Book Title: Yashovijayji Jivan Guj Sahitya
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૬ ચ્છા રાધે સંવરી, પરિણતિ સમતા ચગેરે, ૫ તે ઐહિજ આતમા, વર્તે નિજ ગુણ ભગેરે; ષ્ટ સકળ સમૃદ્ધિની, ઘટ માંહે રૂદ્ધિ દાખારે; મ નવ પદ રૂદ્દિ જાણો, આતમરામ છે સાખીરે. ગ અસંખ્ય છે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણારે; હિ તણે અવલંબને, આતમધ્યાન પ્રમાણેરે, લ ખારમી અહેવી, ચેાથે ખડે પૂરીરે; ાણી વાચક જસ તણી, કાઇ નયે ન અધુરીરે. શ્રીપાળરાસ, ચેાથે! ખંડ, પત્ર. ૧૮૪ જહાં લગે આતમ દ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્યુ; હાં લગે ગુણુઠાણું ભલુ', ક્રમ આવ્યે તાણ્યું. સાતમ અજ્ઞાને કરી, જે ભવદુઃખ લહીએ. પ્રતમ જ્ઞાને તે ટળે, એમ મન સદૃહીએ. ાન દશા જે આકરી, તેવુ ચરણ વિચારા. વિકલ્પ ઉપયેાગમાં, નહી. કર્મના ચારેા. ગવતી અંગે લાખીએ, સામાયિક અ; ામાયિક પણ આતમા, ધરા શુધ્ધા અર્થ. કિસાર અધ્યયનમાં, સમક્તિ મુનિભાવે; નિભાવે સમકિત કહ્યું, નિજ શુદ્ધ સ્વભાવે. ષ્ટ કરા સંજમ ધરેા, ગાળા નિજ દેતુ; નાનદશા વિણ જીવને, નહી દુઃખનેા છેટુ. નાહિર યતના ભાપડા, કરતાં દુહવાયે; મંતર યુતના જ્ઞાનની, વિ તેણે થાયે; ાગ દ્વેષ મલ ગાળવા, ઉપશમ જલ ઝીલેા; ખાતમ પરિણતિ આદરી, પરપરિણતિ પીલે. એન્ડ્રુના એ માહરા, એ હું એણી બુદ્ધિ; યેતન જડતા અનુભવે, ન વિમાસે શુદ્ધિ. માહિર દ્રષ્ટિ દેખતાં, ખાહિર મન ધાવે; અન્તર દ્રષ્ટિ દેખતાં, અક્ષય પદ પાવે. પરણુ હાય લજ્જાદિક, વિ મનને ભગે; ત્રીજે અધ્યયને કહ્યું, એમ પહેલે અંગે. અધ્યાતમ વિષ્ણુ જે ક્રિયા, તે તનુમળ તેલે; મમકર આદિક યેાગથી, એમ જ્ઞાની માલે. હું... કરતા પર ભાવના, એમ જેમ જેમ જાણે; તેમ તેમ અજ્ઞાની પડે, નિજ કમને ધાણે. પુદ્ગલ કર્માદિક તણા, કર્તા વ્યવહારે; કર્તી ચેતન કર્મના, નિશ્ચય સુવિચારે. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only વીર. ૯ વીર. ૧૩ વીર. ૧૪ વીર. ૧૫ આતમ ૨૨ આતમ. ૨૩ તમ. ૨૪ આતમ. ૨૫ તમ. ૨૬ આતમ. ૨૬ આતમ. ૨૮ આતમ ૨૯ આતમ. ૩૦ આતમ. ૧ આતમ. ૩૨ આમ, ૩૩ આતમ ૩૪ આતમ. ૩૫

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48