન રાચીએ, એ વિષવેલી રસાલ. પ્રબલ જ્વલિત અયપુતલી, આલિંગન ભલું તત; નરક દુઆર નિતખિની, જ્વત સેવન એ દુરંત દાવાનલ ગુણુ વન તણા, કુલમથી સૂર્યક એહ; રાજધાની માહરાયની, પાતક કાનન મેહ પ્રભુતાએ હરિ સારિખા, રૂપે મદ્દન અવતાર; સીતાયેરે રાવણ યથા, છંડા તુમે નરનાર. દશશિર રણમાંહે રાલિયાં, રાવણ વિવશ અખબ, રામે ન્યાયેરે આપણા, રાપ્યા જગ જય થંભ. પાપ બધાએરે અતિ ધણાં, સુકૃત સકલ ક્ષય જાય, અબ્રહ્મચારિનું ચિંતવ્યું, કદીય સળ નિવૅ થાય. મંત્રક્ળે જગ જ વધે, દેવ કરેરે સાનિધ્ય, બ્રહ્મચર્ય ધરે જે ના, તે પામે નવનિધ. શેઠ સુદર્શનને ટળી, શૂળી સિંહાસન હોય, ગુણ ગાયે ગગનેરે દેવતા, મહિમા શીયળને જોય. મૂળ ચારિત્રનું એ ભલું, સમતિ વૃદ્ધિ નિદાન, શીળ સલિલ ધરે જિંકે, તસ હાય સુજસ વખાણુ, Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only પાપ. ૩ પાપ. પાપ. પાપ. પાપ. ૪ ૫ ' ७ પાપ. ८ પાપ. ટ પાપ. ૧૦ પાપ. ૧૧ શ્રીમદ્ ઉપાધ્યાયજી ખાલ્યાવસ્થાથી બ્રહ્મચારી હતા. બ્રહ્મચર્ય પાળવાથી થતા ગુણે ના તેમણે અનુભવ કર્યા હતા તેથી તે મહાપુરૂષ ખરેખર વ્યભિચાર આદિ દોષોથી થતા મુકાયદાને વર્ણવી લેાકેાને બ્રહ્મચર્ય તરફ આકષઁ છે. ગૃહસ્થાવાસમાં પુરૂષ ખરેખર પરસ્ત્રી કામી થઈ ને તથા લપટ થઈ ને બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થાય છે, તેમજ સ્ત્રીએ પરપુરૂષથી લપટ થઈને બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થાય છે. શીયળ અથવા બ્રહ્મચર્યવ્રત પાળવાથી અનેક પ્રકારનાં પાપકમાંથી મનુષ્ય દૂર રહે છે. વ્યભિચાર આદિ અબ્રહ્મચર્યથી મનુષ્યા દુર્ગતિમાં પ્રવેશ કરે છે. કામના વિષયમાં જગત્ મુંઝાયું છે. જે મનુષ્ય ખરેખર કામને જીતે છે તેજ ભીષ્મપિતામહની પેઠે જગમાં પેાતાની કીર્ત્તિ અમર કરે છે. કામાસક્તિ ધારણ કરનારાએ આત્માની રાક્તિને પગતળે કચરી દે છે, અને દુર્ગુણાના પાસમાં પક્ષીની પેઠે ક્રૂસાય છે. ઉપરની સાયમાં ઉપાધ્યાયે જેવું વર્ણવ્યું છે તે પ્રમાણે વ્યભિચારી પુરૂષ વા સ્ત્રીના હાલ થાય છે. પરસ્ત્રીના રાગથી રાવણ સરખા રાજાની પણ દુર્દશા થઇ તે અન્યનું શું કહેવું? અન્નહાર્યે ખરેખર મેાહનૃપતિની રાજધાની છે અને પાપરૂપ વનને ખીલવવાને માટે ા મેધ સમાન છે. જેણે જગતના ગુરૂ બનીને જગત્ત્ને બ્રહ્મચર્યના માર્ગમાં દેરવવું હોય તેણે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવુ જોઇએ. કામવિષય લંપટી કુગુરૂએ પત્થરની નાત્ર સમાન છે. પરસ્ત્રીના માહથી આર્યભૂમિના નૃપતિઓની દુર્દશા થઈ છે. પરસ્ત્રીના માહથી ગુર્જર દેશના રાજા કરણઘેલાએ ગુર્જર દેશને સદાને માટે પરતંત્ર કર્યાં, અને તેની ભૂરી દશા થઇ. દ્રૌપદીની લાજ લૂટવાને તત્પર ચએલા કૈારવાના પાપથી પાંડવાએ યુદ્ધના નિશ્ચય કર્યાં અને તેથી દેશની અને મનુષ્યાની દુર્દશા થઈ. પરસ્ત્રીના માહથી સિદ્ધરાજ જયસિંહે ચન્દ્રસમાન ઉજ્વલ એવી પેાતાની કીર્તિમાં ડાધ લગાડયો. પરસ્ત્રી લ’પટત્વદોષથી કેટલાક રાઠોડા રજપુતાની પડતીમાં કારણભૂત થઈ પડયા. પરીહરણુ, Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરસ્ત્રી લંપટપણુના દોષથી કેટલાક મુસલમાન બાદશાહોએ હિંદુસ્થાનમાં ઘરયુદ્ધ કરીને હજારો મનુષ્યોના પ્રાણ લઈને દેશમાં અશાંતિ ફેલાવીને ભારતભૂમિને અવનતિએ પહોંચાડી. સ્ત્રીઓના મોહમાં ફસાવાથી મનુષ્યો કામવાસન્સને આધીન થઈને વિવેકને ત્યાગ કરીને દુર્ગુણમાર્ગમાં ચાલે છે. ધર્મગુરૂઓ સંબંધી વિચાર કરતાં પણ જણાય છે કે જે જે ધર્મગુરૂઓ બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થઈને કામના તાબે થયા છે તેઓએ પિતાની અને પિતાના ધર્મની અવનતિ કરી છે. જે ધર્મગુરૂઓ કામના આધીન થઈને લલનાના દાસ બને છે, તેઓ પોતે તરી શક્તા નથી અને અન્ય મનુષ્યોને પણ તારવાને શક્તિવાન બની શકતા નથી. ધર્મ ગુરૂઓ બ્રહ્મચર્યને ધારણ કરી પોતાની દેશની અને ધર્મ માર્ગની ઉન્નતિ કરી શકે છે. ગૃહસ્થ દશામાં વીસ વર્ષ પર્યત બ્રહ્મચર્ય પાળી શકાય એવાં ગુરૂકૂળ સ્થાપન કરીને ઉછરતા બાળકોને કેળવીને બ્રહ્મચારી બનાવવા જોઈએ અને કામને તાબે કરી શકે એવા ઉપાયો યોજવામાં આવશે તો ધર્મની ઉન્નતિ થઈ શકશે. શ્રીમદ કોઇ નામના દેવને ભાગવામાં પણ સારો ઉપદેશ આપે છે. ક્રોધથી જ્ઞાનને રિશ થાય છે. ક્રોધી મનુષ્યના હૃદયમાં સત્યજ્ઞાન સુરતું નથી અને તે ક્રોધાવેશે અનેક પ્રકારનાં પાપકર્મ કરે છે. સંયમનો ઘાત કરનાર ઉપદેશ. ક્રોધ છે. પૂર્વ કોટિ વ પર્યત સંયમ પાળ્યું હોય છે તો પણ ક્રોધથી બે ઘડીમાં તેને નાશ થાય છે. ક્રોધરૂપ અગ્નિ જેના હૃદયમાં ઉત્પન્ન થાય છે તેને પણ બાળે છે અને પ્રાયઃ અન્ય મનુષ્યોના સગુણોને પણ સામગ્રી પામીને બાળે છે. ઇત્યાદિ બાબતને શ્રીમદ્ નીચેની સજાથી કયે છે – ધ તે બોધ નિરોધ છે, કેધ તે સંયમ ઘાતીરે; ક્રોધ તે નરકનું બારણું, ધ દુરિત પક્ષપાતીરે. પાપ. ૧. પા૫ સ્થાનક છ પરિહરો, મન ધરી ઉત્તમ ખેતીરે; કે, ભુજંગની જાંગુલી, એહ કહી જયવંતીરે. પાપ. ૨. પૂરવ કેડી ચરણ ગુણે, ભા છે આતમ જેણેરે; ક્રોધ વિવશ હુતા દેય ઘડી, હારે સવિફળ તેણેરે. પા૫ . અને આશ્રમ આપણે, ભજન અન્યને દાહરે; ક્રોધ કૃશાનું સમાન છે, કાલે પ્રથમ પ્રવાહેરે. પાપ. ૪. ક્રોધ દોષ ત્યાગવા સંબંધી આ પ્રમાણે સર્જાયનું ઉલલેખન કરીને ઉપાધ્યાયે અહ. કારનો ત્યાગ કરવા સંબંધી પણ ઉત્તમ ઉપદેશ દીધો છે. કar, અહંકાર ત્યાગને ઉપદેશ. તપમ, રું , સત્તામક આદિ અહંકારના વશ થઈને મનુષ્યો આત્માની ઉન્નતિમાં પિતાના હાથે વિદને નાખે છે. અહંકારને જીતવો એ કંઈ સામાન્ય કાર્ય નથી. માનના ત્યાગ સંબંધી ઉપાધ્યાયે બહુ સારો બોધ આપ્યો છે – માને રાજ્ય ખોયું લંકાનું રાવણે, નરનું માન હરે હરિ આવી રાવણે, લિભદ્ર શ્રતમદથી પામ્યા વિકાર એ, માને છવને આવે નરક અધિકાર એ. માને. ૪, વિનય શ્રુત તપશીલ ત્રિવર્ગ હણે સંવે, માને તે જ્ઞાન ભંજક હેય ભ ભવે, લુપક છેક વિવેક નયને માન છે, એને છોડે તાસ ન દુઃખ રહે છે. માને. ૫. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૬ ] કર આગ કા કપટ અર્થાત માયાના ત્યાગ સંબંધી શ્રીમદ સારો બોધ આપે છે તે પૈકી થોડી ગાથાઓ નીચે લખવામાં આવે છે - પા૫સ્થાનક કહ્યું આઠમું, સુણે સત્તાજી, છેડે માયા મૂલ, ગુણવંતાજી. કષ્ટ કરે વ્રત આદરે, સુણો સન્તા, માયાએ તે પ્રતિકૂળ, ગુણવંતાજી. નગન વાસ ઉપાસીયા, સુણે સન્તાજી, શીથ લીએ કૃશ અન્ન, ગુણવંતાજી. ગર્ભ અનંતા પામશે, સુણો સન્તાજી; જે છે માયા મન, ગુણુતાછ. કેશ લોચ બલ ધારણા, સુણે સંતાજી; ભૂમી શયા વ્રત યાગ, ગુણવંતાજી. સુકર સકલ છે સાધુને, સુણો સન્તા; દુષ્કર માયા ત્યાગ, ગુણવંતાજી. કપટ યા ભાયાથી મનુષ્ય ઉચ્ચ કોટી પર આવી શકતા નથી. તપ, જપ, પ્રભુભજન, વગેરે કરવામાં આવે તે પણ જેના હૃદયમાં કપટ છે તેનું કલ્યાણ થઈ શકતું નથી. ગ્રહ વા ત્યાગીઓને કપટને ત્યાગ કરવો દુર્લભ છે. અનેક પ્રકારની સ્વાર્થી આશાઓને તાબે થઈ મનુષ્ય કપટ કરે છે, પણ તેથી તેઓ અજ્ઞાનરૂપી અંધકારમાં પ્રવેશ કરે છે. ઉત્તમ મનુષ્પો મહાન લાભને માટે પણ કપટ કરતા નથી, જેના હૃદયમાં કપટ છે તેનાથી પરમાત્મા દૂર હોય છે. કપટી મનુષ્ય ખરેખર વિશ્વાસ ઘાત કરે છે, અને પમાણિકતારૂપે કલ્પવૃક્ષને મૂળમાંથી છેદી નાખે છે. પૂર્વે આર્યાવર્તમાં સરલ મનુષ્ય ઘણુ હતા. તેથી દેવભૂમીની પેઠે આયાવર્તની સર્વત્ર કીર્તિ પ્રસરી હતી. “ખાડો ખોદે તે પડે” તેની પેઠે કપટી મનુષ્ય અને પિતાને નાશ પિતાના હાથે કરે છે. ખારી ભૂમિમાં જેમ વનસ્પતિ ઉગી નીકળતી નથી તેમ કપટીના હૃદયમાં ધર્મબીજ પણ ઉગી નીકળતું નથી. કપટના પ્રપંચને નાશ કરીને મનુષ્યોને સરલ બનાવવા ઉપાધ્યાયજીએ શુભોપદેશ દીધો છે તેની કિંમ્મત ઉત્તમ વાચકે સ્વયમેવ કરી લેશે. . લોભ અને રાગને માટે પણ શ્રીમદે ઉત્તમ આશયોથી સજજાઓ લખી છે. દેષ દોષને નાશ કરવા માટે ઉપાધ્યાયજીના હૃદયમાં જે પ્રવાહ વહ્યા છે તે નીચે લખવામાં આવે છે. ત્યાગને ઉપદેશ. ષ પાનકા. द्वेष न धरिये लालन देष न धरिये, द्वेष तज्वाथी लालन शिवमुख परिये लालन. शिवा। पापस्थानक ए अग्यारमुं कूडं, द्वेष रहित होय चित्तसवि रुडुं. चित्त ॥१॥ ચરણકરણ ગુણ બની ચિત્રશાલી, દ્વેષ ધૂમે હેય તે સવીકાલી. લાલન. હે. ૨ દેષ બેતાલીશ શુધ આહારી, ધૂમ્ર દોષે હેય પ્રબલ વિકારી. લાલન. પ્ર. ૩ ઉગ્ર વિહારને તપ જપ કિરિયા, કરતાં જ તે ભવમાંહિ ફરિયા. લોલન. ભ. ૪ યોગનું, અંગ અષ છે પહેલું, સાધન સવિ લહે તેહથી વહેલું. લાલન. તે. ૫ નિર્ગુણને ગુણવંત ન જાણે, ગુણવંતને ગુણ છેષમાં તાણે લાલન છે. ૬ For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭ ] આપ ગુણીને વલી ગુણ રાગી, જગમાંહે તેહની કીરતિ જાગી. લાલન. ક. ૧૭ રાગ ધરી જે જિહાં ગુણ લહિયે, નિર્ગુણ ઉપરે સમચિત્ત રહિયે. લાલન. સ. ૮ ભવતિથિ ચિંતન સુજસ વિલાસે, ઉત્તમના ગુણ એમ પ્રકાશે. લાલન. એમ. ૯ દેવનું સ્વરૂપ અને દેવથી થતી હાનિનું સ્વરૂપ શ્રીમદે સારી રીતે પ્રકામ્યું છે. મોટા મોટા જ્ઞાની મુનિવરો પણ દેષ દોષે અન્યોના સદ્ગણોને દેખી શકતા નથી. જેના હૃદયમાં દ્વેષ નથી તે પ્રભુના માર્ગમાં આવે છે. દેશને ત્યાગ કર્યા વિના કોઈ પણ મનુષ્ય ધર્મના પગથીયાપર પાદ મૂકી શકતો નથી. નિર્ગુણ મનુષ્ય ગુણવંતના ગુણોને જાણી શકતા નથી. ઉલટા ગુણવંતના ગુણોને દેષથી તાણે છે, અને ગુણોને અવગુણ રૂપે બતાવવા પ્રયતન કરે છે. જે મનુષ્યને પોતાના સદ્દગુણ પર વિશ્વાસ નથી તે અપર દેષ કરે છે. હિન્દુસ્તાનની અને આર્યજનોની પાયમાલી કરાવનાર દેશ છે. દેષથી કોઈનું પણ સારું દેખી શકાતું નથી. અને પોતાનું શ્રેયઃ પણ કરી શકાતું નથી. શ્વાનોની પેઠે જે મનુષ્યોમાં દેષ રહ્યા કરે છે તેઓ તે દેશને, નાતને અને જાતને પણ ભય પેદા કરે છે. ધર્મની અનેક પ્રકારની ક્રિયાઓ કરનાર મનુષ્યના હદયને પણ દેવ છેડતો નથી. દેવથી જગતમાં મનુષ્યો અનેક પ્રકારનાં પાપ કરે છે. દેવી મનુષ્યના હૃદયમાં એક જાતનો આન્તરિક અગ્નિ સળગ્યા કરે છે, અને તેથી તે મનુષ્યોના પ્રાણ બાળીને ભસ્મ કરે છે. જગતમાંથી જે એક દેવ જતો રહે તે આ દુનિયા સ્વર્ગસમાન બની શકે. ઉપાધ્યાયજીના મનમાં દેશના ઉપર બહુ તિરસ્કાર હતો તેથી તેઓએ ઉપર પ્રમાણે લખ્યું છે. શ્રીમદ્ ઉપાધ્યાયજીએ નિન્દાને ત્યાગ કરવા સંબંધી મનુષ્યોને ઉત્તમ બોધ આપ્યો છે. તે નીચે લખવામાં આવે છે.. નિના ત્યાગ. સુંદર પાપસ્થાનક તજે સલામું, પરનિંદા અસરાલ હે; સુંદર નિન્દક જે મુખરી હુવે, તે ચોથે ચંડાલ હ. સુંદર જેહને નન્દાને ટાળ છે, તપકિરિયા તસ ફેક હો; સુંદર દેવ કિષિ તે ઉપજે, એ ફક્ત રેખા રેક હે. સુંદર ૨ સુંદર ક્રોધ અછરણ તપતણું, જ્ઞાન તણો અહંકાર હે; સુંદર પરનિન્દા કિરિયા તણે, વમન અજીરણ આહાર જે. સુંદર. ૩ સુંદર નિધાનો જેહ સ્વભાવ છે, તાસ કથન નવિ નન્દ હે; સુંદર નામ ધરી જે નિન્દા કરે, તે મહામતિ મન્દ હે. સુંદર. ૪ સુંદર રૂ૫ ન કોઈ ધારી, દાખિયે નિજ નિજ રંગ હે; સુંદર તેહમાં કાંઈ નિન્દા નહિ, બોલે બીજું અંગ છે. સુંદર. ૫ સુંદર એહ શિલી ઈમ કહે, ક્રોધ જુઓ જે ભાખે છે; સુંદર તે વચન નિન્દા તણું, દશવૈકાલીક સાખે હે. સુંદર દેષ નજરથી નિન્દા હુવે, ગુણ નજરે હુએ રાગ હે; સુંદર જગ સવિ ચાલે માદલ મઢા, સર્વગુણ વીતરાગ હે. સુંદર નિજ મુખ કનક કોલડે, નિન્દક પરિમલ લેઈ હે; સુંદર જે ઘણા પરગુણ ગ્રહે, સંત તે વિરલા કેઈ છે. સુંદર ૮ સુંદર ૭ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૮ ]. સુંદર પર પરિવાદ વ્યસન તજે, મ કરે નિજ ઉત્કર્ષ હે; સુંદર પાપકર્મ એમ સવિ ટલે, પામે શુભ જ હ હે. સુજ્ઞ વાચક! આ સજાયને ભાવાર્થ સુગમ હોવાથી સ્વયમેવ અવધી શકાશે. ઉપાધ્યાયે નિન્દા કરનારને ચેથા ચંડાળની ઉપમા આપી છે. નિન્દા ઉપર ઉપાધ્યાયને કેટલો બધે તિરસ્કાર હતો, તે તેમનાં વાક્યોથી જાણી શકાય છે. જેને નિન્દા કરવાની ટેવ પડી છે તેનું સાધુપણું, શ્રાવકપણું, મનુષ્યત્વ ને તપ, જપ, અને ક્રિયાઓ ફોક અર્થાત નિપ્પલ છે, નિન્દા કરનાર સાધુ તપસ્વિ હેડ જાતિના દેવતા તરીકે થાય છે. તપનું અઝરણુ ક્રોધ છે, જ્ઞાનનું ઝરણું અહંકાર છે, આહારનું અઝરણું વમન છે, અને ક્રિયાનું અજીરણ નિન્દા છે. ક્રિયા કરનારાઓમાં નિન્દાનો દોષ વિશેષતઃ દેખવામાં આવે છે. ધર્મની ક્રિયા કરનારા કેટલાક જૈને વા અન્ય ક્રિયાઓ કરીને નિન્દા દોષમાં ફસાય છે, અને તેથી તેઓ હૃદયની શુદ્ધિ કરવાને - ક્તિમાન થતા નથી. શ્રીમદ્ ઉપાધ્યાયજીએ ધર્મની ક્રિયા કરનારાઓને નિન્દા કરતાં દેખ્યા હશે તેથી ક્રિયાઓ કરનારમાં નિન્દા દોષ મોટા ભાગે રહે છે એમ લખ્યું છે. જેનોમાં હાલ પણ કેટલાક ક્રિયાનું અરણ નિન્દારૂપે બતાવી આપે છે. મૂઢ મનુષ્યોમાં નિન્દાને દોષ વધી પડેલો જોવામાં આવે છે. નામ દઈને કોઈની પણ નિન્દા ન કરવી જોઇએ. સુજ્ઞ મનુષ્પો પ્રાણને પણ નામ દઇને કોઇની નિન્દા કરતા નથી. દોષ દૃષ્ટિથી મનુષ્યોમાં નિન્દાની ટેવ વધે છે, અને ગુણાનુરાગ દ્રષ્ટિથી નિન્દાદેશને નાશ કરી શકાય છે. જગતમાં એક મનુષ્યમાં સર્વ પ્રકારના ગુણો હોતા નથી. કેઈનામાં સગુણો વિશેષ હોય છે અને દુર્ગુણો અલ્પ હેય છે. અને કોઇનામાં દુર્ગુણ ઘણું હોય છે અને ગુણો થોડા હોય છે. નિન્દા કરનાર મનુષ્ય દુજન તરીકે જગતમાં ગણાય છે. અને રાક્ષસ તરીકે જગતમાં સજજનોને ભય કરનાર થાય છે. નિન્દા કરનારે નિદાદોષનો ત્યાગ કરે એજ ઉપાધ્યાયજીના ઉપદેશને આશય છે. એ પ્રમાણે દેના ત્યાગ સંબંધી ઉપદેશ આપીને, મનુષ્યોને સગુણોના માર્ગ તરફ દોરનાર શ્રીમદ્દ આપણે જેટલો ઉપકાર માનીએ તેટલો અલ્પ છે. શ્રીમદ્દ ઉપાધ્યાયજી વસ્તુવર્ણન કરવામાં પણ સારી નિપુણતા ધરાવે છે. રાજાનું, નગ રનું, વા અમુક પદાર્થનું વર્ણન કરવામાં, તે કાળના કવિની શૈલીને વસ્તુવર્ણન શક્તિ. અંગીકાર કરીને, વસ્તુનું વર્ણન મનોરંજન થાય તેવી રીતે કરે છે. અઢારમા સૈકાના કવિરાજ પ્રેમાનંદની પેઠ, યશોવિજયજી પણ વસ્તુવર્ણન કરવામાં ઉત્તમ કવિની ગરજ પુરી પાડે છે. ઉપાધ્યાયકૃત વસ્તુવર્ણન વિષયની કેટલીક કડીઓ નીચે લખવામાં આવે છે. શ્રીપાલરાસ-ખંડ ત્રીજે-ઢાલ છઠ્ઠી. એક દિન એક પરદેશી, કહે કમરને અભુત ડામરે; સુણુ યોજન ત્રણસેં ઉપરે, છે નયર કંચનપુર નામરે. જુઓ જુઓ અરિજ અતિ ભલું. ૧ તિહાં વન છે રાજી, અરિકાલ સબલ કર વાલરે; તસ કંચનમાલા છે કામિની, માલતીમાલા સુકમાલ. જુઓ. ૨ તેને સુત ચારની ઉપરે, રૈલોક્ય સુંદરી નામ; પુત્રી છે વેદની ઉપરે, ઉપનિષદુ યથા અભિરામરે. જુઓ. ૩ For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જુઓ. ૭ જુઓ. ૮ રંભાદિક જે રમણી કરી, તે તે એહ ધોવાકર લેબોરે; વિધિને રચના બીજી તણું, એને જસ ઉલ્લેખરે. જુઓ. ૪ માગે નિરખે તેહને, બ્રહ્મદય અનુભવ હેયરે; સ્મર અય પૂરણ દર્શને, તેહને તુલ્ય નહિ કરે. જુઓ. ૫ નૃપે તસ વર સરિખે દેખવા, મંડપ સ્વયંવર કીધરે; મૂલ મંડપ થંભે પૂતલી, મણિ કંચનમય સુપ્રસિદ્ધરે. જુઓ. ૬ ચિહું પાસ વિમાણ વીસમી, સંચાતિ મંચની શ્રેણિરે; ગોરવ કારણ કણ રાશિ જે, ઝપી જે ગિરિવર તેણરે. તિહાં પ્રથમ પક્ષ આષાઢની, બીજે છે વરણ મુહુરે; શુભ બીજ ! બીજ તે કાલ છે, પુષ્યવંતને હેતુ આયત્તરે. એમ નિસુણી સોવન સાંકલું, કુંઅરે, તસ દીધું તાવ ધરે જઇને કુજા કૃતિ ધરી, તિહાં પહેતે હાર પ્રભાવ જુઓ હું મંડપે પસંતે વારી, પિલીયાને ભૂષણ દેઈરે; તિહાં પહેતા મણિમય પૂતલી, પાસે બેઠો સુખ સેરે. જુઓ. ૧૦ ખરદતે નાક તે નાનડું, હોઠ લાંબા ઉંચી પીઠરે; આંખ પીલી કેશ કાબરા, સ્થા ઉભે માંડવા હેડરે. જુઓ. ૧૧ નૃપ પૂછે કેઈ સોભાગિયા, વલી વાગીયા જાગીયા તેજરે; કહે કુણુ કારણ તમે આવિયા, કહે જિનું કારણ તમે હેજરે.. જુઓ. ૧૨ તેવ તે નરપતિ ખડખડ હસે, જુઓ જુઓ એ રૂપનિધાન; એહને જે વરશે સુંદરી, તેહનાં કાજ સયા વલ્યાં વાનરે. જુઓ. ૧૩ અણુ અવસરે નરપતિ કુંઅરી, વર અંબર શિબિકા રૂઢરે; જાણું મેં ચમકતી વીજલી, ગિરિ ઉપર જલધિ ગૂઢરે. જુઓ. ૧૪ મુત્તાહર હારે શોભતી, વરમાલા કર માંહે લેઇ રે; મૂલમંડપ આવી ગુરૂ કુંઅરને, સહસા શુચિરૂપ લઇરે. જુઓ. ૧૫ તે સહજ સ્વરૂપ વિભાવમાં, દેખે તે અનુભવ પોગરે; ઈણ વ્યતિ કરે તે હરખિત હુઈ કહે હુઓ મુજ ઈષ્ટ સંયોગરે. જુઓ. ૧૬ તસ દ્રષ્ટિ સરાગ વિલોકત, વિચૅ વિચે વામન રૂપરે; દાખે તે કુંવરી સુલ્લાહી, ઝરિપરિ પરખે કરી ચૂપરે. જુઓ. ૧૭ સાચિતે નટનાગર તણુ, બાજી વાજી ઠુતે જેમ રે; મન રાજી કાજી શું કરે, આ જીવિત એહશું પ્રેમરે. જુઓ. ૧૮ હવે વર્ણવે જે જે નૃપ પ્રત્યે, પ્રતીહારી કરી ગુણ રે; તે તે હિલે કુંઅરી દાખવી, વય રૂપને દેશના દોષરે. જુઓ, ૧૮ વરણવતાં જસ મુખ ઉજલું, તેલંતાં તેનું સામરે; પ્રતિહારી થાકી કુંઅરને, સા નિરખે રતિ અભિરામરે. જુઓ. ૨૦ છે મધુર યથોચિત શેલડી, દધિ મધ સાકર ને ઢાખરે; પણ જેહનું મન જહાં વેધિયું, તે મધુર ન બીજાં લાખશે. , જુઓ. ૨૧ For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ s ] ઈણ અવસરે થંભની પૂર્વલી મુખે અવતરી હારને દેવરે, કહે ગુણ, ગ્રાહક જો ચતુર છે, તેા વામનવર તતખેવરે. તે સુણિ વરીએ તે કુઅરીયે, ક્રાખે નિજ અતિહી કુરૂપરે; તે દેખી નિભ્રંસે કુખ્તને, તવ રૂડા રાણા ભૂપરે. ગુણુ અવગુણુ મુગ્ધા નવિ લડે, વરે મુખ્યતજી વર ભૂપરે; પશુ ત્યા રત્ન ન કુખ્તનું, ઉકરડે શાવર પરે. તજ માલ મરાલ અમે કહું, તું કણ છે અતિ વિકરાલરે; જો એન તજે તેા એ તાહરૂં, ગલે નાલ લૂણૅ કર વાતરે. તવ હસીય ભણે ઈસ્યું, તુમે જો નવ રિયા એણુરે; તા દુર્લીંગ સા મુલ કિસ્સું, રૂસા ન વિધીશું કેણુરે. પરસ્ત્રી અભિલાષના પાતકી, હવે મુઝ અસિધારા તિ; પામી શુદ્ધિ થાએ તમે સર્વે, દેખા મુઝ કેવા હત્થરે. ઇમ કંહે કુબ્જે વિક્રમ તિસ્યું, દાખ્યું જેણે નરપતિ નારે; ચિત્ત ચમક્યા ગગને દેવતા, તેણે સંતતિ કુસુમની બુકરે. હુ વજ્રસેન રાજા ખુશી, કહે બલપરે દાખવા રૂપરે; તેણે દાઝ્યું રૂપ સ્વભાવનું, પરાત્રે પુત્રી ભૂપરે. દીયા આવાસ ઉત્તંગ તે, તિહાં વિક્ષસે સુખ શ્રીપાલરે; નિજ તિલકસુંદરી નારીશું, જીમ કમલાનું ગોપાલર. ત્રીજે ખંડે પૂર્ણ થઈ, એ છઠ્ઠી ઢાલ રસાલરે; જસ ગાતાં શ્રી સિદ્ધચક્રના, હાય ઘર ઘર મગળ માળરે. પૃષ્ઠ ૧ થી પૃષ્ઠ ૭૦ સુધી અમદાવાદ મધ્યે ધી ડાયમંડ જ્યુમિલી પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યાં. For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir જુઓ. ૨૨ જુઓ. ૨૩ જુઓ, ૨૪ બ્રુ. ૨૫ જીએ. ૨૬ જુઓ. ૨૭ જી. ૨૮ બ્રુ. ૨૯ જુઓ, ૩૦ જુઓ, ૩૧ “ પ્રિન્ટિંગ પ્રેસમા Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ श्रीपाल रास. શ્રીમન્ની વીરરસ વર્ણનશક્તિ, (કડખાની દેશી.) ચંગરપુરંગ મંગલ હુઆ અતિઘણું, ભૂરિ રણુતૂર અવિદૂર વાજે; કેતુકલાખ દેખણ મલ્યા દેવતા, નાદ દંદુભિતણે ગગન ગાજે. ઉગ્રતા રણભૂમિ તિહાં શોધિ, રાધ કરી અવધિ શસ્ત્ર પૂજા; ઓધિ સુભ કુલવંશ શંસાકરી, યાધિમેં કવણુવિણ તુઝ દૂા. ચરચિયે ચારૂચંદન રસેં સુભટન, અરચિયૅ ચંપકૅ મુકટ સીસેં; સોહિયે હત્ય વરવીર વર્ષે તથા, કલ્પતરૂ પરિ બન્યા સુભટ દીસે. કઈ જનની કહે જનક મત લાજવે, કાઈ કહે મારું બિરૂદ રાખે; જનક પતિપુત્ર તિહું વીરજસ ઉજલા, સહિધન જગતમાં અણિય આખે. કોઈ રમણિ કહે હસિય તું સહિશકિમ, સમર કરવાલ શર કુંતધારા; નયનબાણે હો તુજ મેં વશકિ, તિહાંન ધીરજ રહ્યા કર વિચારી. કોઈ કહે માહો તું મોહ મત કરે, મરણજીવન તુજન પીઠ છાંડું; અધરસ અમૃત રસ દેય તુઝ સુલભ છે, જગત હેત હો અચળ ખાંડ.. ચ. ૬ ઈમ અધિક કૌતકે વીરરસ જાગો, લાગતે વચન હુઆ સુભટ તાતા; સૂરપણુ દર હુઈ તિમિર દલ ખંડવા, પૂર્વ દિશી દાખવે કિરણ રાતાં. રોપિરણુ થંભ સંરંભ કરી અતિઘણે, ઈદલ સુભટ તવ સબલ છે; ભૂમિનૅ ભાગતા જોઈ નિજાગતા, અમલ આરોગતા રણ મૂઝે. નીર જમતીર વરસે તદાયોધ ઘન, સંચરે બળ પરે ધવલ નેજા; ગાજદલ સાજ રૂતુ આઈ પાઉસ તણી, વીજછમ કુંત ચમકે સતેજા. લંડ બ્રહ્મડ શત ખંડ જે કરી શકે, ઉછલે તેહવા નાલ ગાલા; ' , વરસતા અગનિ રણ ગગન રોષે ભર્યા, માનું એ ચમતણું નયણુડલા. ચં. ૨૦ કેઈ છેદે શરે અરિતણું શિર સુભટ, આવતા કે અરિબાણ ઝાલે; કેઈ અસિછિન્ય કરકુંભ મુગતા ફલૅ, બ્રહ્મરથ વિહંગ મુખ ત્રાસ ઘાલે. ચં. ૧૧ મદ્ય રસ સદ્ય અનવદ્ય કવિ પદ્ય ભર, બંદિજન બિરૂદથી અધિક રસિયા; ખેજ અરિફાજની મેજધરિ નવિ કરે, ચમકભર ધમક દેઈ માંહિ ધસિયા. ચં. વ્યાલ વિકરાલ કરવાલ હત સુભટ શિર, વેગ ઉછલિત રવિ રાહુ માને; ધૂલિ ધરણી મિલત પગન ગંગા કમલ, કેટી અતરિત રથ રહત છાને. કેઈ ભટ ભારમરિ શીસ પરિહાર કરી, પણ રસિક અધિક જે કબંધે; પૂર્ણ સંકેત હિત હેત જય જય , નૃત્ય મનુ કરત સંગીત બદ્ધ. . ચં. ૧૪ ભૂરિ રણુતૂર પૂરે ગયણ ગડગડે, રથ સબલ શર ચકચૂર ભાજે; વીર હકાય ગય હય હુલે ચિહું દિશે, જે હવે શર તસ કોણ ગાજે. ચં. ૧૫ તેહ ખિણમાં હુઈ રણમલી ઘેરતર, રૂધિર કેમ કરી ભરી અંત પૂરી; ' પ્રીતિ હુઈ પૂર્ણ વ્યંતર તણું દેવને, સુભટને હોંશ નવ રહિ અધૂરી. , ચં. ૧૬ ચ ય. , ૧૩ For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચં. ૧૭ ચં, ૧૮ ચું, ૧૮ સં. ૨૦ ચં. ૨૧ ચરિ, ૨ દેખિ શ્રીપાલ ભટ ભાંજિયું સૈન્ય નિજ, ઉઠવે તવ અછત સેન રાજા; નામ મુજ રાખવો જે ફરિ દાખવો, હા સુભટ વિમલ કુલ તેજ તાજા. તે ઈમ બૂજત સિન્ય સજી જૂઝ, વીટિયે જત્તિ સયસાત રા; તે વદે નૃપતિ અભિમાન ત્યજી હજીય તું, પ્રણમી શ્રીપાલ તિહાં અંહ જાણે. માન ધન જાસ માને ન તે હિત વચન, તેહશું છૂઝત નવય થાંક; બાંધિયે પાડિ કરી તેહ સત સંય ભટે, આ શ્રીપાલ જસ પ્રગટ વાકે. પાય શ્રીપાળને આણિયો તેહ નૃપ, તેણે છોડાવિયો ઉચિત જાણી; ભૂમિ સુખ ભંગ તાત મત ખેદ કરી, વદત શ્રી પાલ અમ મધુર વાણી. ખંડ એથે સુઈ ઢાલ થી ભલી, પૂર્ણ કડખા તણી એક દેશી; જેહ ગાવે સુજસ એમ નવ પદ તણે તે લહે રૂદ્ધ સંવ યુદ્ધ લશી. જંબુસ્વામિના રાસમાંથી, રાજગૃહ નગરવર્ણન. હરે રાજગૃહ નગર છે, સકલ નગર શિણગાર; ઉજવલ જિન ગૃહ મંડલી, છતાં હિમગિાર અનુકારરે. ચરિત્ર સુણ ગુણવંતનું, પવિત્ર હાથે જિમ કાનરે; ચિત્ત ચમકે આ ચાતુરી, વાધે મતિ વળે વાનર. જિહાં ઇન ચયમાં ધુપના, દેખી મ અગાસીરે; મઈલ ગજિત ધન બ્રમે, શિખી નિત્ય નૃત્ય ઉલ્લાસરે. જેહમાં સધ ફટિક શુતિ, છબી મરકતની અલાધીરે; માનું ગંગાએ આવી ઝીલવા, યમુના રવિ અંક દાધીરે. જેને હરવી માનુજલ નિધિ, દુઃખભર લંકા કંપાવીર; મુખ નવિ દાખે અમરાવતી, અલકા નામેજ ચાવીરે. રાજ્ય કરે તિલાં નરપતી, શ્રેણીક કસગુણ : ઇન ભુવનમાંહે વીસ્તરી, પાવન જેવ ત્રીવેણીરે. જેહને તેજે પરાભવ્ય, ભાનુ ભમ માનુ ગગનેરે; ઉણુ હુઆ તસ કીરણ તે, તાસ અમર ને અગ્નિ. તાસ સભામાંહે શેભ, રૂષભદત્ત દુઓ શેઠેર; ધનદત્ત તેહજ ધનપતિ, બીને કુબેર તે હેડરે. પંથ તરફળ જળસર પરે, તસધન સહીત આર. જેહયું સુરત તાળીઓ ઉચા ગયે લધુ ભારે, ઇદ તે જેહને નિત્ય રહે, કર અન્ને સતકરીરે; ચંદ તે સકળ કળા વર્યો, પદવી તસ સચિવ માટીર. ધારિણી સદ્ધર્મ ચારિણી, ચિત્ત તારણ હુઈ તાસરે; કારણું સુખદુઃખ વારિણી, મનોહારિણી સુવિલાસરે. રૂપે તે રંભ કરાવતી, ભાવતી ચિત ન વણરે; સુલલિત શીલ સહામણી, સહજ સલુણનેડાં નયણાં. મિલિત રહે નખમાંસ જળ્યું, તે દંપતી સનેણેરે, - ૨. ૧૦ ચ. ૧૧ ૨. ૧૨ For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨. ૧૩ * નવ નવ રંગભર રમે, એકજ જીવ હોય દેહરે. એક દીન ધારિણી ચીત, સુતવિણો જયવાર રે, રચે હૃદય જસ સુત અમી, તેનો ધન્ય અવતારરે. ચિંતાએ તેણે હુઈ દુર્બળી, નિબંધે પ્રિય પુછીરે, તેહ ચિંતા પ્રિય મન દવે, પણ નવી હોય તે ઓછીરે. ચ. ૧૫ એહ ચિત્ત દુઃખને વિચારવા, શેઠ ભારે તે પહુ તારે, વાયુ આરહી ગગને ચડ્યા, રથ દેશે મૃગ બીહતા. ચ. ૧૬ ગિરિ પ્રિય હસ્ત આલંબને, ધારણિ ચઢીય લેભારે, અંગુલીએ કરી દાખવે, પ્રિય ઉપવન તણી શોભારે. ચ. ૧૭ એહ બીજો રડી ફળનમી, દાડિમ રાતે ક્લેરે; મદ નવી શિખે હૃદયે ગડે, જગત્રને માનું અમુલેરે. ચ. ૧૮ એ સહકારની મંજરી, કોકિલ કલરવ ગુરૂણીરે; વિકસિત એહ કુસુમતા, માનહસિત તરુપરણિરે. ચ. ૧૯ જખુ કદંબ પ્રિયાળ, તાલ તમાલ વિશાળરે, જાઈ જુઈ મચકુંદએ, કંદ એ હર્ષના ગાળા. ચ ૨૦ મોટા એ દાક્ષના માંડવી, સુડલા અડલા આવે. મધુર એ મધુકર રણઝણે, સ્વાગત માનુ જણાવે; ચ. ૨૧ શ્રાદ્ધ યશમિત્ર દેખાએ, રૂપભે તીહાં સિદ્ધ પત્રારે; જાશે હિાં પુછયું તવ કહે, ઈહાં સે હમ છે પવિત્ર રે. ચ. ૨૨ આવો તે થાવ અગ્રેસરી, વંદનનો ધરો ભારે; દંપતિ તેહ સાથે ચાલ્યા, દીઠ મુનિ સુભારે. ૨. ૨૩ ક્રોધજળ ન સમજલ ધરૂ, માન મહાતરૂ હસ્તિરે, દંભ ઉરગ વિષે જાંગુલી, લાભ સમુદ્ર અગસ્તિરે. ચ. ૨૪ ઈદ્રિય સકળને વશ કર્યો, વરા કર્યો મનનો સંચારે, આતમ ધ્યાનમાં ઝીલતા, પામ્યા ભવતણે મારે. ચ. ૨૫ તેની દેશના સાંભળી, સિદ્ધ જબુરૂપ પુછેરે, ધારિણિ પણ અવસર લહી, કહે મુજસુત છે કે નવી છેરે. ચ. ૨૬ સાવદ્ય મુનિને નવી પુછીએ, સિદ્ધ કહે જંબુ નામરે, એ અવસર પુછયે સુત હોશે, સિંહ સ્વમ સુરધામિરે. ચ. ર૭) ધારિણિ કહે જમ્મુ દેવતા, ઉદ્દેશે તો હું કરશું, આંબલ ઇગો અઠારા, ઈમ મન વંછીત વરશુરે. હવે મુનિ વંદીને દંપત્તિ, આવ્યા નીજ ઘર બારે, સિંહ સ્વમ દેખે અન્યદા, ધારિણિ ચિત્ત ઉરેરે. કું વિદ્યુમ્ભાળી અવતર્યો, દેહદ હુઆ શુભ પુર્યારિ, સમગ્ર પુણે સુત જેનીઆ, સુજસ વિલાસ પરારે.. For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ જબુસ્વામી દીક્ષા લેવા નીકળે છે તે વખતનું વર્ણન નીચે પ્રમાણે. ( ઢાળ, તુજબાવનીની ) એ દેશી. શુભતીરથ ઉદકે સ્નાન કરી મનેાહાર, અંગરાગતે કીધા બાવના ચંદનસાર. ચિત્તમાહી અણુમાન્ય શુકલધ્યાનહું ભૂર, બહિર આવી લાગ્યું ઉજ્વલ માનુ કપૂર. મણિકંચન ભૂષણ સખલ ઝળાહળãજ, સાહેતનુ પેર્યો હઈડે હાર સહેજ; ૧ સર્વાંગ અલંકૃત કલ્પવૃક્ષ પરે છાજે, મનમાં નિરાગિ પણ એ કલ્પ ન ભાજે. વરદેવ અનાદ્રત સાનિધ્ય પુરણહાર, શણધારે સળે પુરણ જમ્મુ કુમાર, શિરછત્ર વિરાજે રજનીકર અનુકાર, બિહુ પાસે લટકે ચામર ચાંચળ ચ્યાર. બહુમૂલ રતનમય મંગળરંગ અભંગ, શિખિકા આરેાડે જેમ મૃગપતિ ગિરિશૃંગ, દાન બહુ વિધદીજે કીજે સાલ મ ંડાણુ, પંચ શબ્દાવાજે ગાજે ઢેલ નિશાન. ભુંગળ ભેરી ને ફેરીવાજે વંશ ને વીણા, તાલાઁવલ કંસાલને નાદે સુરપણ લીણા, સરલી સરાઇ ચહુચડુ ચિહું દિશીચાવી, ગુહુમલ વલ શ્રોમડલે છખી ફાવી તત થાથા થઇ થેઈ યુગન યુગન નાચે, સુદ્ધાંત સંગીતે પગપગ નવરસ માર્ચ, બિરૂદાવલી મેાલે ગુણ અવદાતે ભાટ, જયજય સ ુ મેાલે મલીયા લેકના ઠાઠ. માર્ગે તેજી તુર ંગમ કંચન જડીત પલાણ, ઐરાકી આરથી કમેાા કેકાણુ, તુરકી ખુરાસાણી પાણીપથા નવરંગ, કાશ્મીરી અનુપમ પંચ ભદ્ર અતિ ચગ. મદ્ ઝરતા કુંજર જાણેસ નિર્જર શલ, અંબર લાગી અબડી સુરગજશ્યુ કરે મેળ, ધવલ ધારી ખેતરીયા રથની કીધી તૈયારી, શણગાર્યાં સામેલા ધવલ મંગલ દીએ નારી. ૮ ગાય ગીત સુહાગણ પહેરી નવલા વેશ, મદમુદિત હુઆ સવી ગામ અને સન્નિવેશ, કે ચઢયારે સુખાસન કેઇ ચઢયા ચકડેાળ, અતિ ચતુર વિચક્ષણ કરે ઘણા રંગરેાળ. અષ્ટ મોંગલ ચાલે આગે વળી ચાલુકાર, અસિસ્ક્રુત Øક ગ્રહ નકા રતિકાર, તિલ ન:ખ્યા ન તળે આવે તિમ હુઆ પંથ, ધરણીના કણ પણ ન રહ્યા કોઇ અપથ. ૧૦ ઉત્સવ જુએ નરનારી બારી ચઢી ચાબારી, વ્યાકુળ થઇ વાદિત્ર શબ્દ સુણી સવી નારી, તુર દૂગ્ધામાતા કલિકજલ સિંદુર, ષટ હાએ વલ્લભ સ્ત્રીને સહજસત્તુર. ૧૧ ગાજા વાજા સુણીને અર્ધ તિલક કરી એક, અર્ધોજન ગ એક જેવા ચાલી છેક, એક ઉર પહેરે એકજ ચરણ પખાલે, અરધી કંચુકી પહેરી જેવા કેઇક ચાલે. ધસમસતી કાઇક કજજલ ગલ્લે ઘાલે, કસ્તુરી લાચન વતી આવી ચાલે, ખાવના ચંદન રસ પાય લગાડે ખાલા, અળતા હ્રદય સ્થલે લાહી કરે ચકચાળા. કટિમેખલ કૐ ધાલી ઉતાવળી દેડે, એકહાર એકાવળી શેણી તટે નિજ જોડે, ભુજવલ્લિ નેપુર કોંકણુ ધાલે પાયે, પહેરણ એડઝુના વસ્ત્ર વિપર્યય થાયે. ઢળતા ઘીના લાડુ આ મુકે તે ગાડુ આગે, લાડુ આસમ નારીને લેવાના રસ જાગે, બાળ રેાતાં મુક મારગે પરનાં બાળ, રેતાંનિજ બાળક ભ્રાન્તિ લીએ સુકુમાલ. પરિધાન શિથિલ હુએ ગટ બંધન ન કરાયે, વાયુવેગે મસ્તક એઢણુ ઉડી જાયે, ઇમ જોતાં વધુજન હુએ કુમારી રૂપ, કૈāતુર્કીને પણ તવ કેતુક લાગ્યું અનુપ, ઇમ કૈાતુક ઉત્સવે ઉપવને કુમાર, થાય જય જય નંદા જય જય ભદ્દા ઉચ્ચાર; શિબિકાથી ઉત્તરે માનુ સંસારથી તેહ, ગુરૂ સ્વામી સધર્મ વંદે ગુજસ સનેહ. યાદિ. For Private And Personal Use Only ર ૩ ૪ ૫ ; B ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ સમુદ્ર વહાણ સંવાદમાં, સમુદ્ર અને વહાણના સંવાદનું, ગુણદેવ તરીકે સારી રીતે વર્ણને કર્યું છે. વસ્તુવર્ણનશક્તિ ખરેખર ઉપાધ્યાયજીની ઉત્તમ હતી, એમ વાચકે સ્વયમેવ વિચારી" શકશે. ઉપાધ્યાયજીના વખતમાં યતિયોના શિથીલપણુથી સંવેગી મુનિમાર્ગ, ઉત્પન્ન થવાથી તથા સ્થાનકવાસી વગેરેની ચર્ચાથી અનેક પ્રકારના ધર્મશાસ્ત્ર સંબંધી ગ્રન્થ લખવાની આ વશ્યકતા હતી તેથી તેઓએ ચરિત્રો લખવામાં પોતાનું જીવન ઘણું લંબાવ્યું નથી–શ્રીપાલ અને જંબુસ્વામીન રાસથી ચરિત્ર સંબંધી પદ્યરચનામાં કવિતાશક્તિ ઘણી હતી તેનો ખ્યાલ કરી શકાય છે. શ્રીમદ ઉપાધ્યાયનો અધ્યાત્મજ્ઞાનપર બહુ પ્રેમ હતો. અધ્યાત્મજ્ઞાનમાં તે બહુ ઉંડા શ્રીમદનો અધ્યાત્મ ઉતર્યા હતા. આમ તેમના બનાવેલા અધ્યામિક ગ્રન્થથી સિદ્ધ થાય જ્ઞાનમાં પ્રેમ અને છે. તેમનાં નીચેનાં વાકયોથી તેઓ ઉત્તમ અધ્યાત્મજ્ઞાની હતા એમ તેમનું પાંડિત્ય. વાચકોને જણાશે. આતમજ્ઞાને જેહનું રે, ચિત્ત ચોકસ ઠહરાત; તેને દુઃખ કહ્યું નહી રે, બીજાના દીન દુઃખી જાતરે.– પત્ર—૬૧ જબુરાસ. આતમજ્ઞાને મગન જે, તે સવિ પુગલનો ખેલ; ઈન્દ્રજાલ કરી લેખવે, ન મલે તિહાં દેઈ મન મેલરે. ન, સં. ૩e જાણ્યો ધ્યાયો આતમા, આવરણ રહિત હોય સિદ્ધરે; આતમજ્ઞાન તે દુઃખ હરે, હિજ શિવહેતુ પ્રસિદ્ધરે. એ. સં. ૪૦ શ્રીપાલરાસ. પત્ર. ૧૫૬ અરિહંત પદ યાતો થકો, દબૂત ગુણપજજાય; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય. વીર જીનેશ્વર ઉપદિશે, સાંભળજો ચિત્ત લાઇરે; આતમ ધ્યાને આતમાં, રૂદ્ધિ મળે સવિ આઈરે. વીર. ૧ રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણું નાણુરે; તે યાતાં નિજ આતમા, હવે સિદ્ધ ગુણખાણુંરે. વીર. ૨ યાતાં આચારજ ભલા, મહા મંત્ર શુભ ધ્યાની પંચ પ્રસ્થાને આતમાં, આચરજ હોય પ્રાણરે. નય સજજાયે રત સદા, દ્વાદશ અંગને ધ્યાતા; ઉપાધ્યાય તે આતમા, જગ બંધવ જગ ભ્રાતારે. અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ શોચેરે; સાધુ સુધા તે આતમાં, શું મુંડે શું લાગેરે. વીર. ૫ સમ સંવેગાદિક ગુણા, ક્ષય ઉપશમ જે આવે: દર્શન તેહજ આતમાં, શું હોય નામ ધરાવેરે. જ્ઞાનાવરણી જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય; તો હોય એજ આતમા, જ્ઞાન અબોધતા જાય. જાણો ચારિત્ર તે આતમાં, નિજ સ્વભાવમાંહિ રમતો રે; લેસ્યા શુદ્ધ અલંકર્યો, મેહ ને નવિ ભમતો રે. - વીર. ૮ વીર. વીર, નીક. For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૬ ચ્છા રાધે સંવરી, પરિણતિ સમતા ચગેરે, ૫ તે ઐહિજ આતમા, વર્તે નિજ ગુણ ભગેરે; ષ્ટ સકળ સમૃદ્ધિની, ઘટ માંહે રૂદ્ધિ દાખારે; મ નવ પદ રૂદ્દિ જાણો, આતમરામ છે સાખીરે. ગ અસંખ્ય છે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણારે; હિ તણે અવલંબને, આતમધ્યાન પ્રમાણેરે, લ ખારમી અહેવી, ચેાથે ખડે પૂરીરે; ાણી વાચક જસ તણી, કાઇ નયે ન અધુરીરે. શ્રીપાળરાસ, ચેાથે! ખંડ, પત્ર. ૧૮૪ જહાં લગે આતમ દ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્યુ; હાં લગે ગુણુઠાણું ભલુ', ક્રમ આવ્યે તાણ્યું. સાતમ અજ્ઞાને કરી, જે ભવદુઃખ લહીએ. પ્રતમ જ્ઞાને તે ટળે, એમ મન સદૃહીએ. ાન દશા જે આકરી, તેવુ ચરણ વિચારા. વિકલ્પ ઉપયેાગમાં, નહી. કર્મના ચારેા. ગવતી અંગે લાખીએ, સામાયિક અ; ામાયિક પણ આતમા, ધરા શુધ્ધા અર્થ. કિસાર અધ્યયનમાં, સમક્તિ મુનિભાવે; નિભાવે સમકિત કહ્યું, નિજ શુદ્ધ સ્વભાવે. ષ્ટ કરા સંજમ ધરેા, ગાળા નિજ દેતુ; નાનદશા વિણ જીવને, નહી દુઃખનેા છેટુ. નાહિર યતના ભાપડા, કરતાં દુહવાયે; મંતર યુતના જ્ઞાનની, વિ તેણે થાયે; ાગ દ્વેષ મલ ગાળવા, ઉપશમ જલ ઝીલેા; ખાતમ પરિણતિ આદરી, પરપરિણતિ પીલે. એન્ડ્રુના એ માહરા, એ હું એણી બુદ્ધિ; યેતન જડતા અનુભવે, ન વિમાસે શુદ્ધિ. માહિર દ્રષ્ટિ દેખતાં, ખાહિર મન ધાવે; અન્તર દ્રષ્ટિ દેખતાં, અક્ષય પદ પાવે. પરણુ હાય લજ્જાદિક, વિ મનને ભગે; ત્રીજે અધ્યયને કહ્યું, એમ પહેલે અંગે. અધ્યાતમ વિષ્ણુ જે ક્રિયા, તે તનુમળ તેલે; મમકર આદિક યેાગથી, એમ જ્ઞાની માલે. હું... કરતા પર ભાવના, એમ જેમ જેમ જાણે; તેમ તેમ અજ્ઞાની પડે, નિજ કમને ધાણે. પુદ્ગલ કર્માદિક તણા, કર્તા વ્યવહારે; કર્તી ચેતન કર્મના, નિશ્ચય સુવિચારે. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only વીર. ૯ વીર. ૧૩ વીર. ૧૪ વીર. ૧૫ આતમ ૨૨ આતમ. ૨૩ તમ. ૨૪ આતમ. ૨૫ તમ. ૨૬ આતમ. ૨૬ આતમ. ૨૮ આતમ ૨૯ આતમ. ૩૦ આતમ. ૧ આતમ. ૩૨ આમ, ૩૩ આતમ ૩૪ આતમ. ૩૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્તા શુદ્ધ સ્વભાવને, નય શુધ્ધ કહિયે. કર્તા પર પરિણામને, બેઉ કિરિયા ગ્રહિયે. આતમ. ૩૬ સવાસે ગાથાનું સ્તવનની ઢાલ. ઈત્યાદિ અનેક વાકથી ઉપાધ્યાયએ અધ્યાત્મજ્ઞાનનો મહિમા ગાયે છે. દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મજ્ઞાનની એકતા થાય છે. દ્રવ્યાનુયોગ વિનાને જ્ઞાની તે ખરેખ અધ્યાત્મ જ્ઞાની બની શકતો નથી. દ્રવ્યાનુયોગ જ્ઞાન વિનાને અધ્યાત્મ જ્ઞાની કાઈ સ્યાદ્વાદશૈલી પ્રમાણે બની શકતું નથી. દ્રવ્યાનુયેગના જ્ઞાનથી ખરેખરૂં આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. આત્મજ્ઞાન વિનાની ક્રિયા તે હિસાબમાં ગણાતી નથી. જ્ઞાનની પદવી મહાન છે. અને આત્મજ્ઞાન વિનાની ક્રિયા ખરેખર આત્માના સદગુણોને પ્રકાશ કરવા સમર્થ થતી નથી. શ્રી દ્રવ્યગણ પર્યાયના રાસમાં શ્રીમદ્દ ઉપાધ્યાય જ્ઞાન અને ક્રિયાનું અંતર દેખાવતા છતા નીચે પ્રમાણે કથે છે. દોહા મધ્યમ કિરિયા રત હુએ, બાલક માને લિંગ. ધાડ શકે ભાખ્યું પુરે, ઉત્તમજ્ઞાન સુરંગ. જ્ઞાનરહિત જે શુભક્રિયા, ક્રિયારહિત શુભનાણુ, બેગ દ્રષ્ટિ સમુચ્ચય કહ્યા, અંતર ખજુઆ ભાણ. ખજુઆ સમી ક્રિયા કહી, નાણુભાણ સમય, કલિયુગ એહ પટંતરો; વિરલા બુજે કેય. જ્ઞાનવંતહ કેવલી, દ્રવ્યાદિક અહિનાણ, બહત ક૯૫ના માધ્યમાં, સરિખા ભાષ્યા જાણ. જ્ઞાન પરમગુણ જીવને, નાણુ ભવાર્ણવ પાત, મિયા મતિ તમ ભેદવા, નાણુ મહા ઉઘાત. પ્રકરણરત્નાકર ભાગ ૧ પત્ર. ૪૧૦ એ વેગે જે લાગે રંગ, આધા કર્માદિક નહિ ભંગ, પંચ કલ્પ ભાગે ઈમ ભર્યું, સશુરૂ પાસે ઇયું મેં સુર્યું.” બાહ્ય ક્રિયા છે બાહિર યુગ, અંતર ક્રિયા દ્રવ્ય અનુયોગ, બાહ્યહીન પણ જ્ઞાન વિશાલ, ભલો કહ્યા મુનિ ઉપદેશ માલ. વ્યાદિક ચિન્તાએ સાર, શુકલધ્યાન પણ લહિએ પાર; તે માટે અહિ જ આદર, સદ્દગુરૂ વિણમત ભૂલા ફરે. બાલક લિંગને અર્થાત બાહ્યવેષને ' દેખી ધર્મ માને છે. મધ્યમ મનુષ્ય યિાઓમાં આસકત થાય છે અને ઉત્તમ જ્ઞની ખરેખર જ્ઞાનમાં રંગાય છે. ધર્મજ્ઞાન વિનાની ક્રિયા ખજુઆસમાન પ્રકાશક છે અને ક્રિયા વિનાનું જ્ઞાન સૂર્યની સમાન પ્રકાશક છે. એમ હરિ. ભદ્ર સુરિ ચગદ્રષ્ટિ સમુચ્ચય ગ્રન્થમાં કહે છે. કલિયુગમાં આવું એનું અત્તર વિરલ મનુષ્ય અવધી શકે છે, શ્રતજ્ઞાની અને કેવલ જ્ઞાનીને બ્રહ૭૯૫ ભાષ્યમાં સમાન કહ્યા છે. આત્માને પરમગુણ જ્ઞાન છે. સંસારરૂપ સમુદ્ર તરવાને માટે જ્ઞાન એ મોટી આગબોટ સમાન છે, મિથ્યાત્વ અંધકારને નાશ કરવાને જ્ઞાનરૂપ સૂર્યની આવશ્યકતા સર્વ જ્ઞાનીઓએ સ્વીકારી છે. દ્રવ્યાનુયોગજ્ઞાની પરિપકવ દશા થતાં આત્મરમણતા થાય છે. For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ અધ્યાત્મજ્ઞાન વિનાના મનુષ્ય આત્માના ગુણોનો પ્રકાશ કરવાને શકિતમાન થતા નથી. શ્રીમદ્ ઉપાધ્યાયજીએ અધ્યાત્મજ્ઞાનને આનન્દઘનજી પાસેથી વિશેષ અનુભવ મેળવ્યું હતું. તેમના છેલ્લા વર્ષોનું તેમનું મન અધ્યાત્મજ્ઞાન પ્રત વળ્યું હતું. છેલ્લા પર વર્ષમાં તેઓ અધ્યાત્મજ્ઞાનમાં વિશેષતઃ રમતા કરતા હતા અને અધ્યાત્મ દિશાના રસપષક ગ્રન્થાને લખતા હતા એમ તપાગચ્છના એક હેમસાગરે યતિના મુખેથી પરંપરાએ સાંભળ્યું છે. આવા મહા પ્રભાવક જ્ઞાની ગીતાર્થ મુનિવરનાં છેલ્લાં વર્ષ અધ્યાત્મજ્ઞાન, ધ્યાન, અને ધર્મ ક્રિયામાં, વહન થયાં હતાં એમ લેખકને તેમના ગ્રન્થરૂપ આરીસામાં જોતાંમાં નિશ્ચય થાય છે અધ્યાત્મજ્ઞાનનો વિસ્તાર કરવા ગુર્જર ભાષામાં શ્રીપાલરાસ, જબુસ્વામીરાસ, અને દ્રવ્ય ગુણ પર્યાયના રાસમાં ઉત્તમ બોધ આપે છે. હિન્દુસ્થાની અને ગુર્જર ભાષામિત્ર જેવી ભાષામાં સમાધિશતક, સમતાશતક, જશવલાસ વગેરે ગ્રન્થ રચીને મનુષ્ય ઉપર મહાન ઉપકાર કર્યો છે. અધ્યાત્મસાર, અધ્યાત્મપનિષત, જ્ઞાનસાર વગેરે ગ્રન્થો લખી સંસ્કૃત ભાષાજ્ઞ મનુષ્પો ઉપર પણ મહાન ઉપકાર કર્યો છે. અત્ર ગુર્જર ભાષાના ગ્રન્થોમાં લખેલા અધ્યાત્મજ્ઞાનને વિષય ચર્ચવામાં આવે છે તેથી અધ્યાત્મજ્ઞાનાદિ પુષ્ટિ માટે સંસ્કૃત ભાષાના પ્રત્યેની સાક્ષી આપી નથી. અધ્યાત્મ જ્ઞાનમાં ઉપાધ્યાયજી બહુ ઉંડા ઉતર્યા હતા. આવી દશાવાળા મહાપુરૂષનું સાધુચારિત્રજીવન ખરેખર ઉત્તમોત્તમ હતું, એમ તેમના હૃદયના ઉભરાઓ કહી આપે છે. શ્રીમદ્ ઉપાધ્યાયજી તે વખતમાં ચાલતા એકાન્ત મતિનું ખંડન કરીને સત્ય દર્શાવવામાં પાછા પડતા નહોતા. તત્ત્વજ્ઞાન વિનાના અને માનપૂજા કીર્તિના, ધર્મના તાપે લક્ષ્મી લેનારા અને ધમાધમ ચલાવનારા લાલચુ કેટલાક ધર્મોપદેશક જનાગમથી વિરૂદ્ધ વર્તતા હતા અને જેનાથી વિરૂદ્ધ ભાષણ કરતા હતા તેને સુધારવાને સીમંધર સ્વામિનું સ્તવન રચીને તેઓને વચ ફટકા મારીને ઉત્તમ બોધ આપવા અને તેમજ ધર્મ છુએ સત્યમાર્ગમાં દોરાય, અને ધર્મ માર્ગમાં સડે પેઠે હોય તે દુર થાય અને કુધારાઓને ત્યાગ કરીને જેને સુધર્મના અસલના માર્ગ ઉપર આવે એ હેતુથી નીચે પ્રમાણે સીમંધર પ્રભુને વિજ્ઞપ્તિ કરે છે. સ્વામી સીમંધર વીનતિ-સુણે માહરી દેવરે, તાહરી આણ હું શિરધરૂં–આદરૂં તાહરી સેવરે. સ્વામી - ૧ કુગુરૂની વાસનાપાશમાં–હરિણ પરે જે પડયા કરે, તેહને શરણ તુજ વિણ નહિ–હળવલે બાપડા ફકરે. સ્વામી - ૨ જ્ઞાન દર્શન ચરણ ગુણ વિના–જે કરા કુલાચારરે. લુંટી તેણે જગ દેખતાં—કિહાં કરે લેક પિકારરે. સ્વામી ૩ જે નવિ ભવ તર્યા નિરગુણી-તારશે કેણીપેરે “તેહરે, એમ અજાણ્યા પડે કંદમાં–પાપબંધ રહ્યા તેહરે. સ્વામી ૪ કામ કુંભાદિક અધિકનું–ધર્મનું કા નવિ મૂલરે, દોકડે કુગુરૂ તે દાખ–શું થયું એહ જગસૂલરે. સ્વામી ૫ અર્થની દેશના જે દીએ-એલવે ધર્મના ગ્રન્થરે, પરમ પદનો પ્રગટ ચારથી–તેહથી કેમ વહે પત્થરે. સ્વામી૬ વિપયરસમાં ગૃહી માચિયા–નાચિયા કુગુરૂ મદપુરરે, ધુમધામે ધમાધમ ચલી-જ્ઞાનમારગ રહ્યા દૂર. - સ્વામી છે For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચ કલહકારી કદાગ્રહ ભર્યાં~~~થાપતા આપણા ખેાલરે, જિન વચન અન્યથા દાખવે—આજતે વાજતે ઢાલરે. કે નિજ દોષને ગેાપવા રાપવા ઈ મત કન્દરે, ધર્મની દેશના પાલટે સત્ય ભાવે નહી મન્દરે. બહુ મુખ એલ એમ સાંભલી—નવ ધરે લેક વિશ્વાસરે, ઢૂંઢતા ધર્મને તે થયા-ભમર જેમ કમલ નિવાસરે. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only સ્વામી ૯ સ્વામી ૯ સ્વામી ૧૦ પ્રભેા તમે સાંભળેા. શ્રીમદ્ ઉપાધ્યાય સીમધર પ્રભુને વિનવે છે કે માહુરી વિજ્ઞપ્તિ હું હું હારી આજ્ઞા શિરપુર ધરીને હારી સેવા કરૂ છું. કગુરૂની વાસનાના વ્યવહાર ધર્માચાય પાસમાં રિણની પેઠે લેાકા પડયા છે તેને હું પ્રભેા દ્વારા વિના ક્રાઇ શ્રીમના વિચારે, શરણુ નથી-જ્ઞાન, દર્શન અને ચારિત્ર વિના જે કુલાચાર કરાવે છે અને આત્માના સગુણા તરફ સેવકાનું લક્ષ્ય ખેંચતા નથી તેઓએ જગતના દેખતાં ભક્તોની ભાવદ્ધિપર લુંટ ચલાવી છે. હવે લેાકેા કર્યાં જઇને પાકાર કરી શકે યાદિ વચનેથી કુગુરૂના અણુભાચારેા અને કલ્પિત ઉપદેશના પરિહર કરીને જૈનાને સન્માર્ગ તરફ આણુવા પ્રયત્ન કરે છે. આત્માના સદ્ગુણેના તરફ લક્ષ નહિ રાખતા અને પ્રમાદના વશ થઇ ગએલાએઅને શ્રીમદે સારી રીતે ઉપદેશ આપ્યા છે. સવાસા ગાયાના સ્તવન ” માં તેમણે વ્યવહાર અને નિશ્ચયનય એ એ નયની સ્થાપના સિદ્ધ કરીને એકાન્તવાદીઓને એધ આપ્યા છે. તેમના શિરપર આવી પડેલી આગમાનુસારે સત્ય સુધારકની ફરજ સારી રીતે તેમણે અદા કરી છે-મૃતિ માન્યતા તેમણે શાસ્ત્રના પાઠથી સિદ્ધ કરી આપી છે. પ્રભુની પૂજા કરવાથી આત્માના સદ્ગુણાની વૃદ્ધિ કરી શકાય છે તે પણ તેમણે સિદ્ધ કરી આપ્યું છે. ગૃહસ્થાએ પેાતાના અધિકાર પ્રમાણે દયા પાળવી જોઇએ અને તેમણે શ્રાવકના એકવીસ ગુણાને શ્રાવક થતા પહેલાં પ્રાપ્ત કરવા જોઇએ. છેવટે જધન્યથી પણ અમુક શું. ણાને પ્રાપ્ત કરવા જોઇએ. એમ દર્શાવીને ગૃહસ્થાના સદ્ગુણાને મા પ્રકાશિત કર્યાં છે. મનુષ્યમાત્રનું મન કોઈ પણ ધર્મના આચારની સાથે સબંધ વાળુ છે. ધર્માંચારના અધિ કારભેદે, ભેદ પડે છે. ગૃહસ્થા અને સાધુઓના ધર્માચાર ભિન્ન છે. સાધુઓને પંચ મહાવ્રત પાળવાનાં હોય છે અને શ્રાવાને બારવ્રત વા એકત્રત અને તે ન બનેતે અવિરતી દશામાં પણ સમ્યક્ત્વ સહિત ભક્તિ, પ્રેમ, ભ્રાતૃભાવ, પૂજા, દાન, અને દયા વિગેરે સદ્ગુણ્ણા ખિલવવાના હોય છે. શ્રમદે સાધુએ અને ગૃહસ્થ શ્રાવકાને પોતપાતાના ધર્માંચારા પાળવા માટે ઉત્તમ બેધ આપ્યા છે–સાડાત્રણો ગાથાનું સ્તવન, દોઢસા ગાથાનું સ્તવન, અને સુગુરૂ, કુગુરૂની સજ્જાય વગેરેમાં ઉત્તમ બેધ આપ્યા છે. શ્રીમદ્ મુનિવર હેાવાથી સાધુ પર્સની ક્રિયાને સારી પેઠે કરતા હતા. ગામોગામ વિહાર કરીને ઉપદેશ દેતા હતા. મેં સધ્યા વખત ષડ્ આવકની ક્રિયા કરતા હતા. ગરીબ અને ધનવંતને સમાન ગણુતા હતા. સના તન જૈત સિદ્ધાંતાના અનુસારે ઉપદેશ દેશને જૈતાને વર્ત્તમાનકાળમાં કરવા Àાગ્ય કાર્યાં જણાવતા હતા. પ્રતિક્રમણના ઉચ્ચ આશયાને પદ્યરૂપે ભાષામાં રચીને જૈનાના ઉપર મહાન ઉપકાર કર્યો છે. પડ આવશ્યકાના હેતુએ બહુ ઉત્તમ છે. આવશ્યક ક્રિયાઓનાં ત્રાનું રહસ્ય ને બરાબર દલીલા પૂર્વક સમજાવવામાં આવે તે પ્રત્યેક જૈને તેના ઉત્તમ લાભ મળી શકે. જૈનશાસ્ત્રમાં ઉત્તમ આચારાનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રથના વખતમાં જા Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નીતિ આદિના ઉત્તમ આચારને ધારણ કરતા હતા. શ્રીમદં ઉત્તમ આચારાને દર્શાવવામાં કમર *કસીને મહેનત કરી છે. આવાર. વહુ પ્રથમો ધર્મ: આચાર તે પ્રથમ ધર્મ છે. સદાચાર વિના મનુષ્ય શાભિ શકતા નથી. સદાચારને કેટલાક વિદ્વાને નીતિધર્મ કહે છે અને તેના જૈન દર્શનમાં માર્ગાનુસારી ગુણા અને ઘૃતામાં સમાવેશ કરવામાં આવ્યા છે. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, મમત્વ ત્યાગ, વિનય, વિવેક, પાપકાર, દાન, સ્વાર્થ ત્યાગ, શાંતતા સમતા, ગુણાનુરાગ દ્રષ્ટિ, સત્યમાર્ગ કથન, શુદ્ધ પ્રેમ, નમ્રતા, સેવા, અને સ ંપ વગેરે સદ્ ગુણા વિનાની ધર્મક્રિયાઓ અને ધર્મવૈધ શાભિ શકતા નથી. સદ્ગુણા વિનાની ક્રિયાઓ શાભિ ાકતી નથી. તેમજ ઉપર યુક્ત સદ્ગુણૢા વિના ન્યાય, વ્યાકરણ અને ભાષાનું પાંડિત્ય તથા ધન અને સત્તાના અધિકાર પણ શૈાભિ શકતા નથી. સદાચાર અને ઉત્તમ જ્ઞાનથી મનુષ્ય: શાભિ શકે છે—સાધુએ વા ગૃહસ્થા ઉત્તમ જ્ઞાન અને દયા, સત્ય આદિ ઉત્તમ આચારા વિના પેાતાના અધિકારને શાાવિ શકતા નથી. ઇત્યાદિ આચારેને તે સૈકામાં જણાવનાર મહાપુરૂષ શ્રીમદ્ યોાવિજયને જેટલેા ઉપકાર માનવામાં આવે તેટલા ન્યૂન છે. શ્રીમદે વરાગ્યના ઉપદેશ ઉત્તમ પદ્ધતિથી આપ્યા છે. જ મુસ્વામિના રાસમાં તેમણે પેાતાના હૃદયમાં રહેલા વૈરાગ્યના ઉભરા શબ્દોદ્વારા બહાર કાઢયા છે. શ્રીમદ્ન અનુપમ જંબુસ્વામી પેાતાની સ્ત્રીને સંસારની અસારતા નીચે પ્રમાણે વૈરાગ્યેાપદેશ. સમજાવે છે તે અધ્યાત્મના ખિન સાક્ષરે ને ખરેખર મનન કરવા યાગ્ય છે: જજી કહે સુખ વિષયનું, અલ્પ અપાય અનન્ત; સ્યું તેણે શમસુખ ભલું, આતમરામ રમત. સર્વ વિષય કષાય જનિત, તે સુખ લહે સરગ; તેહથી કાટિ અનન્ત ગુણ, મુનિ લહે ગતરાગ. સરસથી પણ વિષય સુખ, અતિ ચૈાડુ દુઃખ ક્રાડ; ઇßાં મધુબિંદુ રસ કથા, સાંભળ આળસ છેાડ. • દુ:ખ ધણા ભવકૂપમાં સુખ મધુબિન્દુ સમાન; ઉદ્ધરશે આવી મળ્યા, સદ્ગુરૂ ધરી વિમાન. રૂપથકી વિ નીકળે, ગુરૂ ધરે જ્ઞાન વિમાન; તે અભાગ્ય શેખરતણું, જાણા જા ગુમાન. વામા વયણુ વિલાસથી, ચુક્યા ચતુર અનેક; જચિત્ત આગમ વાસિયેા, તેહની ન ટળી ટેક. મૃગતૃષ્ણા જલ સમવડે, વિનતા વ્યણુ વલાસ; પહેલાં લાલચ લાયકે, પચ્છે કરે નિરાશ. વહે પુરને માછલી, દીસે તેડુ અનેક; સામે પુરે વિષયને, ઉતરે તે સુવિવેક. આતમ અંત આતમ તૃપ્ત, આતમ ગુણ સંતુષ્ટ; જે હૈાય તે સુખીયા સદા, કશું કરે અરિ દુષ્ટ. તનહી જળે મનહી જળે, વિષય તૃષા ન મુઝાય; જ્ઞાન અમૃતસર સિંચતાં, તૃષા સકલ મિટ જાય. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૧ 3 * ૫ ७ ' ㄍ . ૧૦ શ્રી યાવિજયકૃત જંબુસ્વામીના રાસ. Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને વિયોગ સંયોગનેરે, ભગ કુપિત અહિભોગ; મરણ જન્મ આગે સહીરે, પરિણામે એ દુઃખ લેગરે. બળે ઈન્દ્રિય તાપે લોગરે, સંસ્કારે પણ દુઃખ શગરે; સ્કંધ તરભાર ઉપભેગરે, પડે આતે સઘળા લોકરે – બળે બહુ અનીરવિષ વિષયમાં, એક ખાય દુઃખકાર; એકદ પાહિ દુઃખ દીએ, પંડિત કરે વિચાર. બહુ અન્તર વિષ વિષયમાં, વરણ અધિક અધિકાર્ત; એક મરણ દીએ વિષ તે, વિષય મરણ બહુ જાત. ચક્રવતિ ભેજનતણી, ઈચ્છા કર્યો શું હાય; ઘર સંપત્તિ સરખે સુખે, વત્યે દુઃખ ન કેય. કેડીએ કિમ ક્રોડીની, મણિની પહાણે કેમ; ઇચ્છા પુગે ભવસુખે, શિવની મુજ નવિ નેમ. સોજાનું જેમ જાડાપણું, વયનું મંડન જેમ; ભવ ઉન્માદ વિષય વિષમ, ભાસે મુજ મન તેમ. ઈયાદિ ગુર્જર ભાષામાં વૈરાગ્યને તેમણે સારો ઉપદેશ દીધું છે. સંસ્કૃત ગ્રન્થોમાં તે તેમણે વૈરાગ્યનું ઉત્તમ વર્ણન કર્યું છે. અત્ર ગુર્જર ભાષાના સાહિત્યકારા તેમણે વૈરાગ્યનો જે ઉપદેશ આપે છે તેની પર્યાલચના કરવામાં આવી છે. સંસારના પદાર્થોમાં જેઓ અત્યંત મમત્વ ધારણ કરીને મોજમઝામાં પડી રહે છે તેઓ મન, વાણી, કાયા અને ધનનો ભોગ આપીને પિતાની તથા જગતની ઉન્નતિ કરવાને શક્તિમાન થતા નથી. જે રાજાઓ તથા સામાન્ય મનુષ્યો બાહ્ય પદાર્થોમાં અહં મમત્વ ધારણ કરીને સંસારમાં વિષયભેગ ભે. ગવવામાં અમૂલ્ય જીવનને વ્યય કરે છે તેઓ જગતના દુ:ખમાં ભાગ લેવાને પ્રાયઃ પોતાની વસ્તુઓને ત્યાગ કરી શકતા નથી. વૈરાગ્યથી બાહ્ય પદાર્થોમાં બંધાએલું મમત્વ ઉઠવાથી મ નુષ્ય ખરેખર પિતાને પ્રાપ્ત થયેલી વસ્તુઓને અન્યમનુષ્યો વગેરેના ભલાઝ્માટે વાપરે છે. દુનિયાના મનુષ્યનું ભલું કરવા વૈરાગ્યથી જેણે કાયા ઉપરનું મમત્વ ઉતાર્યું છે એવા ભકતો, દાનવીરો અને શ્રી કાયાનો પણ ત્યાગ કરવાને માટે અચકાતા નથી. વિરાગ્યથી વિષયેચ્છાઓ ઉપર કાબુ મુકી શકાય છે અને અનીતિના માર્ગમાંથી ચિત્તને પાછું હઠાવી શકાય છે. દુનિયામાં અલિપ્ત રહીને સ્વફરેજોને અદા કરવામાં વૈરાગ્યની ઘણી જરૂર છે. વૈરાગ્ય વિના . સાધુઓ બ્રહ્મચર્ય પાળવાને માટે શક્તિમાન થતા નથી. વિષયાસક્તિનો ત્યાગ કરનારા ખરેખર વૈરાગી મનુષ્યો ગણી શકાય છે. શ્રીમદને ઉત્તમ જ્ઞાન ગર્ભિત વૈરાગ્યની દશા પ્રમ-થઈ હતી એમ તેમના રચેલા ગ્રન્થથી અનુમાન કરી શકાય છે. ઉપાધ્યાયજી એ સમાધિતંત્ર નામને દિગમ્બરી ગ્રંથ હતો તેમાં અધ્યાત્મજ્ઞાનનું સરસ વિવેચન કર્યું હતું. ઉપાધ્યાયજીએ તે ગ્રન્થનું હિન્દુસ્થાની ભાષામાં શ્રીમની વિશાળ દેધક છંદમાં ભાષાન્તર કર્યું. દિગમ્બર ગ્રન્થનું વેતામ્બર મુનિ ભાદૃષ્ટિ અને ગુણાનુરાગ પાન્તર કરીને પિતાના અનુયાયીઓને લાભ આપનાર અને તેને દા ખલો બેસાડનાર આ પ્રથમ મુનિને સર્વ માન ઘટે છે. જૈન શ્વેતા' અર આગમેથી જે અવિરૂદ્ધ હોય અને તેમાં બન્નેના વિચારનું સામ્ય હોય એવા ગ્રન્થનું. For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨. ભાષાન્તર કરવામાં વિરાધ જણાયાથી શ્રીમદે વિશાળ ષ્ટિથી આ કાર્ય કર્યું છે. દિગમ્બરાચા કૃત અષ્ટ સહસ્રી નામના સંસ્કૃત ગ્રંથ ઉપર પણ ઉપાધ્યાયજીએ વિવરણ કર્યું' છે અને તે કાર્ય કરીને વિશાળ દૃષ્ટિનું અનુકરણ અન્યાને કરવાને માગ ખુલ્લા કરી આપ્યા છે. અદ્યાપિપન્ત દિગમ્બરાના કાઇ વિદ્વાને શ્રીમદ્ ઉપાધ્યાયની પેઠે વિશાળ દૃષ્ટિ ધારીને શ્વે તામ્બરાના કાઇ ગ્રન્થ ઉપર વિવેચન કર્યું હોય એમ લેવામાં આવતું નથી. શ્વેતામ્બર જૈન શાસ્ત્રના પરિપુર્ણ અભ્યાસ કરીને ગીતા બનેલા સાધુ દેશકાળના અનુસારે જૈન શાસ્ત્રના અવિરૂદ્ધ એવા ગ્રન્થાનું વિવેચન કરીને પેાતાની વિદ્વતાનેા ખ્યાલ અન્યને દેખાડી આપે છે. યેાગ પાતજલ સૂત્રના ચાથા પાદ ઉપર શ્રીમદ્ યશેાવિજયએ સંસ્કૃતમાં ટીકા કરીને વિશાળ દૃષ્ટિના ખરેખરા ખ્યાલ આપ્યો છે. શ્રીમદ્ રિભદ્રસૂરિએ ખાદ્દાના એક ન્યાયગ્રન્થ ઉપર ટીકા કરીને માàા ઉપર વિશાળ દૃષ્ટિના દાખલા બેસાડયા હતા. વેદાન્તી આના રચેલ વ્યાકરણ ન્યાય અને કાન્યાના ગ્રન્થાપર કેટલાક જૈન સાધુએએ સંસ્કૃત ટીકા રચીને સાહિત્યને પુષ્ટિ આપી છે. દિગંબરના ગ્રન્થ ઉપર ટીકા કરનાર ઉપાધ્યાયજી પ્રાયઃ પે હેલા નંબરે છે. શ્રીમદ્ યશવિજયજીને પૂર્વના વિદ્વાના ઉપર અને સમકાલીન વિદ્યાના ઉપર ઉત્તમ ગુણાનુરાગ હતા. શ્રીમદ્ હરિભદ્રસૂરિ ઉપર તેમના અત્યંત રાગ હતેા, તે તેમના ગ્રન્થાથી સિદ્ધ થાય છે. શ્રીમાન માનવિજય ઉપાધ્યાયે બનાવેલે ધર્મ સંગ્રહ નામને ગ્રન્થ તેમણે શેાધ્યેા હતા. શ્રી વિનયવિજયજીએ શ્રીપાલરાસ - અધુરા મૂકીને સ્વર્ગગમન કર્યું તે રાસ પણ તેમણે પુરા કર્યાં. શ્રીમદ્ આનન્દનની અષ્ટપદી બનાવીને તેમના ગુણ ગાયા. શ્રીમદ્ હરિભદ્રસૂરિના ગ્રન્થાપર ટીકા કરી. ત્યાદિનું અવદ્યાકન કરતાં તેએ! ગુણાનુરાગદષ્ટિધારક હતા એમ સિદ્ધ થાય છે. અધ્યાત્મસારમાં ભગવદ્ગીતાના કેટલાક શ્લોકાને દાખલ કરીને તેમણે ગુણાનુરાગની દૃષ્ટિને સિદ્ધ કરી આપી છે. તેઓએ યુવાવસ્થામાં વાદવિવાદના ગ્રન્થા રચ્યા છે, તે સંબધી જાણવાનું કે તે વખતમાં તે જૈનામાં એક અદ્વિતીય વિદ્વાન હતા. જૈન ધર્મના રક્ષણ માટે તેમના માથે આવી પડેલી ફરજને તેમના વિના કોઇ અદા કરી શકે તેવું ન હેાવાથી તેમણે પેાતાની રજ અદા કરી છે. ધર્મના પ્રચાર કરવાને માટે તેમની નસાનસમાં લોહી ઉછળતુ હતુ; તે વખતમાં એવા મહાન પુરૂષ જે ન હાત તે જૈનાને ઘણું સહન કરવું પડત. અઢારમા સૈકામાં જૈનાના સુભાગ્યે શ્રીમદ્ના જન્મ થયા હતા. હાલ જે મુનિવરેા સારીરીતે આચાર પાળે છે. તેમાં શ્રીમદ્ના રચેલા ગ્રન્થા પણ ઉપકારક છે એમ કલા વિના ચાલતુ નથી. જો તેમણે સત્યવિજયપન્યાસને મદદ ન કરી હોત તો પાછ * ળથી કલાક સૈકા સુધી ઉત્તમ આચારશીલ સાધુએ પાકી શકત નહિ. નિયામાં વતા અગલે ખક વિદ્વાનને તે વખતના જમાનામાં ધણું દુઃખ સહન કરવું પડે છે. ધનની દષ્ટિ ખરેખર ભવિષ્યના સમયને અનુમાનથી અવલોકી શકે શ્રીમની સહ્નથી. છે. શ્રમદે પણ ભવિષ્યના સમય અવલાકયા હતા. યતિયાને ને શિથી લતા, અને શુકૂળ લાચાર વ્રુદ્ધ પામસે અને મમત્વપ્રતિબંધમાં યતિએ સપડાશે તે શ્વેતાં વાસ તથા આચાય ાર મૂર્તિપૂજક વર્ગને ઘણી હાનિ પહોંચશે એવા મનમાં વિચાર ની આજ્ઞામાં ધર્તવું કરીને શિથીલાચારનું ખંડન કરવા માંડયું અને શિથિલ યતિનું ખંડન કર્યું." તેથી ધણા યતિઓની લાગણી દુ:ખાઇ. તે યતિએ આચાર્યને કહ્યું શિથીલાચારી યતિએ ઉપાધ્યાયને હલકા પાડવા વિરૂદ્ધતા દર્શાવી આચનું ચિત્ત પણ ફેરવ્યું For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તોપણ તેઓ તરફથી ઘણી ઉપાધીઓ સહન કરીને તથા ઉપદેશ દેઈને સંવેગી સાધુઓ આગળ વધે અને તેઓની વૃદ્ધિ થાય એ ઉપદેશ તથા ગ્રન્થદ્વારા માર્ગ કરી ખા. સંવેગી સાધુની શાખા તેમના વખતમાં ઉત્પન્ન થઈ હતી. શ્રીમદ્દ યશોવિજયજી પોતે વિદ્વાન છતાં શ્રી વિજયપ્રભસૂરિની આજ્ઞા પ્રમાણે વર્તતા હતા અને ગુરૂકુળવાસમાં રહીને સાધુઓએ શાસ્ત્રાનો અભ્યાસ કરવો જોઈએ તથા ચારિત્ર પાળવું જોઈએ એમ તેમણે ગુર્જર ભાષાના ગ્રન્થોમાં જણાવ્યું છે. પહેલાં તેઓ વિજયસિંહ સૂરિની આજ્ઞામાં હતા. તેઓ સ્વર્ગસ્થ થયા બાદ શ્રીવિજયપ્રભ સૂરિની આજ્ઞા પ્રમાણે વર્તતા હતા. શ્રી વિજયપ્રભ સૂરિના યુવરાજનું નામ પિતાના ગ્રન્થમાં દાખલ કરવા તેમની માન્યતા પણ સ્વિકારી છે. તે તે વખતના આચાર્યની પરંપરા સદા ચાલ ચાલે અને યતિઓ સુધરે એવો તેમના મનમાં શુદ્ધ ભાવ હતો. શ્વેત વસ્ત્રારા સાધુઓની પરંપરા વતે એવી તેમની ભાવના હતી, પણ તે વખતના કેટલાક યતિઓએ તેમની વાણીને હિસાબમાં ગણી નહિ તેથી હાલ પરંપરાએ યતિઓના પડતી દશા દેખીને કયા જૈનના મનમાં ખેદ ઉત્પન્ન થયા વિના રહે ? સંવેગી સાધુઓ પ્રતિદિન ઉત્તમ આચારશીલ થવાથી યતિઓ તરફ શ્રાવકની બેદરકારી વધવા માંડી. સામ્પ્રત કાળના સાધુઓએ પણ આ દાખલાનો સારાંશ ગ્રહણ કરવો જોઈએ. શ્રીમદે કયા આચાર્યના વખતમાં કઈ સાલમાં કયા ગ્રન્થો રચ્યા. શ્રીપાલ રાજાનો રાસ. દેઢ ગાથાનું સ્તવન. વિક્રમ સંવત. ૧૭૩૮ ૧૭૩૩ સમકિત સડસઠ બાલની સજજાય.... અગીઆર અંગની સજજાય. ૧૭૪૪ ગામ. કયા આચાર્યના સમયમાં. રાદેર વિજયપ્રભસૂરિ. અમદાવાદ પાસે વિજય પ્રભસૂરિ રાજ્યમાં ઈન્દલપરામાં. અને વિજયન યુવરાજના સમય. વિજયપ્રભસૂરિ સુરત બંદર ( વિજયપ્રભસૂરિરાજ્યમાં | બગોધ શ્રાવિકા અને મંગલશાના પુત્ર રૂપચંદ ભાઈ અને માણેક. શાને અગીઆર અંગ, સંભળાવ્યાં સુરત બંદર વિજયપ્રભસૂરિ વર્ષમાં ખંભાત. વિજયપ્રભસૂરિ રાજયમાં વિજયસિંહ રિરાજ્યમાં ખંભાત. વિજયપ્રભસૂરિ રાજ્યમાં વિજયપ્રભસૂરિ રાજયમાં. વિજયપ્રભસૂરિ રાજ્યમાં પ્રતિક્રમણ ગર્ભ હેતુ સજજાય. ૧૭૪૪ માન એકાદશીના દોઢ ઈ.૧૭૩૨ કલ્યાણકનું ગુણણું. સાડા ત્રણ ગાથાનું સ્તવન. જંબુસ્વામીને રાસ. ૧૭૩૯ સમુદ્ર વહાણ સંવાદ, નિશ્ચય વ્યવહારનું સ્તવન. ૧૭૩૪ For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 44 શુદ્ધ ગુજર ભાષાના ગ્રન્થ શ્રીમદે પોતાની પાછળની જીંદગીમાં બનાવ્યા હોય એમ લાગે છે. શ્રીમદ્દ યશેવિજયજીએ રચેલ શ્રીપાલરાસ અને જંબુસ્વામીના રાસમાં શ્રી વિજયદેવ સૂરિ પટ્ટધર તરીકે શ્રી વિજયપ્રભસૂરિને લખ્યા છે. શ્રી વિજયદેવ સૂરિની પાટ પર શ્રી વિજય સિંહ સૂરિ થયા છે અને તેમની એટલે વિજય દેવસૂરિની પાટ પર શ્રી વિજયપ્રભસૂરિ થયા છે. બને રાસમાં વિજયદેવ સૂરિની પાટ પર વિજયપ્રભસૂરિ લખ્યા છે. સંવત ૧૭૩૮માં રાજોરમાં શ્રી વિનયવિજયજીએ સ્વર્ગ ગમન કર્યું છે. ૧૭૩૮ની સાલથી વિજ્યદેવ સૂરિની પાટપર શ્રી વિજયસિંહ સૂરિનું નામ ન લખવામાં આવ્યું તેનું કારણ બરાબર સમજાતું નથી. સુરત સગરામપરાના દેરાસર પાસની એક દેહેરીના લેખમાં પણ શ્રી વિજયસિંહસૂરિનું નામ દેખવામાં આવતું નથી. તત સંબંધી નિર્ણય કરવાને માટે પૂરતાં સાધનો વડે ભવિષ્યમાં કંઈ નિર્ણય પર આવી શકાય. શ્રીમનો ઉપયોગ એટલો બધો તીવ્ર હતું કે આગમોના અનુસાર ગ્રન્થ લખતાં કઈ ઠેકાણે ચૂક્યા નહોતા. તેમણે સ્તવનમાં ઠાણુની સાક્ષી આપી છે તેનો શ્રીમદ્ભા ઉપગ- અર્થ કેટલાક કાણુગસૂત્ર કરીને તેમાં તે સાક્ષી નથી એમ કહીને ની તીવ્રતા અને ઉપાધ્યાયજી એક ઠેકાણે ચૂકી ગયા એમ કહે છે કે તેમને કહેવાનું કે તેમની જેનોમાં પ્ર. ઠાણું નામનું પ્રકરણ છે અને તે લીંબડીના જૈન ભંડારની ટીપમાં મેં માણિકતા તથા પૂ પ્રત્યક્ષ વાંચ્યું છે. શ્રીમદ્દ યશોવિજયજી વિહાર કરીને લીંબડી ગયા જ્યતા, હતા અને ત્યાં ઠાણા પ્રકરણ જોઈને તેમણે તેની સાક્ષી આપી છે; માટે શ્રીમદ્ભા અખંડ ઉપગની પ્રશંસામાં જરા માત્ર પણ ન્યૂનતા * આવતી નથી. શ્રીમના ગ્રન્થની પ્રમાણિકતા એકી અવાજે જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન કોમ સ્વિકારે છે. ખરતરગચ્છના દ્રવ્યાનુયોગના ઉત્તમજ્ઞાની શ્રીમદ્દ દેવચન્દ્રપાધ્યાયે તેમના રચેલા જ્ઞાનસાર ગ્રન્થ ઉપર ટીકા કરીને તેમની પ્રમાણિકતા અને તેમની પૂજ્યતા સ્વિકારી છે. અઢારમા સૈકામ શ્રી જ્ઞાનવિમલસૂરિએ તેમના ગ્રન્થોપર ભાષાના ટબા પૂરીને તેમના, સસ્થાની પ્રમાણિકતા તથા પૂજ્યતા સ્વિકારી છે. ઓગણીસમા સકામાં થએલા પિસ્તાલીશ હજાર ગુજરાતી કાવ્ય ગાથાઓના રચનાર શ્રીમાન પવિજયજીએ તેમના બનાવેલા સાડા ત્રણસો ગાથાના સ્તવન ઉપર ટબ પુરીને તેમની પ્રમાણિકતા તથા પૂજ્યતા સ્વિકારી છે. વીશમા સૈકામાં પન્યાસ ગંભીરવિજયજીએ તેમના બનાવેલા અધ્યામસાર અને જ્ઞાનસાર ઉપર ટીકા રચીને તેમની પૂજ્યતામાં વૃદ્ધિ કરી છે. ખકે પણ તેમના સમાધિશતક અને પરમાટે તિ ઉપર વિવેચન કરીને તેમની સેવા, ભક્તિ અને પૂજાતા સ્વિકારીને યશોગાન કર્યું છે. તેમની પાછળ થનાર વિદ્વાન આચાર્યો, ઉપાધ્યાય, પન્યાસો અને સાધુઓ વગેરે જેનો એ તેમની એકી અવાજે પ્રશંસા કરી છે. તેમનું નામ અમર રાખવાને માટે મહેસાણા અને કાશી વગેરેની સંસ્કૃત પાઠશાળાઓ સાથે બે જોજિલા સંત જ્ઞાદશાહા” વગેરે સ્થાપન કરી તેમના નામદેહને શોભાવ્યો છે. શ્રીમદ્ હતા તે વખતે તેમના વિધિઓ, પ્રતિસ્પર્ધીઓ અને ગુણાનુરાગીઓ એમ ત્રણ પ્રકારના મનુષ્યો હતા. વિધિઓ તે તેમને હલકા પાડવાને પ્રયત્ન કરતા હતા. પ્રતિસ્પર્ધીઓ તેમના ગુણોને ઇર્ષોથી કથી શકતા નહોતા અને જે ગુણાનુરાગી હતા તેઓ તેમના જીવન સમયમાં ગુ આ નવા જીવન સમયમાં શા ખતા હતા. સધા. For Private And Personal Use Only