Book Title: Vastusara
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 32
________________ सूत्रधार-मंडन- पित " જ - ~ द्वारमान सप्ततिषष्टि पंचाशद व्यासहस्तमितालः। मिश्रितः भवनद्वारो देयो व्यासस्तदर्धतः ।। ४३ ॥ * શીત્તેર આગળ ઊંચું ઘરનું દ્વાર ઉત્તમ સાડ આંગળનું મધ્યમ અને પચાસ આંગળનું દ્વા૨ કનિષ્ઠ જાણવું. તે દ્વારના ઉદયમાં ઘરને વ્યાસ જેટલા ગજ હોય તેટલા અગુલા દ્વારના વ્યાસમાં ઉમેરતાં જે જાણવું. તથા મધ્યને કનિષ્ઠમાં વધારવાથી દેષ નહિ. દ્વારના ઉદયમાનથી અર્ધી હારને વ્યાસ (પહોળાઈ) ઉપર કહેલ આંગુલથી વધારેલા હોય તે તેના અર્ધા જેટલું પહેલું દ્વાર કરવું. ૪૩ __वामें दक्षे क्रमान्मध्ये नराश्वेगृहे शुभम् । क्षेत्रांकभाजिते द्वारं क्रूरस्थाने विवर्जयेत् ॥ ४४ ॥ મનુષ્યના ઘરનું દ્વાર ગર્ભથી ડાબી બાજુ મુકવું. અશ્વશાલને જમણ તરફ અને હસ્તિશાલાને ગર્ભ (મધ્યમ) દ્વારા મુકવું, તે શુભ જાણવું. ક્રૂર અસ્થાને દ્વાર ન મુકવું. બીજે ભેઢ-ક્ષેત્રફળના નવ ભાગ એટલે ૮૮૮ ચોસઠપદના વાસ્તુ દેવતાના ચોસઠ પદને વાસ્તુ અદિત '{ x X ૌલ તિયા દીક્ષા Jરી બ્રહ્મા ભલ્લા I X મુખ્ય ૪] નાગ ભંગ | રાગ | ય | અસર વર | મુખ્ય સખી ૧ | ન | | ચેકડી મૂકી છે તે નવ સ્થાને દ્વાર ન મૂકવું.

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90