________________
७3
વિવેકવિલાસ, તૃતીય ઉલ્લાસ. न पिबेत्पशुवत्तोयं, पीतशेषं च वर्जयेत् ॥ तथा नाञ्जलिना पेयं, पयः पथ्यं मितं यतः ॥ ५३ ॥
અર્થ –પાણ પશુની પેઠે ન પીવું, કોઇએ પીધા પછી ઉગરેલું (એઠું २२j) न पीj, तथा लिथी (सोयेथी) ५५ न पी. १२९१, पाणी भा पी ते गुरि छ. ( 43 )
करेण सलिलार्मेण , न गण्डौ नापरं करम् ॥ नेक्षणे च स्पृशेकिंतु, स्प्रष्टव्ये जानुनी श्रिये ॥ ५४॥
અર્થ ભજન કરી રહ્યા પછી ભીને હાથે બે ગાલ, બીજો હાથ અને બે નેત્ર એમને સ્પર્શ ન કરે. પણ કલ્યાણને અર્થે પિતાના બે ઢીંચણે સ્પર્શ १२वी. (५४) उक्तंच “॥मा करेण करं पार्थ, मा गल्लौ मा च चक्षुषी॥ ... जानुनी स्पृश राजेन्द्र , भर्तव्या बहवो यदि ॥५५॥"
અર્થ –કહ્યું છે કે, “હે રાજાધિરાજ અર્જુન ! તારે ઘણું માણસનું પોષણ કરવું હોય તો, તું ભોજન કર્યા પછી ભીને હાથે બે ગાલને, બીજા હાથને, તથા બે ચક્ષુને સ્પર્શ નહીં કરે, પણ ઢીંચણને સ્પર્શ કર.” (૫૫)
समानां जातिशीलाभ्यां , स्वसाम्याधिक्यसंस्पृशाम् ॥ . भोजनाय गृहे गच्छे-गुच्छेद्देषवतां न तु ॥ ५६ ॥
अर्थः----- लतथी तथा शासथी मापणी परामरीन। त्य, तथा ॥५ણને પોતાની માફક અથવા પોતાથી પણ વધારે માનતો હોય, તેને ઘરે ભોજન કરવા જવું. પણ જે આપણું ષી હોય તેમને ત્યાં ન જવું. (૫૬)
मुमूर्षुवध्यचोराणां , कुलटालिङ्गिवैरिणाम् ॥ बहुवैरवतां कल्प-पालोच्छिष्टान्नभोजिनाम् ॥ ५७।। कुकर्मजीविनामुग्र-पतितासवपायिनाम् ।। रङ्गोपजीविविकृति-सान्यभर्तृकयोषिताम् ॥ ५८॥
"Aho Shrutgyanam'