________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 8 ]
કઈ પટ્ટપરંપરામાં શ્રીમદે દીક્ષા અંગીકાર કરી.
શ્રી હીરવિજયસૂરિ.
કલ્યાણવિજયજી
કીતવિજયજ
લાભાવજયજી,
વિનયવિજયજી,
જીતવિજયજી
નવિજયજી
श्री यशोविजयजी. શ્રી મહાવીર પ્રભુની પટ્ટપરંપરાએ ચાલતા આવેલ તપાગચ્છમાં ભારતમાં પ્રખ્યા અકબર બાદશાહને ઉપદેશ દેનાર શ્રી હીરવિજયસૂરિ થયા. શ્રી હીરવિજ્યજી મૃરિના શિષ્ય ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયગણે, તેમની મુખ્ય શિષ્ય શ્રી લાભવિજયગણિ, તેમના મુખ્ય શિષ્ય શ્રી જીતવિજયગણિ, તેમના ગુરુભ્રાતા શ્રી નવિજયગણિ, અને તેમના શિથ તપાગઇ ગગનમણિ શ્રી યશોવિજયજી થયા. શ્રીમદ્ આનન્દઘનજી, જ્ઞાનવિમલસૂરિ, ઉદયરત્ન, માનવિજય ઉપાધ્યાય, જિનવિજય,
શ્રીમદ્દ વિનયવિજય, જયસોમ ઉપાધ્યાય, સકલચન અને મેહનશ્રીમદુના સમાનકાલીન જેન કા
( વિજ્ય વગેરે ગુર્જર ભાષાપક સાક્ષર મુનિઓ પ્રવર્તતા હતા. શ્રીમન્ના
; સાક્ષર મુનિવર.
સમાનકાલીન કોઈ પણ વિદ્યાનું તેમના ચા સંબંધી ચર્ચા કરી હોય એવું જણાતું નથી. શ્રીમદે બાલ્યાવસ્થામાં બ્રહ્મચારી દશામાં દીક્ષા અંગીકાર કરી હતી. શ્રી સત્યવિજય
પન્યાસ કે જેના વેગે પીતવસ્ત્રધારા ક્રિયા દ્વાર એ હતા તે, તથા શ્રીમદને કાશીમાં વિ. શ્રી વિનયવિજય ઉપાધ્યાય, અને આનન્દઘનજી સમકાલીન હતા. ઘાભ્યાસ.
તેમના વખતમાં શ્રી વિજયદેવસૂરિ, વિજયસિંહસૂરિ, અને વિજયભસૂરિ હતા, એમ ગ્રોથી પુરવાર થાય છે. તેમના ગુરૂ નવવિજય અમદાવાદમાં વિશેષ રહેતા હતા. બાલ્યાવસ્થામાં જ તેમણે તથા શ્રી વિનવિજયજીએ તન ધર્મનાં ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. તે બન્નેની અપૂર્વ બુદ્ધિનું અવલોકન કરીને તે બન્નેને કાશીમાં વ્યાકરણ અને ન્યાયના પરિપર્ણ અભ્યાસ કરવા મોકલાવ્યા. તે વખતે સંસ્કૃત ભાષાવિદ્યાની પડિકારત કાશી હતું. તે બન્નેએ બ્રાહ્મણ વિકાનની પાસે અધ્યયન શરૂ કર્યું. શ્રી વિનયવિજય એ
વ્યાકણને મુખ્ય વિષય લીધે અને ન્યાયના વિષયને ગણપણે ગ્રહણ કર્યો. શ્રીમદ્ થશેવિજયજીએ ન્યાયના વિષયનું મુખ્યપણે અધ્યયન કર્યું અને વ્યાકરણ સાહિત્યનું ગણપણે ગ્રહણ કર્યું. તે બન્નેએ બાર વ પર્યન્ત શાસ્ત્રોનું અધ્યયન કરીને અપૂર્વ વિદ્રતા પ્રાપ્ત કરી. તેમને વિધાગુરૂ બ્રાહ્મણ જૈનધર્મને દેશી છતાં, વિનયાદિથી તેને પ્રસન્ન કરીને તે પછી તેઓએ સંતોષપૂર્વક વિદ્યા ગ્રહણ કરી. તેમના ઉપર અધ્યાપક વિદ્યાગુરૂને અપૂર્વ પ્રેમ થશે અને તેથી તેણે હદયથી સર્વ વિદ્યા શીખવી. તેમના ગુરૂ અધ્યાપકની પાસે એક અપર્વ ગ્રન્થ હતો. તે ગ્રન્થ કોઈને તે બતાવતા . શ્રી યશોવિજયજીએ અને વિનયવાએ પગ પમાને અર્ધ
For Private And Personal Use Only