SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તોપણ તેઓ તરફથી ઘણી ઉપાધીઓ સહન કરીને તથા ઉપદેશ દેઈને સંવેગી સાધુઓ આગળ વધે અને તેઓની વૃદ્ધિ થાય એ ઉપદેશ તથા ગ્રન્થદ્વારા માર્ગ કરી ખા. સંવેગી સાધુની શાખા તેમના વખતમાં ઉત્પન્ન થઈ હતી. શ્રીમદ્દ યશોવિજયજી પોતે વિદ્વાન છતાં શ્રી વિજયપ્રભસૂરિની આજ્ઞા પ્રમાણે વર્તતા હતા અને ગુરૂકુળવાસમાં રહીને સાધુઓએ શાસ્ત્રાનો અભ્યાસ કરવો જોઈએ તથા ચારિત્ર પાળવું જોઈએ એમ તેમણે ગુર્જર ભાષાના ગ્રન્થોમાં જણાવ્યું છે. પહેલાં તેઓ વિજયસિંહ સૂરિની આજ્ઞામાં હતા. તેઓ સ્વર્ગસ્થ થયા બાદ શ્રીવિજયપ્રભ સૂરિની આજ્ઞા પ્રમાણે વર્તતા હતા. શ્રી વિજયપ્રભ સૂરિના યુવરાજનું નામ પિતાના ગ્રન્થમાં દાખલ કરવા તેમની માન્યતા પણ સ્વિકારી છે. તે તે વખતના આચાર્યની પરંપરા સદા ચાલ ચાલે અને યતિઓ સુધરે એવો તેમના મનમાં શુદ્ધ ભાવ હતો. શ્વેત વસ્ત્રારા સાધુઓની પરંપરા વતે એવી તેમની ભાવના હતી, પણ તે વખતના કેટલાક યતિઓએ તેમની વાણીને હિસાબમાં ગણી નહિ તેથી હાલ પરંપરાએ યતિઓના પડતી દશા દેખીને કયા જૈનના મનમાં ખેદ ઉત્પન્ન થયા વિના રહે ? સંવેગી સાધુઓ પ્રતિદિન ઉત્તમ આચારશીલ થવાથી યતિઓ તરફ શ્રાવકની બેદરકારી વધવા માંડી. સામ્પ્રત કાળના સાધુઓએ પણ આ દાખલાનો સારાંશ ગ્રહણ કરવો જોઈએ. શ્રીમદે કયા આચાર્યના વખતમાં કઈ સાલમાં કયા ગ્રન્થો રચ્યા. શ્રીપાલ રાજાનો રાસ. દેઢ ગાથાનું સ્તવન. વિક્રમ સંવત. ૧૭૩૮ ૧૭૩૩ સમકિત સડસઠ બાલની સજજાય.... અગીઆર અંગની સજજાય. ૧૭૪૪ ગામ. કયા આચાર્યના સમયમાં. રાદેર વિજયપ્રભસૂરિ. અમદાવાદ પાસે વિજય પ્રભસૂરિ રાજ્યમાં ઈન્દલપરામાં. અને વિજયન યુવરાજના સમય. વિજયપ્રભસૂરિ સુરત બંદર ( વિજયપ્રભસૂરિરાજ્યમાં | બગોધ શ્રાવિકા અને મંગલશાના પુત્ર રૂપચંદ ભાઈ અને માણેક. શાને અગીઆર અંગ, સંભળાવ્યાં સુરત બંદર વિજયપ્રભસૂરિ વર્ષમાં ખંભાત. વિજયપ્રભસૂરિ રાજયમાં વિજયસિંહ રિરાજ્યમાં ખંભાત. વિજયપ્રભસૂરિ રાજ્યમાં વિજયપ્રભસૂરિ રાજયમાં. વિજયપ્રભસૂરિ રાજ્યમાં પ્રતિક્રમણ ગર્ભ હેતુ સજજાય. ૧૭૪૪ માન એકાદશીના દોઢ ઈ.૧૭૩૨ કલ્યાણકનું ગુણણું. સાડા ત્રણ ગાથાનું સ્તવન. જંબુસ્વામીને રાસ. ૧૭૩૯ સમુદ્ર વહાણ સંવાદ, નિશ્ચય વ્યવહારનું સ્તવન. ૧૭૩૪ For Private And Personal Use Only
SR No.008685
Book TitleYashovijayji Jivan Guj Sahitya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy