Book Title: Yashovijayji Jivan Guj Sahitya
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચં. ૧૭
ચં, ૧૮
ચું, ૧૮
સં. ૨૦
ચં. ૨૧
ચરિ, ૨
દેખિ શ્રીપાલ ભટ ભાંજિયું સૈન્ય નિજ, ઉઠવે તવ અછત સેન રાજા; નામ મુજ રાખવો જે ફરિ દાખવો, હા સુભટ વિમલ કુલ તેજ તાજા. તે ઈમ બૂજત સિન્ય સજી જૂઝ, વીટિયે જત્તિ સયસાત રા; તે વદે નૃપતિ અભિમાન ત્યજી હજીય તું, પ્રણમી શ્રીપાલ તિહાં અંહ જાણે. માન ધન જાસ માને ન તે હિત વચન, તેહશું છૂઝત નવય થાંક; બાંધિયે પાડિ કરી તેહ સત સંય ભટે, આ શ્રીપાલ જસ પ્રગટ વાકે. પાય શ્રીપાળને આણિયો તેહ નૃપ, તેણે છોડાવિયો ઉચિત જાણી; ભૂમિ સુખ ભંગ તાત મત ખેદ કરી, વદત શ્રી પાલ અમ મધુર વાણી. ખંડ એથે સુઈ ઢાલ થી ભલી, પૂર્ણ કડખા તણી એક દેશી; જેહ ગાવે સુજસ એમ નવ પદ તણે તે લહે રૂદ્ધ સંવ યુદ્ધ લશી. જંબુસ્વામિના રાસમાંથી, રાજગૃહ નગરવર્ણન.
હરે રાજગૃહ નગર છે, સકલ નગર શિણગાર; ઉજવલ જિન ગૃહ મંડલી, છતાં હિમગિાર અનુકારરે. ચરિત્ર સુણ ગુણવંતનું, પવિત્ર હાથે જિમ કાનરે; ચિત્ત ચમકે આ ચાતુરી, વાધે મતિ વળે વાનર. જિહાં ઇન ચયમાં ધુપના, દેખી મ અગાસીરે; મઈલ ગજિત ધન બ્રમે, શિખી નિત્ય નૃત્ય ઉલ્લાસરે. જેહમાં સધ ફટિક શુતિ, છબી મરકતની અલાધીરે; માનું ગંગાએ આવી ઝીલવા, યમુના રવિ અંક દાધીરે. જેને હરવી માનુજલ નિધિ, દુઃખભર લંકા કંપાવીર; મુખ નવિ દાખે અમરાવતી, અલકા નામેજ ચાવીરે. રાજ્ય કરે તિલાં નરપતી, શ્રેણીક કસગુણ : ઇન ભુવનમાંહે વીસ્તરી, પાવન જેવ ત્રીવેણીરે. જેહને તેજે પરાભવ્ય, ભાનુ ભમ માનુ ગગનેરે; ઉણુ હુઆ તસ કીરણ તે, તાસ અમર ને અગ્નિ. તાસ સભામાંહે શેભ, રૂષભદત્ત દુઓ શેઠેર; ધનદત્ત તેહજ ધનપતિ, બીને કુબેર તે હેડરે. પંથ તરફળ જળસર પરે, તસધન સહીત આર. જેહયું સુરત તાળીઓ ઉચા ગયે લધુ ભારે, ઇદ તે જેહને નિત્ય રહે, કર અન્ને સતકરીરે; ચંદ તે સકળ કળા વર્યો, પદવી તસ સચિવ માટીર. ધારિણી સદ્ધર્મ ચારિણી, ચિત્ત તારણ હુઈ તાસરે; કારણું સુખદુઃખ વારિણી, મનોહારિણી સુવિલાસરે. રૂપે તે રંભ કરાવતી, ભાવતી ચિત ન વણરે; સુલલિત શીલ સહામણી, સહજ સલુણનેડાં નયણાં. મિલિત રહે નખમાંસ જળ્યું, તે દંપતી સનેણેરે, -
૨. ૧૦
ચ. ૧૧
૨. ૧૨
For Private And Personal Use Only

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48