________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવતાં પહેલાં તેમણે આગ્રા વગેરે નગરોનું અવલોકન કર્યુ હતું. ગદાધર નામનો એક પંડીત કે જે મહાન નૈયાયિક હતા. તેની શ્રીમદ્દ યશોવિજય પર પ્રીતિ હતી. જેસલમેરનો જ્ઞાન ભંડાર તેમણે દેખ્યો હતો. શ્રીમદ્ મંતભદગણિત તત્વોર્થ વપર ગંધ હસ્તિ મહાભાષ્ય પણ તેમણે તે પ્રદેશમાં વા અન્યત્ર જ્ઞાનભંડારમાંથી દેખ્યું હોય એવું તેમને આપેલી ગંધહસ્તિ મહા ભાષ્યની સાક્ષીઓ ઉપરથી માલુમ પડે છે. હાલ તે ગ્રંથ દેખાવામાં આવતું નથી. કોટક દિશામાં તામિલ ભાષામાં તે ચં છે ચાની ભાગવે છે એમ કેટલાક દગંબરીએ તરફથી સાંભળવામાં આવ્યું છે. મારવાડમાં વિહાર કરીને તેઓ ગુર્જર દેશ પ્રતિ વિહાર કર્યો. મંચ હિંદુસ્તાનમાં દિગબરોનું પબળ હતું. તેમણે દાગબાને દિકપટ ચારાકી બેલ અને અધ્યાત્મ મત પરિક્ષા વગેરે ગ્રન્થ લખીને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. તેમના સમયમાં તન ધર્મમાં ધણા પંચ ઉભા થયા હતા. દિગંબરામાંથી પણ તરાપન્થી અને સમયસારીઆ નામના મત નીકળ્યા હતા. પ્રતિમા સ્થાપક અને કડવા પન્થ વગેરે મત તે વખતમાં વિધમાન હતા. તપાગચ્છના આચાર્યો પણ સાગરગચ્છના આચાર્યની સાથે વિવાદમાં ઉતરતા હતા. તે વખતની 4 લગભગમાં થયેલા શારિતદાસ શેડ સાગરમ-છના આચાર્યની સ્થાપના કરનાર મુખ્ય આવક હતા. વિજયદેવસૂરિની પાછળ થનારા શિમાં આચાર્યને ૫ વા૫ન કરવાની બાબતમાં મતભેદ પડે. સત્યવિજય પન્યાસે વિજયસિંહરિની આજ્ઞા લિંકારી હતી. અને પાછળથી વિજયપ્રભસૂરિની નો સ્વિકારી હતી એમ કેટલાંક અનુમાનાથી અવબોધાય છે. શ્રી સત્યવિજયના નિવાગરામાં છે વિજકંપમેરિની આનામાં તે હતા એમ લખ્યું છે બે યવિજયજીએ અભ્યામ્ પરિક્ષા રચવાના સમયમાં વિજયદેવરિની આજ્ઞા ધારી હતી. અને પાછળથી શ્રી વિજયસિંહરિ તથા વિજયભુરિની આના વીકારી હતી. તેમના વખતમાં જ્ઞાનનો ઉદય ખાતે હતો. પણ કિયા નરિત્ર ભાગમાં શિથિલતા
દેખાતી હતી. તેમણે વિજય બન્યાસની સાથે ક્રિોદ્ધાર કર્યા હતાં મદના વખતમાં તેમ સનળવામાં આવ્યું છે. પણ તેના ચાર પુરાવા રજ પ્રાપ્ત થયા ધર્મની સ્થિતિ,
નથી. તેમણે પ્રથમ સત્યવિજય, જ્ઞાનવિમલને પત્ર લે' ઉત્કૃષ્ટાચાર મની પરૂ પણ કરી હતી. અને તેથી આચાર્યને પણ ઘણ, વેઠવું પટાં હતું એમ કેટલીક કહેણીઓથી જાણવામાં આવ્યું છે. શ્રી વિજય ભૂરિએ કેટલાકના આગ્રહથી વિજય પંડિતાઇને અવલે તેમને પાયા પદવી આપી હતી. તેમને કે નાલમાં પા પા પદ ના આપી તે ચેકસ હતણનું નથી. એક સમય શ્રીમદ્દ યશોવિજય પાટણથી વિહાર કરી અમદાવાદમાં આવ્યા તે વખi,
અમદાવાદમાં માનવિજય ઉપાધ્યાયનું ખાવાન વખs t,{. છાયાવિજયની ખો- વિજય ઉપાધ્યાયના વ્યાખ્યાનના તાઓ કરતાં શ્રી મનવિજયના
થાના અને માન- . વિજયની વ્યાખ્યાનકળા.
વ્યાખ્યાનના શ્રાતાઓ પાંચ છ ઘણું વધારે થના હતા. જયાય ની
યશોવિજયના વ્યાખ્યાનમાં એક નર મનુબે થતાં હતાં અને માર વિજયના વ્યાખ્યાનમાં પાંચ છ હજાર મનુષ્ય ભેગા થતા હતા. શ્રી યશોવિજ્યનું વ્યાખ્યાન દવ્યાનગની ઉપણામય હોવાથી ઘણુઓને થયું સૂક્ષ્મ પડતું હતું, તેમજ વિજળ કરતાં ઉપદેશ આપવાનું શલી છે માનવિજયજીની ઘણી આકર્ષક હતી. એક વખત ઉપા“યાયના મનમાં વિચાર આજે કે હું મારા કરતાં માનવિજય : વાર વિરાન કે જેથી
For Private And Personal Use Only