SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નીતિ આદિના ઉત્તમ આચારને ધારણ કરતા હતા. શ્રીમદં ઉત્તમ આચારાને દર્શાવવામાં કમર *કસીને મહેનત કરી છે. આવાર. વહુ પ્રથમો ધર્મ: આચાર તે પ્રથમ ધર્મ છે. સદાચાર વિના મનુષ્ય શાભિ શકતા નથી. સદાચારને કેટલાક વિદ્વાને નીતિધર્મ કહે છે અને તેના જૈન દર્શનમાં માર્ગાનુસારી ગુણા અને ઘૃતામાં સમાવેશ કરવામાં આવ્યા છે. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, મમત્વ ત્યાગ, વિનય, વિવેક, પાપકાર, દાન, સ્વાર્થ ત્યાગ, શાંતતા સમતા, ગુણાનુરાગ દ્રષ્ટિ, સત્યમાર્ગ કથન, શુદ્ધ પ્રેમ, નમ્રતા, સેવા, અને સ ંપ વગેરે સદ્ ગુણા વિનાની ધર્મક્રિયાઓ અને ધર્મવૈધ શાભિ શકતા નથી. સદ્ગુણા વિનાની ક્રિયાઓ શાભિ ાકતી નથી. તેમજ ઉપર યુક્ત સદ્ગુણૢા વિના ન્યાય, વ્યાકરણ અને ભાષાનું પાંડિત્ય તથા ધન અને સત્તાના અધિકાર પણ શૈાભિ શકતા નથી. સદાચાર અને ઉત્તમ જ્ઞાનથી મનુષ્ય: શાભિ શકે છે—સાધુએ વા ગૃહસ્થા ઉત્તમ જ્ઞાન અને દયા, સત્ય આદિ ઉત્તમ આચારા વિના પેાતાના અધિકારને શાાવિ શકતા નથી. ઇત્યાદિ આચારેને તે સૈકામાં જણાવનાર મહાપુરૂષ શ્રીમદ્ યોાવિજયને જેટલેા ઉપકાર માનવામાં આવે તેટલા ન્યૂન છે. શ્રીમદે વરાગ્યના ઉપદેશ ઉત્તમ પદ્ધતિથી આપ્યા છે. જ મુસ્વામિના રાસમાં તેમણે પેાતાના હૃદયમાં રહેલા વૈરાગ્યના ઉભરા શબ્દોદ્વારા બહાર કાઢયા છે. શ્રીમદ્ન અનુપમ જંબુસ્વામી પેાતાની સ્ત્રીને સંસારની અસારતા નીચે પ્રમાણે વૈરાગ્યેાપદેશ. સમજાવે છે તે અધ્યાત્મના ખિન સાક્ષરે ને ખરેખર મનન કરવા યાગ્ય છે: જજી કહે સુખ વિષયનું, અલ્પ અપાય અનન્ત; સ્યું તેણે શમસુખ ભલું, આતમરામ રમત. સર્વ વિષય કષાય જનિત, તે સુખ લહે સરગ; તેહથી કાટિ અનન્ત ગુણ, મુનિ લહે ગતરાગ. સરસથી પણ વિષય સુખ, અતિ ચૈાડુ દુઃખ ક્રાડ; ઇßાં મધુબિંદુ રસ કથા, સાંભળ આળસ છેાડ. • દુ:ખ ધણા ભવકૂપમાં સુખ મધુબિન્દુ સમાન; ઉદ્ધરશે આવી મળ્યા, સદ્ગુરૂ ધરી વિમાન. રૂપથકી વિ નીકળે, ગુરૂ ધરે જ્ઞાન વિમાન; તે અભાગ્ય શેખરતણું, જાણા જા ગુમાન. વામા વયણુ વિલાસથી, ચુક્યા ચતુર અનેક; જચિત્ત આગમ વાસિયેા, તેહની ન ટળી ટેક. મૃગતૃષ્ણા જલ સમવડે, વિનતા વ્યણુ વલાસ; પહેલાં લાલચ લાયકે, પચ્છે કરે નિરાશ. વહે પુરને માછલી, દીસે તેડુ અનેક; સામે પુરે વિષયને, ઉતરે તે સુવિવેક. આતમ અંત આતમ તૃપ્ત, આતમ ગુણ સંતુષ્ટ; જે હૈાય તે સુખીયા સદા, કશું કરે અરિ દુષ્ટ. તનહી જળે મનહી જળે, વિષય તૃષા ન મુઝાય; જ્ઞાન અમૃતસર સિંચતાં, તૃષા સકલ મિટ જાય. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૧ 3 * ૫ ७ ' ㄍ . ૧૦ શ્રી યાવિજયકૃત જંબુસ્વામીના રાસ.
SR No.008685
Book TitleYashovijayji Jivan Guj Sahitya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy