SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વા તેમના ગુણાનુરાગીઓ પૂર્વાચાર્યોનું ઐતિહાસિક મુદ્દાઓ આદિથી મિત્ર જીવનચરિત્ર લખી શકે છે. તેમના રચિત ખાદ્યખંડન, પ્રતિભાશતક, અને બત્તી બત્તીસી વગેરે ગ્રન્થોની પ્રશસ્તિથી કેટલુંક જીવનચરિત્ર જાણી શકાય તેમ છે. તેમના સંસ્કૃત ભાષામય ગ્રન્થો વા ગુર્જર ભાષાના ગ્રન્થોથી હૃદય વિચારોના અવલોકનધારા આચારઆદિ બાહ્યચરિત્ર અને તે પ્રસંગના બનાવોને આલેખી શકાય. પણ તેવી રીતે જીવનચરિત્રનું આલેખન કરતાં તેમના ગ્રન્થોનું ઘણું પરિશીલન કરવું જોઇએ. શ્રીમદ જન્મ સત્તરમા સૈકામાં થયો હતો. સંવત ૧૬૪૦ પ તેમનો જન્મ હોય એમ અનુમાન કરી શકાય છે. અધ્યાત્મ મત પરિક્ષા ગ્રંથમાં તેમણે મદનો જન્મ. મૂળ પાર્શ્વનાથને નમસ્કાર કરી વિજયદેવ ગરીને પણ મંગલાચરણમાં અને સાલ. નમસ્કાર કર્યો છે. તેમણે જે શ્રી વિશ્વેદેવ યુરિના ધર્મ રાજ્યમાં તે ગ્રંથ બનાવ્યો હોય તો તેમને જન્મ લગભગ ૧૬૬૩ માં છે જેઇએ. ઉપાધ્યાયએ જે આચાર્યના રાજ્યમાં ગ્રંથ બનાવ્યા છે તે આચાર્યનું નામ તેમના ગ્રંથમાં છેવટે લખ્યું છે ઈત્યાદિ કારણોથી ઉપર્યુક્ત અનુમાન કરી શકાય છે. આ પ્રમાણે જે અનુમાન બંધ બેસતું હોય તે તેમના શરીર ત્યાગ સમયે તેમની ઉમર ૮૨ વર્ષની થઈ શકે, અને ૧૮ વર્ષની ઉમરે દગંબરીઓના સામે જવાબ તરીકે તે ગ્રંથ બનાવ્યો છેએમ કહી શકાય. કદાપિ ઉપરને નિયમ કે ગ્રંથ બનાવતી વખતે જે અરિ હોય તેનું નામ નહિ લખતાં અન્ય સુરિનું પણ મંગલાચરણ કરી શકાય એવી તે સમયની પદ્ધતિ હોય તે શ્રી વિજયસિંહરિના વખતમાં તે ગ્રંથ રચેલે હોય એમ અનુમાન કરી શકાય. ગમે તેમ હોય પણ જન્મ તા તેમને સંવત ૧૧.૧૦ લગભગમાં થયો હોય એમ અનેક દલિલાથી સિદ્ધ થાય છે તેમની ભાષા ગુજરાતી જન્મનીજ હોય એમ ઉચ્ચ સંસ્કારીત ગુર્જર ભાષાના શબ્દો આદિવડે અનુમાન થવાથી તેઓ ગુર્જર દેશમાં જન્મ્યા હોય એમ લાગે છે. તેમની ગુર્જર ભાષામાં કેટલાક મારવાડી ભાષાના શબ્દો દેખાય છે તેનું કારણું એ છે કે તેઓ મારવાડ દેશમાં વિરાયાં હતા; તેથી જે દેશમાં વિચર્યા હોય તે દેશની ભાષાના કેટલાક શદની સંમિશતાં ગુજર ભાષામાં થાય એમ બનવા પામ્યુ છે. આ પૂજ્ય કવિન વિહાર ગુર્જર દેશમાં વિશેષ . આ મહાન મુનીવરને સ્વર્ગવાસ સંવત ૧૮૫ ના માગશર શુદિ એકાદશીના રોજ નામદાર ગાયકવાડ સરકારના રાજ્યના કોઈ ગામમાં થયો હતો. ભેટ ગામની દક્ષિણ દિશાએ તેની પાસે તેમની દેરી છે. અનેક મુનિવરો અને શ્રાવકો તેમની પાદુકાનાં દર્શન કરવા માટે ભોઈ ગામે જાય છે. તેમણે સંવત ૧૪૪ ની સાલનું છેલ્લું મારું સુરતમાં કર્યું હતું. ત્યાંથી ચોમાસું ઉતર્યા બાદ ભરૂચ, નીકોરા, અને શીનાર થઈને ડભોઈ આવ્યા હશે અને જૈન એકાદશી કરવાને માટે ત્યાંના જેનાના આગ્રહથી ત્યાં રહ્યા હશે. બેઈમાં સાગર છના યતિ બો ઘણા રહેતા હતા, ત્યાં સાગરગચ્છના યતીઓની ઘણી દેરીઓ છે. તેઓ તે ઓસવાળ હતા. તેમની બાલ્યાવસ્થામાં તેમના પિતાથી મૃત્યુ પામ્યા . અને તેમનાં માતુશ્રી વિધવા થયાં હતાં. ભવિમાં તેઓ એક બે શ્રીમદ ની બાલ્યાવસ્થા ચમત્કારિક મહાત્મા નીવડવાનાં ચિહે તેમનામાં બાલ્યાવસ્થાથી જ અદબ સ્મરણશક્તિ. માલુમ પડતાં હતાં. તેમનાં માતુશ્રીને દરરોજ ગુરૂની પાસે લઇ ઉપા શ્રયમાં “ ભક્તામર સ્તોત્ર ” સાંભળવાનો નિયમ હતે. ચોમાસાના એક દિવસમાં ઘણા વરસાદની હેલી થવાથી તેમજ પિતાનું શરીર નર હોવાથી ગુરુ પાસે For Private And Personal Use Only
SR No.008685
Book TitleYashovijayji Jivan Guj Sahitya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy