Book Title: Vivek Vilas
Author(s): Damodar Pandit
Publisher: Devidas Chhaganlalji

View full book text
Previous | Next

Page 226
________________ ૨૦૧૪ विवेकविलासेऽष्टम उल्लासः । જેના જેવા મનેાથ તેને તેવી લસંપદા આપવાના પ્રયત્ન કરેછે. (૩૯૫) कुर्यान कर्कशं कर्म, क्षमाशालिनि सज्जने ॥ प्रादुर्भवति सप्तार्चि- मथिताच्चन्दनादपि ॥ ३९६ ॥ અર્થઃ—સત્પુરૂષે ક્ષમાશીલ ( ઉપદ્રવ થાય તે મૂગે મેાઢે ખમી શકે એવા ) છે, એમ જાણી તેમની સાથે ક્રૂરપણું નકરવું. કારણ કે, સુગંધી ચંદનનું મથન કરે તે તેમાંથી પણ અગ્નિ નીકળે છે. (૩૯૬ ) - दृष्ट्वा चन्दनतां यातान् शाखोटादीनपि द्रुमान् ॥ મહાયાનો તતઃ માં, મદ્રઃ સદ સંગતિઃ ॥ ૩૧૭ ॥ " અર્થ::——ડાહ્યા માણસે મલય પર્વત ઉપરના સાગનાં તથા બીજાં વૃક્ષ પણ ચંદન સરખાં થએલાં જોઇને મેટા પુરૂષાની સેાબત કરવી. (૩૯૭) शुभोपदेशदातारो, वयोवृद्धा बहुश्रुताः ॥ જીરાજા ધર્મા એવુ, નર્યુંાસ્યા મુદુર્ભુદુઃ ॥ ૩૧૮ ॥ અર્થ:—મેાટા પંડિત, ધર્મ રાજ્યમાં નિપુણુ, સારા ઉપદેશ દેનારા અને પાકી ઉમરના એવા લૉકાની વારંવાર સેવા કરવી. (૩૯૮ ) इहामुत्र विरुद्धं य-तत्कर्वाणं नरं त्यजेत ॥ आत्मानं यः स्वयं हन्ति, त्रायते स कथं परम् ॥ ३९९ ॥ અર્થ::~~~આ લેાકમાં તથા પરલેાકમાં વિદ્ધ એવું કાર્ય કરનાર માણસથી દૂર રહેવું. કારણ કે, જે માણસ પેાતાના ધાત કરે છે, તે બીનનું રક્ષણ શી રીતે કરે ? (૩૯) शौर्येण वा तपोभिर्वा, विद्यया वा धनेन वा ॥ અયન્તમછઠ્ઠીનોપ, ધ્રુસ્રીનો મતિ ક્ષબાત ॥ ૨૦૦૫ અર્થ:—માણસ ધણા હીન કુલમાં થયે ઢાય તેપણુ પરાક્રમથી, તપસ્યાર્થી, વિદ્યાથી અથવા ધનથી ક્ષણ માત્રમાં સારા કુલીન લેાકામાં ગણાય છે. ( ૪૦૦ ) "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268