Book Title: Vivek Vilas
Author(s): Damodar Pandit
Publisher: Devidas Chhaganlalji

View full book text
Previous | Next

Page 254
________________ २४२ विवेकविलास एकादश उल्लासः। स्तम्भे सुवर्णवर्णानि, वश्ये रक्तानि तानि च ॥ क्षोभे विद्रुमवर्णानि , कृष्णवर्णानि मारणे ॥४०॥ द्वेषणे धूम्रवर्णानि, शशिवर्णानि शान्तिके ॥ आकर्षेऽरुणवर्णानि , स्मरेन्मन्त्राक्षराणि तु ॥४१॥ सर्थ:--स्तलन (244) ४२ हाय तो सोना स२५ पीणा, पशी२९१ કરવું હોય તો રાતા, કોઈને ભ પમાડવો હોય તે પરવાળા સરખા ગુલાબી રંગના, મારણ કરવું હોય તો કાળા, ષ ઉપજાવવો હોય તો ધુમાડા જેવા - ગને, શાંતિ કરવી હોય તો ચંદ્રમા સરખા સફેદ, આકર્ષણ (ખેંચવું) કરવું હોય ते। शत। 20 मंत्राक्षर तिवा. (४०) (४१) यत्किंचन शरीरस्थं , ध्यायते देवतादिकम् ॥ तन्मयीभावशुद्धं तत् , पिण्डस्थं ध्यानमुच्यते ॥ ४२ ॥ અર્થ --તન્મય ભાવથી શુદ્ધ એવું જે કાંઈ શરીરમાં દેવતાદિકનું ધ્યાન ક२।५ छ, ते "पिंडस्थ" ध्यान सेवाय छे. (४२) . आर्य वाममार्गेण , शरीरं प्राणवायुना ॥ तेनैव रेचयित्वा च, नयेद्ब्रह्मपदं मनः ॥ ४३॥ અર્થ –ડાબી બાજુથી પ્રાણવાયુને શરીરમાં ભરી તેજ બાજુથી પાછો तेने (वायुने) १२ ४. सभ री भनने श्रमप स j. (४३) अभ्यासाद्रेचकादीनां, विनापीह स्वयं मरुत् ॥ स्थिरीभवेन्मनःस्थैर्या-युक्तिर्नोक्ता ततः पृथक् ॥४४॥ અર્થ––મનની સ્થિરતા હોય તે રેચકાદિકના અભ્યાસ વિના પણ વાયુ પિતાની મેળે જ રથર રહે છે. માટે વાયુ સ્થિર કરવાની યુક્તિ જુદી કહીનથી. (૪) निमेषार्धार्धमात्रेण , भुवनेषु भ्रमत्यहो॥ मनश्चञ्चलसद्भावं, युक्त्या भवति निश्चलम् ॥ ४५॥ અર્થ:-ચંચળ સ્વભાવનું મન પ્રત્યેક અર્ધ નિમેષમાં ત્રણે લેકમાં ફરી वणे छ त।पण ते युस्तिथी स्थिर थाय छ, ये माश्चर्य छ ! (४५) ૧-~-આંખ મીચતાં જેટલો કાળ લાગે છે, તે નિમેષ કહેવાય છે. "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268