SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૬ ] કર આગ કા કપટ અર્થાત માયાના ત્યાગ સંબંધી શ્રીમદ સારો બોધ આપે છે તે પૈકી થોડી ગાથાઓ નીચે લખવામાં આવે છે - પા૫સ્થાનક કહ્યું આઠમું, સુણે સત્તાજી, છેડે માયા મૂલ, ગુણવંતાજી. કષ્ટ કરે વ્રત આદરે, સુણો સન્તા, માયાએ તે પ્રતિકૂળ, ગુણવંતાજી. નગન વાસ ઉપાસીયા, સુણે સન્તાજી, શીથ લીએ કૃશ અન્ન, ગુણવંતાજી. ગર્ભ અનંતા પામશે, સુણો સન્તાજી; જે છે માયા મન, ગુણુતાછ. કેશ લોચ બલ ધારણા, સુણે સંતાજી; ભૂમી શયા વ્રત યાગ, ગુણવંતાજી. સુકર સકલ છે સાધુને, સુણો સન્તા; દુષ્કર માયા ત્યાગ, ગુણવંતાજી. કપટ યા ભાયાથી મનુષ્ય ઉચ્ચ કોટી પર આવી શકતા નથી. તપ, જપ, પ્રભુભજન, વગેરે કરવામાં આવે તે પણ જેના હૃદયમાં કપટ છે તેનું કલ્યાણ થઈ શકતું નથી. ગ્રહ વા ત્યાગીઓને કપટને ત્યાગ કરવો દુર્લભ છે. અનેક પ્રકારની સ્વાર્થી આશાઓને તાબે થઈ મનુષ્ય કપટ કરે છે, પણ તેથી તેઓ અજ્ઞાનરૂપી અંધકારમાં પ્રવેશ કરે છે. ઉત્તમ મનુષ્પો મહાન લાભને માટે પણ કપટ કરતા નથી, જેના હૃદયમાં કપટ છે તેનાથી પરમાત્મા દૂર હોય છે. કપટી મનુષ્ય ખરેખર વિશ્વાસ ઘાત કરે છે, અને પમાણિકતારૂપે કલ્પવૃક્ષને મૂળમાંથી છેદી નાખે છે. પૂર્વે આર્યાવર્તમાં સરલ મનુષ્ય ઘણુ હતા. તેથી દેવભૂમીની પેઠે આયાવર્તની સર્વત્ર કીર્તિ પ્રસરી હતી. “ખાડો ખોદે તે પડે” તેની પેઠે કપટી મનુષ્ય અને પિતાને નાશ પિતાના હાથે કરે છે. ખારી ભૂમિમાં જેમ વનસ્પતિ ઉગી નીકળતી નથી તેમ કપટીના હૃદયમાં ધર્મબીજ પણ ઉગી નીકળતું નથી. કપટના પ્રપંચને નાશ કરીને મનુષ્યોને સરલ બનાવવા ઉપાધ્યાયજીએ શુભોપદેશ દીધો છે તેની કિંમ્મત ઉત્તમ વાચકે સ્વયમેવ કરી લેશે. . લોભ અને રાગને માટે પણ શ્રીમદે ઉત્તમ આશયોથી સજજાઓ લખી છે. દેષ દોષને નાશ કરવા માટે ઉપાધ્યાયજીના હૃદયમાં જે પ્રવાહ વહ્યા છે તે નીચે લખવામાં આવે છે. ત્યાગને ઉપદેશ. ષ પાનકા. द्वेष न धरिये लालन देष न धरिये, द्वेष तज्वाथी लालन शिवमुख परिये लालन. शिवा। पापस्थानक ए अग्यारमुं कूडं, द्वेष रहित होय चित्तसवि रुडुं. चित्त ॥१॥ ચરણકરણ ગુણ બની ચિત્રશાલી, દ્વેષ ધૂમે હેય તે સવીકાલી. લાલન. હે. ૨ દેષ બેતાલીશ શુધ આહારી, ધૂમ્ર દોષે હેય પ્રબલ વિકારી. લાલન. પ્ર. ૩ ઉગ્ર વિહારને તપ જપ કિરિયા, કરતાં જ તે ભવમાંહિ ફરિયા. લોલન. ભ. ૪ યોગનું, અંગ અષ છે પહેલું, સાધન સવિ લહે તેહથી વહેલું. લાલન. તે. ૫ નિર્ગુણને ગુણવંત ન જાણે, ગુણવંતને ગુણ છેષમાં તાણે લાલન છે. ૬ For Private And Personal Use Only
SR No.008685
Book TitleYashovijayji Jivan Guj Sahitya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy