________________
२११
વિવેકવિલાસ, આઠમે શાસ.
२११ ( अथ विशेषोपदेशनमः ।) मत्रस्थानमनाकाश-मेकदारमसंकटम् ॥ निःशङ्कादि च कुर्वीत, दूरसंस्थे च यामिके ॥३७८ ॥
અર્થ – જયાં ઉપરનો ભાગ ઉધાડે ન હોય, પેસવા નીકળવાનું દ્વાર એકજ હોય, ચેકીવાળાની બેઠક દૂર હેય, શંકા પ્રમુખ કરવા જેવું કાંઈ ન હોય, તથા સંકડાશ ન હૈય, ત્યાં મસલત કરવાનું સ્થાનક કરવું. (૩૭૮)
मत्रस्थाने बहुस्तम्भे, कदाचिल्लीयतेऽपरः ॥ सगवाक्षे प्रतिध्वान-श्रुतिः सप्रतिभित्तिके ॥ ३७९ ॥
અર્થ –-મસલત કરવાના સ્થાનકમાં જ ઘણું થાંભલા હેય, તો કદાચ કાઈ ત્યાં સંતાઈ રહે, તથા ગોખ અથવા પાતળી ભીંત નજીક હોય તો મસલત ४२नारनो ४ संभणाय. ( ३७६)
शून्याधोभूमिके स्थाने, गत्वा वा काननान्तरे ॥ मनयेत्संमुखः स्वामी, मत्रिभिः पञ्चभित्रिभिः ॥३८०॥
અર્થ –રાજાએ શુન્ય ભોંયરામાં અથવા જંગલમાં જઈ સામે બેસી પાંચ અથવા ત્રણ મંત્રીઓની સાથે મસલત કરવી (3૮૦)
सालस्यैलिङ्गिभिर्दीर्घ-सूत्रिभिः स्वल्पबुद्धिभिः ॥ समं न मबयेन्नैव , मत्रं कृत्वा विलम्ब्यते ॥ ३८१ ॥ अर्थ:-~-पासु, वेषधारी, म संभावना तथा समुद्धिना, मेवावहिनी સાથે મસલત ન કરવી. તથા મસલત કરી રહ્યા પછી વખત ન ગાળ. (૩૮૧)
भूयांसः कोपना यत्र, भूयांसः सुखलिप्सवः ॥ भूयांसः कृपणाश्चैव , स सार्थः स्वार्थनाशकः ॥ ३८२॥
अर्थ:--माधी , सुमना सादु५ अने १५५१ साह। ५।। जाय, ते atકસમુદાય પિતાને સ્વાર્થ ખોઈ બેસે છે. (૩૮૨)
सर्वकार्येषु सामर्थ्य-माकारस्य च गोपनम् ॥ धृष्टत्वं च सदाभ्यस्तं, कर्तव्यं विजिगीषुणा ॥ ३८३ ॥ અર્થ ---જયની વાંછા કરનાર પુરૂ સર્વે કાર્યોમાં પિતે શક્તિમાન થવું,
"Aho Shrutgyanam"