Page #1
--------------------------------------------------------------------------
________________
“અહો શ્રુતજ્ઞાનમ ગ્રંથ જીર્ણોધ્ધાર – ૧૬
વાસ્તુશાસ્ત્ર ગ્રંથ
વાસ્તુસાર
: દ્રવ્ય સહાયક અધ્યાત્મયોગી આચાર્ય મહારાજા શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ને જ્ઞાનની
એટલો રસ વિહાર ગમે તેટલો કરીને આવ્યા હોય છતાં મહાત્માઓને વાચના આપે જ, તેઓશ્રીના હાથમાં પુસ્તક હોય જ, ક્યારે પણ પુસ્તક વીના બેઠેલા જોયા નથી... જેઓશ્રીએ જ્ઞાન માટે અથાગ મહેનત કરી હતી એવા અધ્યાત્મયોગી પ.પૂ. કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક ગચ્છનાયક પ.પૂ. કલાપ્રભસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તીની સરલ | સ્વભાવી પ.પૂ. ન્યાયશ્રીજીના શિષ્યા માતૃહૃદયા પ.પૂ. વિદ્યુતપ્રભાશ્રીજીન શિષ્યા વિક્રમઇન્દ્રાશ્રીજીના શિષ્યા શ્રીઈન્દ્રયશાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી કેશવબાગ કોલોનીના બહેનોની જ્ઞાનખાતાની ઉપજમાંથી
- સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬૫ ઈ.સ. ૨૦૦૯
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
॥ श्रीविश्वकर्मणे नमः॥ સૂત્રધાર મંડન વિરચિત वास्तुसार
સટીક VASTUSAR
By: SUTRADHAR-MANDAN
સંપાદક પદ્મશ્રી પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા
શિ૯૫વિશારદ
Edited By : Padmashri Prabhashanker 0. Sompura
Arehitect Shilpvisharad.
પ્રકોણાર્ક : શ્રી બલવંતરાય ક. સેમપુરા અને બંધુઓ
3 પથીક સાયટી, અમદાવાદ-૧૩. તે પ્રથમવૃત્તિ પ્રત. ૭૦૦
વિ. સં. ૨૦૩૨
સને ૧૯૭૬
V
=O
-3
)-
CON
Page #4
--------------------------------------------------------------------------
________________
શિહ૫સ્થાપત્યના ગ્રંથપ્રાપ્તિસ્થાન
Shilpa Book Will be, Available At Padmashry PRABHASHANKER O. SOMPURA
ARCHITECT SHILP-VISHARD 3 Pathik Society. Behind S. P. Colony
AHMEDAAAD-13.
૧. બળવંતરાય પી. સેમપુરા (1) B. P. Sompura
૩ પથીક સોસાયટી, અમદાવાદ-૧૩. 3, Pathik Society, AHMEDABAD ૨. એન. એમ. ત્રિપાઠી
(2) N. M. TRIPATHI & Co. બુકસેલર
Princes Stret. BOMBAY-2. પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨,
ય : રૂ! ૧
પિસ્ટેજ અલગ
૬
0
Fin
---
--
-5
5
મુદક: શ્રી મણિલાલ છગનલાલ શાહ નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસ, ઘીકાંટા, અમદાવાદ,
Page #5
--------------------------------------------------------------------------
________________
સૂત્રધાર મંડન વિરચિત “વાસ્તુસાર
પ્રસ્તાવના જગતમાં છવ પ્રાણી માત્રને આશ્રયની જરૂર રહે છે, પ્રાગૈહિત કાળમાં મનુષ્ય bફા કે વિશાળ વૃક્ષના આશ્રય લેતા. પછી મનુષ્ય ઘાસ અને કાષ્ટની કુટિર કરીને રહેવા hયા, પક્ષીઓ વૃક્ષ પર માળા બાંધી આશ્રય મેળવતા. સમય જતાં કુટુંબ પરિવાર વિસ્તાર થતા ગામ વસાવી સમુહમાં રહેવા લાગ્યા.
પુશ અને વાસ્તુશાસ્ત્રના ગ્રંથમાં જણાવેલ છે કે બ્રહ્માએ વિશ્વની ઉત્પત્તિ કરી પૃથ્વીનું ન્ય રાજા પૃથુને સોંપી પ્રજાના વસવાટ માટે ગ્રામ નગરે વિશ્વકર્મા દ્વારા વસાવા કહ્યું 'શાનીથા પહાડોને વિછેદ કરી ભૂમિ સમતલ કરવા માંડી. આથી પૃથ્વી ધા નાખતી બ્રહ્મા પાસે ગઈ કે મારા અંગોનું વિકેદ થઈ રહ્યું છે. પીડા કરી રહ્યા છે માટે રક્ષણ માખ્યું. રાજા પૃથુ અને વિશ્વકર્માની સાનિધ્યમાં પૃથ્વીને સમજાવી કે, લોકોના હિતમાં જે કી રહ્યા છે તે યોગ્ય છે એમ કરી પૃથ્વીને સાંત્વન આપ્યું.
સમયાનુસાર વાસ્તુશાસ્ત્રમાં વિકાસ થતો રહ્યો અને વાસ્તુશાસ્ત્રોના ગ્રંથની રચતાઓ જુદા જુદા કાળે ઋષિ મુનીઓએ કરી તેમાં સામાન્ય લેકે ગૃહે રાજગૃહે દેવ મંદિર જળાશય સરોવર કુંડ વા નગરો કલા ઉધાનની રચના આદિના બાંધકામના મીયમ નક્કી થતા ગયા છે કે કાળક્રમ પ્રમાણે તે ગ્રંથમાં તેની રચના ઘાટ વગેરેના પરિવર્તને થતા રહ્યા. પ્રાચિન ઋષિમુનીઓના ગ્રંથે ઉપલબ્ધ થતા નથી પરંતુ પાછલા કાળમાં ઈ. સ. પછીના વિદ્વાનોના ગ્રંથમાં તેના અવતરણે ઉલ્લેખ નેધ મળે છે
દશમી સપ્તાબ્દી પછીના ગ્રંથની રચનાઓ જે થઈ તે વર્તમાનમાં પ્રવર્તતી શિલ્પ સ્થાપત્યની રેલીને અનુરૂપ તેના માન પ્રમાણુ ઘાટ રચના થઈ રહ્યાં છે કે ભારતના પ્રાદેશિક પ્રાસાદાદિ શિલીઓ ઓછાવત્તા અંગેમાં ભિન્નતા છે. ઉત્તર ભારત કરતા દ્રવિડ બને દ્રવિડ પથ પ્રદેશમાં ભિન્નતા વિશેષ જોવામાં આવે છે. પ્રત્યેક શૈલીના શાસ્ત્રોક્ત ગ્રંથ છે.
સમયને પ્રવાહ હંમેશા બદલાતે રહ્યો છે. વાસ્તુશાસ્ત્રના પ્રાચીન શૈલીના ગ્રહો એક ટાલ દ્વિ. ત્રિ. ચતુઃ શાલ ગૃહો ક્રમે ક્રમે વૃદ્ધિ પામતા ગયા તેની રચના ચેકસ સ્વરૂપમાં બાપેલ છે પરંતુ વર્તમાનના સમાજ પિતના અનુકુળ સ્વરૂપ (પ્લાન) ભવના નિર્માણ કરી કહા છે પરંતુ ભવનમાં બે વસ્તુઓ પૂર્ણ ખ્યાલ રાખવો જોઈએ કે ૧ આપણું કષિમુનીઓએ કહેલા વેષ રહિત રચના કરવી ૨ બીજુ આપણા દેશની હવાને અનુમળ અને ભારતીય રેલીના મુખ દર્શન યુક્ત ભવનની રચના હોવા જોઈએ
વર્તમાનમાં ચાલીશેક વર્ષથી મોર્ડન સ્ટાઈલના નામે ભવનમાં સુખ દર્શનની હૈતી એટલી આવી ગઈ છે કે કળાવાનેને ઘણા ઉપજે તેવી વિકૃત થઈ રહી છે ભવ
Page #6
--------------------------------------------------------------------------
________________
નને છાં, જાળીયા, જરૂખા, સ્તંભ, મદળ (બેકટે), આદિથી સુંદર સુશોભિત કરવું જોઈએ. પરદેશનું અનુકરણ કરી આપણી ભારતીય કળાને કવંસ રહ્યો છે આ પ્રવાહ કયારે અટકશે ? - સમયના પ્રવાહ પ્રમાણે ભવનની અંદરની સુખ સગવડો જરૂર કરવી જોઈએ પરંતુ બાહ્ય મુખ દર્શનની વિકૃતિ કળાવાનેને આંખના કણાની જેમ ખુંચે જગતના વિકાસ સાથે આપણે ચાલવું જોઈએ એગ્ય રીતે વિકાસ જરૂર સ્વિકારાય પરંતુ દેશની કળાની વિકૃતિ તે ન જ થવી જોઈએ.
આમ સ્થાપત્યની જેમ શિલ્પ અને ચિત્રોમાં પણ એવીજ વિકૃતિ પિઠી છે
પ્રાચિન કાળમાં થયેલા અદૂભુત અમુલ્ય સ્થાપત્યો પર સ્થપતિઓના નામથી અનભિન્ન છે જે કે મધ કાળમાં કયાંક શિલ્પીઓના નામને ઉલ્લેખ જોવામાં આવે છે મધ્યકાળની કેઈક મૂર્તિઓ પર શિલ્પીઓના નામે ઉત્કર્ણ થયેલા છે ગુજરાતની પ્રાચિન રાજધારી રાજસ્થાન તરફ વચ્ચે પુરાતન ભિન્નમાળમાં વિ. સં. ૭૪૧ અને ૬૮૬ માં ભિન્નમાળના ઉત્કૃષ્ઠ શિલ્પકાર કલા વિશારદ સૂત્રધાર ગૃહ-૨ ના પુત્ર સૂર્યવર્મા અને ગૃહવર્મા કુશ રૂપ કર્મ નિપુણ હતા. વાસુવિઘાર્તેિ તાતિ તમિ વિવૃવતેરેવેધારિત
બીજે એક લેખ વિ. સં. ૭૪૪ સને ૬૮૨ની બે ધાતુ મૂર્તિ પરના લેખમા શિવ નાગ નામના શિકિપને સાક્ષાત બ્રહ્મા કહેલ છે. રાજસ્થાન પીંડવાડા પાસે બે ધાતુ મૂતિ પર
साक्षात पितामहे ने य विश्वरूप विद्यात्यिना शिल्पिना शिवनागेन कृतमेव जिनद्वयम्
આ શિલ્પિીઓ એ એક પ્રાસાદ નિર્માણ કર્યાને લેખ મળે છે. ચૌદમી સદી પછીના શિલ્પીઓના નામે ટુંકા ફકત બે અક્ષરાના વિશેષ મળે છે.
અહી મેવાડના શિલ્પીઓને ચૌદમીથી સત્તરમી સદી સુધીના કાળમાં થયેલા શિલ્પી, એનો ઉલ્લેખ આપેલ છે
આ ગ્રંથના કર્તા સૂત્રધાર મંડનનું કુટુંબ મૂળ ગુજરાત અણહીલપુર પાટણના ભાર દ્વાજ ગોત્રના સેમપુરાને મેવાડના કુંભ રાણએ સેલંકી કાળના અદ્ભુત સ્થાપત્યથી આકર્ષાઈને સૂ. મંડનના પીતા બેતાના કુટુંબને મેવાડ નિમંત્રી ગયેલા અને ત્યાં તેઓની પાસે ઘણા મંદિરે મહેલે કીલ્લા કીતિસ્તંભ આદિના નિર્માણ કરાવેલ
સૂ. મંડનના ભારદ્વાજ ગોત્રના સોમપુરા હતા તેઓનું કુટુંબને મેવાડમાં લાંબા કાળના વસવાટ દરમીયાન ત્યાંની અન્ય શિલ્પી જ્ઞાતિ સાથે ભળી ગયા
સૂ. મંડન કુશળ સ્થપતિ અને સંસ્કૃતનો પંડિત હતે. જુના કાળના શિ૯૫ના અસ્તવ્યરથ ગ્રંથનું સંકલન કર્યું. અને તેણે પિતે નવા ગ્રંથની રચના કરી. પ્રસાદમંડન રૂપમંડન વાસ્તુમંડન રાજવલ્લભ-વાસ્તુસારની રચના કરી. દેવતામતિ પ્રકરણ ગ્રંથ જુના
Page #7
--------------------------------------------------------------------------
________________
કાળના વિશ્વકર્માના જેષ્ઠ પુત્ર શિલ્પી જયે રચેલા હોય તેમ લાગે છે પરંતુ તેનુ સંશાધન કોને તે ગ્રંથ પેાતાના નામ પર ચડાવી દીધેા હૈાય તેમ જણાય છે.
સ્. મડનના લઘુ બધુ નાથજી એ પણ વિદ્વાન હતા તેણે વાસ્તુમ જરી નામે ગ્રંથ ત્રણ સ્તબક (અધ્યાય) ના લખેલા મડનના બે પુત્રા ગોવિંદ અને ઇશ્વર હૅત્તા. ઈશ્વરના પુત્ર છીત છીતા વિ.સ. ૧૫૫૫ માં હતા
સૂ. મ`ડનના પુત્ર ગાવિ ંદે કલાનીધિ, ઉદ્ધારયેારણી, દ્વારદીપીકા અને રખાણુ વ નામે ચાર ગ્રંથા વિસ' ૧૬૮૧ માં રચેલા ગોવિદે. કુભા રાણાના પુત્ર રાણા રાયમલના રાજ્ય કાળમાં કલાનિધિ કવિ સ ૧૯૮૧ માં પુરા કરેલા સુ. નાથજીએ વાસ્તુ માઁદી ગ્રંથ પણ રાણા રાયમલજીના સમયમાં રચેલે
મહારાણા કુંભાના પિતા મેકલજીના સમયમાં સૂ. મંડનને કુટુંબને મેવાડમાં નીમંત્રેલ. મેાકલજી, સ’ ૧૪૭૮ થી ૧૪૮૫ની એક લીંગજીની પાસેની પ્રશસ્તિના લેખમાં સૂત્રધાર હાદા. સૂત. કરણઃ સૂત. વિજલ. સૂતમના, વીરામનાના પુત્ર વીશ અને વિસા ઉપરોક્ત પ્રશસ્તિમાં કરણને શિલ્પ વિશારદ અને સૂત્રધારને ગુરૂ જણાવેલ છે. તેમ સાહિત્યનેતા પણ કહેલ છે
મેકલજીના વિસ’ ૧૪૮૫ની ચીતેડની પ્રશસ્તિના લેખમાં સૂત્રધાર ખીજલ, સૂત. મના, સૂત. વીસલના નામા આપેલા છે ખીલને સકલ ગુણવાન કહ્યો છે તેમના સમયનાં વિસ ૧૪૮૭ ના એક લેખમાં જહુ નામે પ્રમુખ શીલ્પિના ઉલ્લેખમાં તેને સૂત્રધારના પ્રમુખ કહ્યો છે.
કુંભારાણાના સમયમાં સૂત્ર॰ મંડને કુભલમેરના વિશાળ દુ અને તેમાંનામ દિ અને એકલીંગજીના દુર્ગાની અંદરના મંદિરના નિર્માણ કરેલા છે
વિસ` ૧૪૮૨ ના એક તામપત્રમાં વર્ણન છે કે મહારાણા મેકલજીના દરબારમાં એવા કુશળ શિલ્પી સૂત્રધાર ન હતા તેથી રાણાના પ્રયત્નથી ગુજરાતમાંથી સૂત્રધાર ખેતા અને તેના પુત્ર પરિવારને નિમંત્રી મેવાડમાં વસાવ્યા કાળાંન્તરે તેમને દાનાદિ વ્યવસ્થા પણ કરી મહારાણા કુંભાએ ચિતેડ પર પ્રીતિ સ્ત’ભ વિ. સ. ૧૪૮૮મા ધાબ્યા તે પરના લેખમાં સૂત્રધાર લક્ષ (લાખા)ના પુત્રે કફ શિલ્પિ જઇતાએ તેના પુત્ર નાથ પેમા અને પૂજાએ કીર્તિસ્તંભ અધેલ તે ઉપલા માળે એક આસન પર શિલ્પી જેતાની મૂર્તિ એસારી છે તેના પાસે તેના ત્રણ પુત્રાની આકૃતિ વિ. સ. ૧૪૯૫ ના એક લેખમાં સૂત્ર નારદના પીતા લક્ષ. તેજ જતાના પીતા લક્ષ (લાખા) હાવા જોઇએ
એકલિં’ગજી પાસે નાગદાના જૈન શાંન્તીનાથજીની પ્રતિમાની પાટલી પર વિ. સં. ૧૪૯૪ કુંભારાણાના કાળમાં સૂત્ર મદન પુત્ર ધરણા કતરેલ છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
: જોધપુર રાજ્યના ગોલવાડનું રાણપુર આગળના વખતમ મેકર રાજ પુત્રીના દાયજામાં જોધપુરમાં આપેલ રાણકપરતા દર સુશોભત કર . ૧૪૯૯માં. સૂત્રધાર દેપાક સેમપુરાના નેતૃત્વમાં બંધાયુ. 1 વિ. સં. ૧૪૩૦ થી ૭૮–મહારાણું મલકના રાજ્યકાળમાં પણ છેલા ત ઝારા એ બંધાવેલ - ઉદયપુરના વિખ્યાત જગદીશ મંદિર વિ સં ૧૭૦૮માં ભંગેરા જ્ઞાતિન ભાણાના બે પુત્રે મુકુટ અને ભૂદરે બાંધેલું તેના કાર્યથી પ્રસન્ન થઈ મહારાણા પ્રપૌત્ર જગતસિંહે તેઓને દેવદહ નામનું ગામ આપેલુ ઉપરાત મુકુટને સુર્વણને ભુદરને ચાંદીને ગજ અર્પણ કરેલ આ શિલ્પિઓમાં સુવર્ણ ગજની પ્રાપ્તિએ ઘણું માન ગણાય અને તે તેના કુળનું મા છે મહારાણા અમરસિંહજી વિ. સં. ૧૬૫૧ થી ૭૬ના રાજ્ય કાળમાં ઉપરોક્ત બુધર હયાત હતા - મહારાણા જગસિંહના કુંવર રાજસિંહ વિ સં ૧૭૦૯ થી ૩૭)ના સમય રેલીનુ રાજસમુદ્ર નામનું વિશાળ સરોવર બંધાવેલ તેના કાંઠા પરના નવ ચોકીના નિ અનેક સેમપુરા શિલ્પીઓ સૂત્રધારોએ કાર્ય કરેલ તેમાં કુશળ સૂત્રધારની શ્રેણીમાં જ્ઞાતિના કલ્યાણ” નામે પ્રમુખશિલ્પિ હતો તેમાં વંશજેના નામે અને અન્ય સૂત્ર નામે પણ આપેલા છે
સોમપુરા- કલ્યાણ
જગનાથ
ઉજવણું
૨ગના
મિની
લાલા
મેઘ
લખા આ કાળમાં સૂત્રધારને બદલે ગજધર ઉપમા અપાતી તેમ તેના શિલાલેખ જણાય છે.
વિ સં ૧૭૩૩ વર્ષે માઘ મારો શુકલપક્ષે ૧૫ તિથી રાજસમુદ્ર પ્રતિષ્ઠા સમયે ગજદાર મુકુદ, ગધર કલ્યાણુઃ ગજથર સુખદેવઃ ગજધર કેશે સુંદર. ગજઘર મેહ આદિ સર્વ સેમપુરા શિલ્પીઓ ઉદયપુર નિવાસી જણાવ્યા છે
રાજ પ્રશસ્તિ મહાકાવ્યમાં સૂત્રધાર વાધને ઉલ્લેશ કરેલ છે તે જગદીશ મંદિ પ્રશસ્તિમાં વાધના પિતાનું નામ મુકુંદ આપેલ છે તે સમયે સૂત્ર, વાઘને ગામ, ગાયે મોટા પ્રમાણમાં કડ દ્રવ્ય પણ આપેલ તેને પ્રશસ્તિમાં ઉલ્લેખ કરેલ છે રાજ સમુ
Page #9
--------------------------------------------------------------------------
________________
જ વાત. એ મપરાઓ વસેલા હતા અહી સંગેમરર (આરસ) ની પણું
હે પણું છે ” પર ચડાવી
મહારાણું ૨ાજસિંહના કુંવર જયસિંહ વિ સં ૧૭૩૭ થી ૫૫ ના રાજ્યકાળમાં 1ળાનસમુદ્ર નામનું વિશાળ સરોવર બંધાવેલ
શિલ્પિ-સ્થપતિને સુવર્ણ ગજ યજમાન રાજા અર્પણ કરે તે શિલ્પનું ઘણું મોટું માન ના નિમાં ગણાય અમારા પ્રપિતામહ રામજી ભાને સુવર્ણ ગજ વિ. સં. ૧૮૯૪માં શેઠ મેતિ- પ્ર તરફથી અર્પણ થયેલ. સોમનાથના સુપ્રસિદ્ધ સાધાર મહાપ્રાસાદમાં પ્રતિષ્ઠા વિ.સં. ગજભારત સરકાર તરફથી રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદજીએ મારું બહુમાન કરી સુવર્ણ ગજ
કરેલ શ્રી બીરલાજીએ ઉત્તર પ્રદેશના રેણુકુટના મંદિરની પ્રતિષ્ઠા વિસિં ૨૦૨૮ માં ન ગ તે સમયે શ્રી બળવંતરાયના નામે ચંદ્રકાન્તને સુવર્ણ ગજ શ્રી બીરલાજી તરફથી અર્પણ . મુડ મધ્ય કાળમાં રાજાઓ શિલ્પિઓનું ઘણું માન સન્માન કરી તેઓને ગામ ગરાગ
મન તેના વંશ પરંપરાને તામ્રપત્ર અર્પણ કરતા માં પંદરમી શતાબ્દીમાં મેવાડમાં શિલ્પી વર્ગની ત્રણ જાતિ હતી તેમાં શિલાલેખો ર્માણ જાણી શકાય છે. સેમપુરા ભંગેરા અને ગૌડ શિલ્પીએમ સેમપુરા શિલ્પી વિશેષ સોમ મળતુ સૂ. મંડન ભારદ્વાજ ગોત્રને પરિવાર મેવાડમાં વસીને તેઓ ગેરા જ્ઞાતિમાં ધાન થઈ ગયા હોય તેમ તેના ગ્રંથની પ્રશસ્તિ પરથી જણાય છે તે આશ્ચર્ય છે !
માનમાં ઉદયપુર રાજ્યના શિક્ષી તરીકે ભવરલાલ કરીને છે તે પોતાને મંડનમાં પરિ. ના હોવાને ગર્વ લે છે. ભંગેરા જ્ઞાતિ એ કાષ્ટ કાર વગના હશે? ગૌડ શિલ્પીઓ વર્તમાનમાં જયપુરમાં પ્રતિમા મૂર્તિનું શિપ કર્મ વિશેષ કહે છે તેઓ બ્રાહ્મણકુળના છે.
સૂત્રધાર મંડને રચેલા રાજવલ્લભ સુંદર સાસ્તર ગ્રંથ સંસ્કૃતના જુદા જુદા છંદમાં - લે છે તેને સંક્ષિપ્ત સાર રૂપ “વાસ્તુસાર” ની રચના મંડને પાછળથી કરેલ જણાય 3 વાસ્તુસાર ગ્રંથની હસ્ત લખીત પ્રતો અમારા ગ્રંથ સંગ્રહમાં છ સાત છે તેમાં નીચેની સોને આધાર લેવામાં આવેલ છે. પદ ૧ ચાપાનેરમાં વડીલે લખેલ પત્ર વિ. સં. ૧૮૧૮ ની પ્રતા
અશાડ સુદ ૨ સોમવારની પ્રત શ્લેક સંખ્યા ૧૬૧ તે. ૨ રાજસ્થાનમાંથી પ્રાપ્ત થયેલી પ્રત વિ.સં ૧લ્પની
૫ ૧૪૯ નવું ૩ ત્રીજી પ્રત પાના ૧ થી ૩૦ સં. ૧૮૮૫ ફાગણ કૃષ્ણપક્ષવતીયા ૧૬૧ | ૪ થી પ્રત પાના ૧ થી ૧૮ વિ. સં. ૧૯૦૪ ચિત્રવદ ૫
૧૪૭ રને ૬ ગુ. પાટણથી પ્રાપ્ત થયેલ પત્ર સં ૧૯૪૨ ભાડ૫દ ૧૫ શની ,, ૧૪૯ " - આ સિવાયની પ્રતે તેમાં એળીયા (ટીપણું રૂપેઅમારા ગ્રંથ સંગ્રહમાં છે. , ગ્રંથમાં આયાદિ ગણીત તિષ ગુહે જળાશ્રયે ગવાક્ષે નગર વગેરે છે,
Page #10
--------------------------------------------------------------------------
________________
માપદંડ-ગજના માપ પ્રમાણ વિશે લવ સૂત્ર રીતે જોતાં સ્થળમાન લાગે છે તફાવત રહે છે જુના રામયના ગજે સાડી બાવીશ આંગળથી ત્રેવીસ ગુલની અંદરની લંબાઈના મળે છે અમારા વડીલોના બસેક વર્ષના જુદા સમયના જુના ગજેના સંગ્રહમાં કાષ્ટ અને લેહ પટ્ટીના ગજે સાડા બાવીશથી ત્રેવીશ આંગુલના મધ્ય માપના છે તેના ચોવીશ ભાગ આંગુલના કરેલા છે ચિડના કીર્તિસ્તંભ પર એક ગજની આકૃતી ચાવીશ આંગુલ સાથે કરેલી તે સાડા બાવીશ આગુલની (વર્તમાન ગજ માપે) છે ગજને સંસ્કૃતમાં કંમ્મા કહેલ છે. ગજ અને હસ્ત એક અર્થમાં છે
દસેક વર્ષના અંગ્રેજી રાજકાળમાં તેઓએ. બાર ઇચના ફૂટનું ચોક્કસ માપ નકકી કરેલું છે તે આપણા જુના ગજથી બે ફૂટનું માપ દેઢક ઈચ વધુ છે પરંતુ શિલ્પી વર્ગમાં અંગ્રેજી ગજને જ પ્રવેગ વર્તમાનમાં થઈ રહ્યો છે, જુના મંદિરેગૃહે આજ નક્ષત્રાદિનુ ગણીત વર્તમાન ગજે માપતા તફાવત રહે છે તે સ્વાભાવિક છે. તેણી ચતુર બુદ્ધીમાન શીલ્પીઓ જુના મંદિરના ગણતને દેષ કહે નહિ. અલપમતિના અણુ સમજુ શીલ્પીઓ દેઢ વર્ષના જુના માપના ગણતને દોષ કાઢી યજમાનને વહેમમાં નાખે તે અગ્ય છે. યવના માપના ગજ ઉપરાંત બીજી રીતે પણ ગજનું માપ કહ્યું છે મજમાનના માપથી કે તેમાં જયેષ્ઠ પુત્રના કે શીપીના શરીર પ્રમાણથી ગજનું પ્રમાણ અંકીત કરવાનું કહ્યું છે. તેમાં ઓછા વતુ થવાનો સંભવ રહે જુના થયેલ કામના ઉદ્ધારમાં કે દિશા સાધન ધુવમાં આયાદિ ગણીતને દેષ ન માનવાનું શાસ્ત્રોએ કહ્યું છે
ભવન કે પ્રાસાદના શુદ્ધ દિશા સાધન કરીને બાંધવાનું શાસ્ત્રકારે કહે છે. ભૂમિની વિશાળતા પર વધુ સાધનને આગ્રહ રાખવું જોઈએ પરંતુ શહેર-વિશેના માર્યાદિત ચેકસ પ્રમાણની ભૂમિ જ્યાં હોય ત્યાં ધ્રુ દીશા સાધનને ગૌણુ માનવાની ફરજ પડે છે એવા સંજોગોમાં વિવેક બુદ્ધિને શિપીઓ પ્રવેશ કરે. વળી તે સારૂ શાસ્ત્રોમાં કેટલાક અપવાદ પણ કહ્યા છે
અમારે કુળ પરંપરા ગત શિલ્પ વ્યવસાયે વડીલેએ અનેક સ્થાપત્યના નિર્માણ કરેલા છે. હસ્ત લખીત ગ્રંથેનો માટે સંગ્રહ વારસમાં જળવાયે છે અમારા પ્રપિતામહ રામજીભાએ અનેક સ્થળે એ મંદિરોના નિર્માણ કરેલા શત્રુજ્ય પર્વત પર કેટલીક કે મંદિર નિર્માણ તેમણે કરેલા તેના દુર્ગના એક દ્વારનું નામ “રામપળ” તેમની સ્મૃતિમાં શેડ મેતીશાહે રાખેલ.
મધ્યકાળ પછી શિપીએમાં ક્રિયાત્મક જ્ઞાન રહ્યું પરંતુ ગ્રંથસ્થ જ્ઞાન તરફ તેઓ દુર્લભ રહ્યા તેથી ગ્રંથમાં અશુદ્ધ વધી ગ્રંથ મિલક્ત તકી કે કુંટુબમાં વહેચણી કરતા રહ્યા તેથી પ્રાચિન ગ્રંથે છિન્નતિન થઈ ગયા સંસ્કૃતમાં લખાયેલા ગ્રંથે ભાષાની અજ્ઞાનતાના કારણે શિલ્પીઓમાં અજ્ઞાનતા વધતી ચાલી.
Page #11
--------------------------------------------------------------------------
________________
વિદ્યા અને કળાના ભેદે અને તેના મહોય છે તેનું જ્ઞાન ગુરૂ મમંથી પ્રાપ્ત થાય છે તેવું શાસ્ત્રકારેનું કથન છે જીજ્ઞાસુ સુ " શિલ્પીને ગુરૂ જ્ઞાન અર્પે પરંતુ કુપાત્રને વિવા કળાના અધિકારને પાત્ર નથી એવું શાર. કહે છે મેં દશ બારેક ગ્રંથના અનુવાદ તેમાં ભેદે અને મર્મ સાથે સ્પષ્ટ રીતે સંકે વગર ઉદાર હૃદયે આપેલા છે. જો કે આથી મને કુપાત્રને અનુભવ પણ પ્રાપ્ત થયું છે તે પણ ઉદાર હૃદયે હુ બધુ સહન કરતો રહ્યો છું જે કે ભારતમાં આવા કુપાત્રના ભગુરૂગમની ગુપ્તતા રાખી એથી દેશની કેટલીક પ્રાચિન વિદ્યા કળ લુપ્ત થઈ,
પ્રાચિન શિ૫ ગ્રંથના અનુવાદનું છેલ્લા પંચાવન વર્ષથી મંથન કરી રહ્યો છું પચ્ચીસેક વર્ષથી તેના પ્રકાશન શરૂ કરી શકે ૧ દીર્ણવ. ૫ વેધવાસ્તુ પ્રભાકર
૯ વાસ્તુ કલાનીધી ૨ ક્ષીરાણુંવ - ૬ છનદર્શન શીપ
૧૦ પ્રતિમા કલાનીધી ૩ પ્રાસાદમંજરી ૭ પ્રાસાદ તિલક
૧૧ વાસ્તુ નિઘંટુ ૪ દીપા ઉત્તરાર્ધ ૮ વાસ્તુસાર
૧૨ વાસ્તુ તિલક ૧૩ ભારતીય દુગનિધાન સે મા પબ્લિકેશન દ્વારા પ્રકાશીત કરેલ મુંબઇ. ૧૪ ભારતીય શિલ્પસંહિતા
નીચેના સંશોધન કરી તૈયાર કરેલ છે ૧૫ વૃક્ષાર્ણવ ૧૬ જય પૃચ્છા વાસ્તુશાસ્ત્ર
૧૭ વાસ્તુ વિદ્યા વિદ્વાન સૂર મંડને પંદરમી સદીમાં છીન્ન ભીન્ન ગ્રંથના સંશોધન કરી પાંચ છ ગ્રંથની રચના કરી જ્યારે પાંચ વર્ષ પછી મારા શિપના અ૫ જ્ઞાને હું જે કાંઈ કરી રહ્યો છું તેમાં ઈશ્વરી સંકેત હશે પ્રાચિન વિદ્યાને સજીવ રાખવાને મારે અ૫ પ્રયાસ છે
મારા. ૬૦ વર્ષના લાંબા કાળ વ્યવસાય દરમ્યાન જુદા જુદા પ્રદેશમાં પ્રસાદ નિર્માણ કરેલ છે સૌરાષ્ટ્ર ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશરાજસ્થાન ઉત્તરપદેશ આંધ કર્ણાટક કેરાલા બંગાળ બિહાર વગેરે પ્રદેશમાં પ્રસાદ નિર્માણે કરેલ છે.
મારા જેઠ પુત્ર સ્વ. બળવંતરાય શિલ્પ સ્થાપત્યનું ઘણું સારૂ જ્ઞાન ધરાવતાં ભવિવ્યમાં અમારા કુળ પરંપરા શિલ્પવ્યવસાય તે જાળવી રાખશે તેવી આશા હતી. હિમાલયમાં બદ્રીનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે શ્રી બીરલાજીએ મેલેલા વળતાં તા. ૧૭-૯-૬૯ના ભાદરવા સુદ ૫ ના રોજ અલકનંદાના પ્રવાહમાં એકાવન વર્ષની ઉંમરે દેહવિલય થયે તેનું મને ઘણું દુઃખ છે.
મારા બીજા પુત્રમાં ચી. વિનોદરાય સહકુટુંબ અમેરીકા વસે છે. ત્રીજા પુત્ર ચી હર્ષદરાય હાયક/ એડવેકેટ છે કનિષ્ઠ પુત્ર ધનવરાય બેંક વ્યવસાયમાં છે અમારા કુળ પરંપરાની વિદ્યાને કળાને વારસો મારા પ્રપૌત્ર ચી. ચંદ્રકાન્ત સંભાળી લીધો છે તેથી મને સંતેાય છે,
Page #12
--------------------------------------------------------------------------
________________
શિલ્પ સ્થાપત્યના સાહિત્યના પ્રકાશમાં શ્રીમાન શ્રી શેઠજી જયપ્રકાશ વાલમીયા મને આર્થિક પ્રેત્સાહન આપવા બદ માત્ર શ્રીમાનને આભાર માનું છું શિલ્પ સ્થાપત્યની પ્રાચિન ગ્રંથમાં સંસ્કૃત અશુદ્ધિઓ, રણ ત્રુટીઓ સહેજે હોય, તે વરતુ લક્ષમાં લઈ સુજ્ઞ વિદ્વાન વાંચકેએ ઉપેક્ષા બતાવે થના મૂળ અર્થ અને ભાવ ગ્રહણ કરે એવી વિદ્વાનેને મારી વિનંતી છે. કેટલાક ધાને કહે છે
ज्योतिषे तंत्र स च विवादे वैद्य शिल्पके
अथैमात्र तु गृहीणीयतङ्गत शब्दविचारयेम् । તિષ તંત્રશાસ્ત્ર વિવાદ 2થે આયુર્વેદ અને શિલ્પ ગ્રંથમાં તેની ભાષા શબ્દોને બહુવિચાર ન કરતાં તેના અર્થને ભાવને જ ગૃહણ કર સુવાચક વિદ્વાનને હંસવૃત્તિથી શિલ્પા શે વાંચવા વિનંતી છે
અમદાવાદના વિદ્વાન સિદ્ધાંત તિષાચાર્ય વ્યાકરણ શાસ્ત્રી અને કાવ્યતીર્થ શાસ્ત્રી શ્રી હીમતરામ મહાશંકર જાનીએ આ ગ્રંથની શુદ્ધી કરી મને મદદ કરી તેમને આભાર માનું છું
નવપ્રભાત મુદ્રણાલયમાં શ્રી–મણીલાલ છગનલાલે પોતાના પ્રેસમાં સુંદર રીતે છાપી આપેલ છે.
सर्वेषु सुखि नः सन्तु सर्वे सन्तु निरामय सवै भद्राणि पश्यतुं मा कश्वं दुःखमाप्नुयात्
પદ્મશ્રી પ્રભાશંકર
વિ સં ૨૦૩૨ માઘ શુદ ૫ ગુરૂ છે.
વસંત પંચમી અમદાવાદ, તા. ૫-૨-૭૬
ધડભાઈ સેમપુરા શિલ્પ વિશારદ
शुभं भवतु श्री कल्याण मस्तु श्री दस्तु
Page #13
--------------------------------------------------------------------------
________________
સૂત્રધાર મંડન વિરચિત વાસ્તુસાર ગ્રંથની વિષયાનુક્રમણિકા
બ્લેક
સંખ્યા
૧
૨ માસફળ
૨-૨
૩ કઇ દીશામાં કયા મુખનું ઘર:કરવુ. ૪-૬ ૪ વત્સનુમુખ કઈ રાશીમાં ઈ દીશાએ ૭ ૫ પ્લવમૌનના ઢાળ
વિષય
સ્તુઅિમ’ગલાચરણુ
હું ક્યા વર્ણન ક્યા વર્ણની ભૂમિ શ્રેષ્ઠ ૯ છ ગૃહારભે કે વાસ્તુના નક્ષેત્ર ૮ છાયા ષ
૯ ગુલ અને ગજનુ પ્રમાણું ઉત્તમ મધ્યમને કનિષ્ટ ગજ ક્યાં માપમાં લેવા ૧૩ ૧૦ અષ્ટ આયાદિ ગર્શિત આયના સ્થાન ૧૧ નગ઼ત્રની મૂલ રાશિ, અને વ્યય
૧૬
२०
૨૧
૨૫-૨૦
૨૮
૩૧
૩૨
૩૩
૧૨ નક્ષત્રના ગણુ,
૧૩ તારાચંદ્ર, શક, ૧૪ રાશિ મત્રી
૧૫ નક્ષત્રની રાશિ
૧૬ રાશિના સ્વામી
૧૭ રાશિના સ્વામીના પરસ્પર ભાવ ૧૮ પદેષને ગુરુધિય વાસ્તુ નિર્દોષ
૧૦
૧૧
જાણવા ૩૬
૧૯ કઇ રાશીવાળા કે કયા મુખનું ઘર કરવું ૩૭ ૨૦ ઇ રાશિ કે ક્યા માસમાં નાગચુક જોઈ ખાત કરવું.
૩૯
૨૧ વર્ણાદિ ગૃહ પ્રમાણ
૪૦
૨૨ ઘર કેવડુ કે કેટલા ચજલાનું કરવું. ૪૧
૨૩ કાર માન
૪૩
૨૪ એકાશી કે ચેાસઠ પદના વાસ્તુમાં યા દેવના સ્થળે દ્વાર મુકવા
૨૫ ઘરનું' ઉદયમાન
૪૫
૪૨
ન
વિષય
૨૬ ઘરના કુંભ સ્થંભ સરા પાર્ટનું' પ્રમાણ ૫૦ ૨૭ ઘરના ઉદય માનમા સબ્રેક
પર
પ૩
૫૪.
૫૬
૫૮
૩૧ શાલ=ઘર ચાખદારૂનું પ્રમાણ ૩૨ ઘરમાં વાપરવાના કાષ્ટના ગુણુકાષ ૬૦ ૩૩ સેાપાન—દાદર—આરહણ
૨૮ દ્વારાયનુ બીજી માન ૨૯ જાળીયા ગવાક્ષનું ઉદય પ્રમાણ ૩૦ અગલા-આગળીએ
૩૪ ભી'તની જાડાઈનું માન
૩૫ દીગ્સાધન-ધ્રુવસાધન
સ્વ. સા
૩૬ વાસ્તુ ૬૪૮૧ પદ્મના વાસ્તુના ૪૫ ઢવાના સ્થાન
૪૭ દ્વીશાલ ગ્રહેા
૪૮ ત્રિશાલ ગ્રહે
૪૯ ચતુશાલ ગૃહા
૫૦ રાજભવનમાં હસ્તીશાળા આદિ
૬૪
એ પાય
૩૭ પીસ્તાલીશ દેવાના પદ વિભાગ
૩૮ મ વાસ્તુ
૩૯ ઘરના કાર્ય માં પાંચ વખત વાસ્તુ યજ્ઞ કરવા
૮૦
૪૦ નગર, પુર ખેર, ખટ ફૂટાદિનું પ્રમાણ ૮૧ ૪૧ શહેરમાં કયા વર્ણને કયાં કયાં વસાવવા ૮૬ ૪૨ ૬ કીલ્લાના ઉદય અને વિસ્તાર માન૮૮ ૪૩ વાદિ ૧૬ ગૃહેઃ લઘુગુરૂ પ્રસ્તાટઉદૃિષ્ટ નષ્ટ દ
૯૧
૪૪ સુરાદિ ૧૬ ગ્રહેા ષટદારૂ સહીત ૯૮ ૪૫ હસ્તાદિ ૧૬ ગૃહા
૧૦૦
૪૬ અલકારાદિ ૧૬ ગ્રહા
૧૦૨
૧૦૩
૧૦૯
૧૧૪
૧૧૨
ૐ ૐ ૐ
Page #14
--------------------------------------------------------------------------
________________
વિષય
પર્વ રાજગૃહેાના નામ અને તેના પ્રમાણુ પ્રતાપ કે લક્ષ્મીવિલાસ શ્રીવિલાસ • કમલાદ્ભવ
વંર રાજસિહ્રાસન છત્ર શય્યા ઉદ્યાનનું
*
ફ્લેટ
સંખ્યા ન
૧૧૯
*
૧૨૭
પ્રમાણ
૧૩ રાજભવનમાં કયા કયા સ્થાના જ્યાં
૧૨૯
રાખવા ૧૪ ચાર પ્રકારના પ્રવેશ શ્રેષ્ઠ નેષ્ઠ ૧૩૨ ૧૫ વેઘદોષો
શ્વે સખ્યા
૫૮
→
99
૧૪૧
૫૯ રાજભવનના પદર ગવાક્ષાના સ્વ રૂપ અને નામ ૬૦ ગૃહના પ્રવેશ અને પ્રતિષ્ઠ મુહુર્ત ૧૪૯ ૬૧ શકુન પક્ષીશબ્દ
૧૪૨
૬૨ પ્રવેશ-વાસ્તુ-નક્ષત્રાદિ
૧૫૩
૧૩૩ ૬૩ ગ્રંથકારની પ્રશસ્તિ
૧૫૧
વિષય
૫૬ ઘર ધણીના હાથથી હસ્ત પ્રમાણુ ૫૭ ક્યા ક્યા વેશની પડખે ઘર ન કરવું ૧। તેના પર્યાય ૧૪
ગ્રંથ પૂર્તિ –પરિશિષ્ટમા ખનન વિધિ; વાસ્તુ દ્રવ્ય, શિક્ષા પ્રમાણુ. ગૃહે।પચેગી વસ્તુસ્થાન, મહાભવનના ઉદય પ્રમાણુ; વિથિઃ શલ્ય વિજ્ઞાન, શક્ય સ‘શાધન, કીર્તિસ્ત ંભ, ભૂમિશુદ્ધિ; રાષ્ટ્ર પ્રમાણ; રાજાઓના ગ્રામધિકારઃ પુર-શહેરના રાજમાગેના પ્રમાણ: જળાયા; કૂપે; વાપિકાએ; સરોવર, જળાશ્રયે કુંડી
Page #15
--------------------------------------------------------------------------
________________
श्रीगणेशाय नमः | श्रीसरस्वत्यै नमः । श्रीविश्वकर्मणे नमः ||
सूत्रधार-मंडन - विरचितो
॥ वास्तुसारः ॥
सटीक
गणेशं गिरिजां देवीं गोविंद गोपतिं गुरुम् I गिरीश भक्तितो नत्वा सारं वक्ष्यामि वास्तुनः ॥ १ ॥
શ્રીગણેશજી, ગિરિજાદેવી, ગોવિદ, ગેાપતિ એટલે વાણીના અધિપતિ ગુરુ અને શ્રીમહાદેવજીને ભક્તિથી નમસ્કાર કરીને (હું સૂત્રધાર મંડન ) વાસ્તુશાસ્ત્રને સાર કહું છુ. ૧.
गृहारम्भे मासफलम् 1
वैशाखे फाल्गुने मार्गे पोषे च श्रावणे तथा ।
दिने शुद्धे सिते पक्षे गृहारंभः सुखाप्तये || २ ||
વૈશાખ, ફાગણુ, માગશર, પોષ અને શ્રાવણ એ પાંચ માસમાં, શુકલપક્ષમાં શુભ દિવસે કરેલા વાસ્તુ-ઘરને પ્રારંભ સુખની પ્રાપ્તિ માટે થાય છે. ર.
चैत्रे शोकं मृत्युर्जेष्ठे शून्यं
भाद्रेऽश्विने कलिः । माघे ह्यग्निः पशोर्नाशः शुचौ भृत्यं च कार्तिके ॥ ३ ॥
ચૈત્રમાં ઘરને પ્રારભ કરે તે શેક ઉપજાવે. જેષ્ડમાં મૃત્યુ થાય. ભાદ્રપદમાં ઘર શૂન્ય રહે. આસો માસમાં કલહુ થાય. માઘ માસમાં અગ્નિને ભય રહે, આષાઢ માસમાં પશુને નાશ થાય અને કાર્તિક માસમાં પ્રારંભ કરે તે નાકરને (વૈભવના) નાશ થાય. ૩. इति द्वादशमासफलम् 1
द्वारं पूर्वापरं कर्कसिंहनक्रघटे aौ । याम्योत्तरास्यं कर्तव्यं वृषमेषतुलादिषु ॥ ४ ॥ न गृहं कारयेत्सूर्ये धनुर्मीनस्थिते बुधः । कन्यामिथुनयोर्यस्मात्स्वामिनाशो धनक्षयः ॥ ५ ॥
Page #16
--------------------------------------------------------------------------
________________
सूत्रधार-मंडन-विरचितो કર્ક, સિંહ, મકર અને કુંભ સંક્રાંતિમાં પૂર્વપશ્ચિમ મુખનું ઘર કરવું. વૃષભ, મેષ અને તુલા સંક્રાંતિમાં ઉત્તર-દક્ષિણ મુખનું ઘર કરવું. ધન, મીન, કન્યા અને મિથુન સંક્રાંતિમાં કઈપણ દિશાના મુખવાળું ઘર ન કરવું. જે કરે તે ઘરના સ્વામીને નાશ થાય અને ધનને પણ નાશ થાય. ૪-૫
पूर्वादिषु त्यजेद्वारं कन्यादित्रित्रिगे रवौं ।
वृषालिसिंहकुंभेषु कुर्याच्चातुर्दिशं मुखम् ॥६॥ કન્યા, તુલા અને વૃશ્ચિક સંક્રાંતિમાં પૂર્વદિશાના દ્વાર–મુખનું ઘર ન કરવું. ધન, મકર ને કુંભ સંકાંતિમાં દક્ષિણ મુખનું ઘર ન કરવું. મીન, મેષ, અને વૃષભ સંક્રાંતિમાં પશ્ચિમાભિમુખદ્વારનું ઘર ન કરવું. મિથુન, કર્ક અને સિંહ સંક્રાંતિમાં ઉત્તરાભિમુખ દ્વારનું ઘર ન કરવું. વૃષભ, સિંહ, વૃશ્ચિક, અને કુંભ રાશિને સૂર્ય હોય ત્યારે ચારે દિશામાંના ચતુર્મુખ ઘરને પ્રારંભ કરી શકાય. ૬
__वृपालिघटगे सिंहे क्रमादब्राह्मादिकोणतः ।
__तदा गेहं चतुर्दिक्षुः कुर्यादित्यपरेऽप्युचुः ॥७॥ વૃષભ, વૃશ્ચિક, કુંભ અને સિંહ સંક્રાંતિમાં વત્સને ચાર કેણમાં વાસ હોય છે, ત્યારે ચારે દિશાના દ્વારવાળું ઘર કરવું એમ બીજા પણ કહે છે. (પ્રાચીન ગ્રષિએ કહ્યું છે કે ભારદ્વાજનેત્ર અને વિશિષ્ટ ગોત્રના વંશજોને વિશેષ કરીને વત્સદેષ લાગતું નથી.) તેમજ ચતુર્મુખને પણ દોષ લાગતું નથી) ૭
દાઃ પ્રાણત્તાને એ જેમકક્ષre ..
किलकाः कोणतो वहनेः शिलास्तंभाश्च वेश्मनः ॥८॥ ઘરની ભૂમિ ઢાળ પૂર્વ, ઈશાન કે ઉત્તરે હોય તે શ્રેષ્ઠ જાણવું. ઘરમાં પ્રવેશ સૃષ્ટિ માગે થાય તેમ કરવું. ઘરના પાયાની ખુંટીઓ છોડવાનું તથા શિલારોપણ અને સ્તંભ ઉભા કરવાને પ્રારંભ અગ્નિકોણથી સુષ્ટિ માર્ગે કરે.' ૮
उपरा स्फूटिता नीचा भूमिर्वाल्मीकिनी त्यजेत् ।
विप्रादीनां शुभा श्वेता रक्ता पीता च श्यामिका ॥१॥ ઘર કરવાની જમીન ખારવાળી હોય, ફાટેલી હોય, ઉંચા નીચી હોય, રાફડાવાળી હોય છે તેવી જમીનમાં ઘર ન કરવું, પણ તેને તજી દેવી. બ્રાહ્મણને સફેદ વર્ણની, ક્ષત્રિયને રક્ત વર્ણની, વૈશ્યને પીળા વર્ણની અને શૂદ્રને શ્યામ વર્ણની ભૂમિ શ્રેષ્ઠ જાણવી.ર ૯ ૧ સુષ્ટિ માર્ગ-પ્રદક્ષિણ માર્ગ એટલે પ્રથમ પૂર્વ પછી દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર એમ ક્રમથી ફરવું તે,
સુષ્ટિમાર્ગથી ઉલટું ફરે તો તે. સંહારમાર્ગ–અપસવ્ય કહેવાય. તે નષ્ટ જાણો.
Page #17
--------------------------------------------------------------------------
________________
पास्तुसारः
हस्तात्रिरोहिणीयुग्मं ज्येष्ठा मूलोत्तराश्विनी ।
रेवतिपुष्यमैत्रं च शंसन्ति वास्तुकर्मणि ॥१०॥ હસ્તથી ત્રણ (હ. ચિ, સ્વા) રોહિણી અને મૃગશીર્ષ, જ્યેષ્ઠા, મૂળ, ત્રણે ઉત્તરા ( ઉ.ફા, ઉ.ષા. ઉ.ભા.) અશ્વિની, રેવતી અને પુષ્ય એ ચૌદ નક્ષત્રે ગૃહારલે કે વાસ્તુ કર્મમાં લેવાં એમ વિદ્વાને કહે છે. ૧૦
यामोर्चे वेश्मनः छायां वृक्षप्रासादजां त्यजेत् ।
सौम्यादिषु शुभः पलक्षो क्टोदुंबरपिप्पलाः ॥११॥ એક પ્રહર દિન ચઢયા પછી ઘર પર વૃક્ષ કે પ્રાસાદ (દેવળ)ના ધ્વજની છાયા પડે તે નષ્ટ જાણવું. છાયા તજવી. બીજા ને ત્રીજા પ્રહરની છાયાને દેષ જાણ. પહેલા કે ચોથા પ્રહરની છાયાને દોષ નથી.
ઉત્તરે પિપળી, પૂર્વ વડ, દક્ષિણે ઉંબરે (ગુલર) અને પશ્ચિમે પીંપળ એ વૃક્ષ રેપવાં. ૧૧
सुवर्णस्यापि द्रव्यस्य धारयेन गृहाश्रये ।
आश्रयंति च भूताद्याः कलिं कुर्वन्ति दारुणम् ॥१२॥ સેનાનું બનેલું હોય તે પણ ઘર આગળ વૃક્ષ ન રાખવું, કારણ ભૂત-પ્રેત તેમાં રહે છે અને તેવા વૃક્ષથી મેટો કલેશ થાય છે. ૨ ઘરની જમીનના ગુણદોષ અન્યગ્રંથોમાં સવિસ્તર દર્શાવ્યા છે. ભૂમિ પરીક્ષામાં (૧)ગધ (૨)વર્ણ (૩)સ્વાદ
અને લવ ટાળથી પરીક્ષા પ્રથમ કરી છે. જ્યાં પૂર્વે સ્મશાન હોય. જ્યાં પૂર્વે યુદ્ધો થયાં હોય. પાણીના પ્રવાહ કે ધેધ વાળી, ભેજવાળી, બ્લે, ચાંડાળ પૂર્વે વસેલા હોય તેવી અને તેની પડોશની જમીન. કુગ્રામ એટલે જ્યાં સજજનોનો વાસ ન હોય, જ્યાં દુર્જનો વસતા હોય, પૂર્વ કાળે દેવ મંદિર હય કે કઈ મલીન દેવનું સ્થાનક હોય, તેવી ભૂમિ પર ઘર ન કરવું. જે જમીન ઠંડીના કાળમાં ગરમ
હુંફવાળી હોય અને ગરમી ઉનાળાના સમયમાં ઠંડક આપે તેવી હોય તે ભૂમિ સર્વોત્તમ જાણવી. शीतकाले उष्णदा च उष्णकाले शीतप्रदा। प्रशस्ता सर्वोत्तमा भूमिर्भाषिता विश्वकर्मणा ॥
ઘર કરવાની ભૂમિની શુદ્ધિ કરવી. ઘરની ભૂમિમાં હાડકાં, કેલસા, વાળ, રાખ, લાકડું આદિ શલ્ય કહેવાય. તે ભૂમિમાંથી કાઢી ઘર કરવાની ભૂમિની શુદ્ધિ કરવી, શલ્ય શોધનની વિધિ અન્ય ગ્રંથોએ કહી છે. મનુષ્યના ઘરોમાં મનુષ્યના માથડાથી નીચે શવ્ય હોય તે દોષ કહ્યો નથી. શયોધનને મંત્ર. f Mહિ કરિ મમ હૃદ્ય જથય થય ફ્ર વાત એમ આ મંત્રનો એકવીશ વાર જપ કરવા, ૩ ઘર સમીપે દૂધવાળાં, કાંટાવાળા કે ઘણું ફળવાળાં વૃક્ષો વાવવાં નહિ, પણ એપિ, કેળ, જુઈ વાવવાં.
દુષ્ટક્ષ કે જે કાપતાં લાલ રસનીકળે છે અને ભૂતપ્રેતાદિનો જેમાં વાસ હોય તે વૃક્ષો બળ વડે પણ કાપવાં નહિ. આસોપાલવ કે બોરસલી જેવાં ક્ષ વાવવાં. ઘર સમાપે દ્રાક્ષ કે પુપ વેલીને મંડપ, ચંદન અને દાડમ વાવવા. (વૃક્ષ વિષયમાં ઘણું મતમતાન્તર છે.)
Page #18
--------------------------------------------------------------------------
________________
રૂધ-ચંદન-વિયા, षट्सप्ताष्टयवैर्मात्रा चतुर्विशतिस्तत्करः।
खादिरो वंशधात्वोत्थोऽष्टपर्वा पुष्पसंयुतः ॥१३॥ છ, સાત અને આઠ આડા જવનો અંગુલ-માત્રા જાણવો. તેવા વીશ અંગુલ પ્રમાણ હસ્ત=ગાજ કનિષ્ઠ, મધ્યમ અને શ્રેષ્ઠ જાણો. તે ગજ ખેરના કાષ્ટને વાંસને કે ધાતુને બનાવ. તે ચોવીશ અંગુલના ગજમાં ત્રણ ત્રણ અંગુલે પર્વ કરી ત્યાં કૂદડી કે પુષ્પથી અલંકૃત કર. ૧૩
ज्येष्ठोऽष्टाभिर्यवोदरैस्तु मुनिभिर्मध्यस्तु पइभिर्लघुमाप्यं चोत्तमकेन ग्रामनगरं क्रोशादिकं योजनम् । प्रासादं प्रतिमा नृपस्य भवनं मध्येन हादिकं यानं षट्यवसमवेन शयनं छत्राशनास्त्रादिकम् ॥१५॥ रुद्रो वायु विश्वकर्मा वहिब्रह्मा यमस्तथा ।
वरुणो धनदो विष्णुः पुष्पेषु नवदेवताः ॥१४॥ ગજના આધ છેડાના દેવતા ૧ રૂદ્ર, ૨ વાયુ, ૩ વિશ્વકર્મા (વિશ્વરૂપ) ૪ અગ્નિ, ૫ બ્રા, ૬ યમ (કાલ) ૭ વરુણ, ૮ કુબેર (ધન, સેમ) અને ૯ વિષ્ણુ ગજના દેવ છે. રુદ્ર અને વિષ્ણુ છેડા પરના બે દેવે છે અને ૩-૬-૯–૧૨-૧૫–૧૮-૨૧ આંગળના સાત ફૂલના વાયુ આદિ દે છે. ૧૪
આઠ આડા જવના પ્રમાણ અંગુલને ગજ જયેષ્ઠ, સાત આડા યવ પ્રમાણના અંગુલને ગજ મધ્યમ અને છ યવ પ્રમાણુના અંગુલને ગજ કનિષ્ઠ જાણવો.'
શિવ
-વિશ્વકર્મા
x અગ્નિ
-૪
--*
* '""" "" " "" * ૪ ગજ-હસ્તનું પ્રમાણ ર૪ આંગળનું વર્તમાન કાળમાં અંગ્રેજોના રાજ્યકાળમાં ચેકસ થએલું છે.
પરંતુ શિપીઓના ઘરના જુના ગજનાં માપ તપાસતાં તે ઓછાવત્તાં થાય છે. મારા પૂજ્ય વડિલાના કાષ્ટના અને લોખંડના ગજ પણ ૨૩-૨૪-૨૭ એમ અંગુલના માપના છે. તે દોઢસે બસો વર્ષના જુના છે. ગજ હસ્તને કબા કહે છે. ગજ, હરત કે કંબા એ ગજનાં નામો છે. ૧ આંગળ=માત્રા
૧૨ માત્રાન્તાલ અથવા વિસ્તિ બે હજાર ચાપક કોશગાઉ બે માત્રા કલા
બે તાલનો ૧ કર=હસ્તગજ બે કોરા= ગળ્યુતિ ૩ માત્રા પર્વ
પિણાબે કર=ગજ એક કિધુ ૨. ગદ્યુતિ જન ૪ માત્રા=મુષ્ટિ ૪ હાથ ચાંપ (ધષ્પદંડ)
૧૦૦ કરોડ યોજન=પૃથ્વી ૫ ગજ પૂજનાદિ કર્યા પછી શિલ્પાએ ગજ કેમ ઉપાડે તે બુદ્ધિથી જાણવું જોઈએ, ગજ ઉપર
ફૂલન દેવો વચ્ચેના ભાગથી ગજ પકડે. ગજના ફૂલના દેવતા હાથથી દબાવા ન જોઈએ. તે, તે દેપ લાગે,
Page #19
--------------------------------------------------------------------------
________________
बारसुसारः
નગર, ગ્રામ (ખેટ), કેશ, જનાદિ જેઠ ગજે માપવાં. પ્રાસાદ, પ્રતિમા, રાજ્યગૃહ અને સામાન્ય લેકનાં ઘરે મધ્યમ ગજે માપવાં. વાહન, પાલખી, ગાડાં, પલંગ, છત્ર, રિહાસન અને શસ્ત્રો કનિષ્ઠ ગજે માપવાં. ૧૫
इति मिश्रकाध्यायाः।
आयादिगणितम् आयामे विस्तारगुणेऽष्टाभिर्भक्ते ध्वजादयः ।
शेषास्ते तु करैः कल्प्या अंगुलैर्वा यवांशकैः ॥१६॥ - ઘરના અંદરની લંબાઈ અને પહોળાઈને ગુણાકાર કરી આડે ભાગવાથી શેષ રહે તે ધ્વજાદિ આઠ આય જાણવી. લંબાઈ પહોળાઈ ગજથી, અંશુલેથી અથવા યવથી ગણવી. ૧૬
ध्वजो धूमस्तथा सिंहः श्वानो वृषः खरो गजः ।
ध्वाक्षश्चेति क्रमेणैव वर्णानां विषमाः क्रमात् ॥१७॥ १५४ २ धूम, 3 सिड, ४ वान, ५ वृष, ६ ५२, ७ १०४, ८ ५iक्ष से मा। આય અનુક્રમે જાણવા. તેમાંથી વિષમ આય કેમે કરીને ચાર વર્ણને શ્રેષ્ઠ જાણવા.૭ ૧૭
देवे छत्रे जले वस्त्रे ध्वजो वेद्युच्छ्रये शुभः । धान्यभोजनशालायां तुरगाणां गृहे वृषः ॥१८॥ शस्त्रे राज्यालये सिंहः श्रेष्ठो हस्त्यंगनागृहे ।
पर्यके वाहने याने तथा हस्तिगृहे गजः ॥१९॥ ૬ ગજપૂજનાદિ કર્યા પછી પ્રથમ ગજ ઉપાડતાં જે હામમાંથી પડી જાય તે અપશુકન જાણવા. અાભ
५० थाय. ७ ध्वजः सिंहो वृषो गजः शश्यते शुभवेश्मसु । अधमानां खरं ध्वाक्षं धूम श्वानं यथाथलम् ॥
આઠ આચામાં ધ્વજ, સિંહ, રજ અને ગજ એ ચાર આય શુભ ઘરમાં દેવા. ખધ્યાં ધૂમ અને શ્વાન એ ચાર આય, હલકા કોના ઘરમાં લેવા.
6 तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि । तन्नो रुद्रः प्रचोदयात् । एते अंगुलाक्षराणि क्रमतश्चैव संस्थितानि ॥ રુદ્રગાયત્રીના આ વીશ અક્ષરે ચોવીશ અંગુલા અક્ષરે જાણવા. ईश्वरो
पहिला दिवाकरः रुद्रो । यमो विरूपारयो वसुरिंद्रो जलाधिशः। १३ १४ १५ १६ स्कंद इच्छा क्रिया ज्ञानं धनदो निशापतिर्जयः। वासुदेवो बलभद्रः कामेशो विष्णुदेवताः। श, वायु, विवढेष, भनि, भा, सूर्य, २६, ४।३ (१), विभी, 4सु, चंद्र, १३५५, तिवामा
वी, या मानवी, जुमेर, या , य, वासुदेव, मसराम, अभद्देव भने विषय में વીસ અંગુલના ચેવિસ દેવતાઓ છે,
१० ११
Page #20
--------------------------------------------------------------------------
________________
सूत्रधार-मंडन-वि अग्निजीवगृहे कुंडे धूमो ध्वांक्षो मठादिषु ।
धूमः श्वानोऽन्त्यजातीनां वाद्यांतजीविना खरः ॥२०॥ દેવમંદિરે, છ, જળાશયે, (વાવ, કુવા, તળાવે) વચ્ચેએ, અને વેદીએ ધ્વજ અપ દે. અનાજના કોઠારે, ભેજનશાળાએ અને અશ્વશાળાએ વૃષ આય દેવે. રાજગૃહ, આયુધ શાલાએ, સિહ આય દે. રાણીના આવાસમાં ગજ. આય દે. પલંગ, વાહન, પાલખી, રથ અને તેની શાલાએ ગજ આય દે. અગ્નિકુંડો અને અગ્નિ કર્મથી જીવનાર (લુહાર કે ભાડભું જાને ત્યાં ધૂમ આય દેવો. સાધુના મઠમાં (અને શિલ્પીને ત્યાં) કવાં આય દે. શ્વાન પર જેની આજીવિકા હોય તેવા પ્લેચ્છ, અંત્યજને ઘરે શ્વાન આય દે, વાઘશાળાએ ગવૈયાને ત્યાં અને કુંભારને ત્યાં ખર આય દે. ૧૮-૨૦
રત્રમૂશિ ! पूर्ववद्गुणितेऽष्टम्ने सप्तविंशतिभाजिते ।
व्ययोऽष्टाहते धिष्ण्यै रायाधिक्ये सुशोभनः ॥२१॥ પૂર્વની જેમ ઘરની લંબાઈ પહોળાઈને ગુણીને તેને આઠથી ગુણ સત્તાવીશ ભાગવા. જે શેષ રહે તે નક્ષત્રની સંખ્યા (મૂળરાશિ) જાણવી. તે મૂળરાશિના અંકને આઠ ગુણ સત્તાવીશે ભાગતાં શેષ રહે તે અંક વ્યય જાણ. વ્યય કરતાં આયને અંક અધિક હોય તે શુભ જાણવું. ૨૧
વયનાં નામો-૧ શાન્તા, ૨ પ્રૌઢા, ૩ પ્રદ્યોત, ૮ ક્રિયાનંદ, પ મનેહર, ૬ શ્રીવત્સ, ૭ વિભવ અને ૮ ચિદાત્મક એ આઠ વ્યયેનાં નામ જાણવાં. ૮ ઘર કે ક્ષેત્રની ભૂલ રાશિ–પામે છે ? તુ વિરતા જ ગુonત્ !
सप्तविंशतिहृद्भागं क्षेत्रे स्यान्मूलधिष्ण्यकम् ॥ ૯ પ્રાસાદ કે ઘરના ક્ષેત્રની લંબઈ પહોળાઈને ગુણીને જે અંક આવે તેને સત્તાવિશે ભાગ દેતાં કે
શેષ રહે તે ક્ષેત્રની મૂળ રાશિને અંક જાણવો. फले चाष्टगुणे तस्मिन् सप्तविंशति भाजिते । यच्छेद्यं लभते तत्र नक्षत्रं तद् गृहस्थ च
ક્ષેત્રફળને આથી ગુણી ર૭ થી ભાગતાં શેપ રહે તે ઘરના અશ્વિન્યાદિ નક્ષત્રનો અંક જાણવો.
૧૨
૨૬
૩ ૨૩ ૧૩
૧૬ ૨૭
૭ ૪ ૨૪
૨૧ અંક નક્ષત્ર મુwાશિઃ ૧ અશ્વિની ૧૭ ૪ રહિણી ૧૪ 8 ૨ ભરણી ૩ કૃતિકા ૫ મૃગશ ૭ પુનર્વસુ ૧ ૬ આર્કા
(
Thulex The
1
૮ પુષ્ય
૧૦ મા ૧૧ પૂ.ફા. ૧૨ ઉ.ફા. ૧૩ હસ્ત ૧૪ ચિત્ર ૧૫ સ્વાતિ ૧૬ વિશાખા ૧૭ અનુરાધા
૦: 11, he
૧૯ મૂળ ૨૦ પૃ.પાટા ૨૧ ઉ.પાદ. ૨૨ શ્રવણ ૨૩ ધનિટી ૨૪ શતભિષા
૨૬ ઉ.ભાદ ૨૭ રેવતી
7
Page #21
--------------------------------------------------------------------------
________________
ધારેલ દેવ ગણ અને મનુષ્ય ગણે નક્ષ લાવવા નું કોષ્ટક ક્ષેત્રફળના બન્ને બાજુના આગળના આંકડા કટકમાં મૂકેલા છે.
ગણ.
દેવ ગણુના નક્ષત્ર
ચદમા
દીક્ષા
દક્ષિણ
પશ્ચિમ
उत्तर
સ્વાતિ
mon
અનુરાધા.
]િ
શ્રવણ
રેવતી
[
રે
છે
૨૭
૨૨
૪-૨-૧૩
|
| ૨
૨૧
-૨૦-૧૧
૨ {
ર૧-૮-૧૮ { ૨૭
૨૭ ર૧૭-૧૮-૯ ૨૭ ૨૭) ૩-૬-૧૨-૧૮ ૨૧-૨૧૭
|
| ઢ | ટ |
} |
| મૃગશીર્ષ ટ | પુનર્વસુ
*
! . 2 { ૮ - |
! 4 | - 8 | ટ | ઠ | ટ | ઠ | - ૨ | હર ! = = ! - | 24 | હસ્ત
R | S 1
ત હ ! | ૯ ક. ડ | રદ | | Aિ | | ૮ - 6 દ ! કદ |
હ | છે ? |
૨
૧-૧૦-૧૯
| જ
* | ૨
|| ૨૪ ૮-૧ (૨૧
-૨ ૬
| K
|
| જ
ર૭ ર૩-૯-૧૮ ર૬ રકા ૨૭-૯-૧૮ ૨૭ ર૭ ૨૭-૩-૬-૯ ૧૫–૧૮-૨૧-૨૪ ૨૭
૧૫
૨ |
R | S
|
૨૩ ! ૧૨
- ૪ |
– રપ-ક–૧૬ !
૨૭-૯-૧૮
| *
૨૦ ! ૧૯ ર૪
-- પ-૧૪–૨૩ | ૧૩ - ૧૧ | ૨૧ ૨૬ ૨૨] ૧૫
જ | * *
- - 1 - 2 |
| * :
૨૭–૧૮-૯ ૨૭
૨૭
૨૭ એકથી ૨૭ સુધીના એ કે
ઉપરની પહેલી પંક્તિના ૧ થી ૨૭ના અંક સામે ઉપરના છૂટાછૂટા અાંકડા છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
सूत्रधार-मंडन-विरपि દેવગણે નક્ષત્રો અને શુભ આય મેળવેલા સમરસ અને છ આંગળ સુધીના વધઘટના માપના અને
કોટય ૨ ગજ આ ગજ અાઈ.
ગજ આ ગજ આ નક્ષત્રો | ગજ આ ગજ આનક્ષત્રો
એ
કે
tત્ર
૧
૧
મૃગશીપ ! ૧૧૩૪૧-૩ | અનુરાધા
શ્રવણ | ૧-૧૫૪૧૨૧ ] રેવતી ૧ ૭ | અનુરાધા | ૧-૧૯૪ર-૧ | પુ.... ૦ ૨૧ સ્વાતી ૧-૧૯૪૧–૨૩ { શ્રવણ
૧-૨૧૪-૨૧ રેવતી ૧-૧૨૩ રેવતી २-१४२४५
૨-૧પ૪-૧૫ રેવતી ૨-૧૫૨૧ ] રેવતી ૨-૧૭૪૨–૧૧ પુષ્ય ૨-૧૯૪૩-૧
મૃગશીર્ષ ૨-૧૯૪૨-૨૩ હસ્ત ૨-૨૬૪૨-૨૩ સ્વતી
૧ ૩ [ રેવતી
૧
૭
૧-૨૩x1--
૧-૫૪-૫ | મૃગશીર્ષ !
૨-૨૩૪૨-૨૩ અનુરાધા ૧-૫x૧-૯ | સ્વાતી ૨-૫૨-૫ ) મુખ્ય
૩૧૪૩-૫ स्त ૧– ૧–૧૧ | હસ્ત ૨–૭૪૨-૭
૩-૧૪૩-૯ રેવતી ૧-૧૪૧–૧૭ | મૃગશીર્ષ ૨- ર-૧૧ ૩ હસ્ત
૩-૩૪૩-૬ સ્વાતી ૧-૧૩૪-૧૫ " સ્વાતી | | ૨-૧૩૪૨-૧૭ | શ્રવણ ૩-૩૪૩-૯ રેવતી ૧-૧૩૪૧-૧૭ ' હસ્ત I ! ૨-૧૫૪૨-૯ ] રેવતી ૩-૫૪૦-૮ રેવતી ઉપર પ્રમાણે સમચારસ અને આ આંગળ સુધીના વધઘટના માપના દેવગણી નક્ષત્રો મળે
ગ. ઓ. ગ. . ગ. . છે. આનાથી વધુ મોટા માપના ગર્ભગૃહ કે મંડપ કરવાના હોય તે ૨-૬, ૪-૧૨, ૬-૧૮, અગર , ગજ ઉપર આપેલા કેટકના આંકડા ઉમેરી ઉપર લખ્યા તેજ દેવ ગણી નક્ષત્રો જ મળી આવે છે. આ સહેલી રીત છે.
ગૃહસ્વામીના નામ પરથી અને ગૃહને નક્ષત્ર પરથી રાશિ જાણવાનું કેક ૩
ઝ ઘા
2
અ લ છે
! ઘરધણીના |
kh 6
ભ ધ ફ ૮
=
ચ
P : નામાક્ષર
તે રૂટ h .
ts
& P
કે તે
I
કક [ મીન] વૃશ્ચિક મેષ | સિંહધન | પૃષ્ઠ | કન્યા 1 મકર | મિથુ] તુલા |
૨ | ૬ | ૧૦ | - કૃતિકા (ઉ.ફા ઉપાદાને નક્ષત્ર -
૩ | ૧૨ [ ૨૧ કલે રેવતી પેઠા ભરણી|પૂ.ફા.પુ.વાય યુગ. | ચિત્રા ધનિ પુર્વસુ વિશાખાપૂ.ભાદ્રપ | હ | ર૭ | ૧૮ ૨ | ૧૧ | ૨૦ | ૫ | ૧૪ ૨૩ | ૭ | ૧૬ 1 ૨૫ પુષ્ય ઉિ.ભા. અનું. અશ્વિની મઘા મૂલ રિહિ. હસ્ત શ્રવણ આ સ્વાતિ શતભિષા ૮ | ૨૬ [ ૧૭ : ૧ | ૧૦ | ૧૮ { ૪ | ૧૩ | ૨૨ { ૬ ) ૧૫ | ૨૪
Page #23
--------------------------------------------------------------------------
________________
h
[[VI
daविवातिश्रुतिपुष्यपुनर्वसुः । रेवती हस्तमैत्रं च नृणां
पूर्वोत्तरा तथा ॥ २२ ॥
અશ્વિની, મૃગશી, સ્વાતિ, શ્રવણ, પુષ્ય, પુનર્વસુ, હસ્ત, અનુરાધા અને શ્રવણુ એ નવ નક્ષત્રના દેવગણ જાણવા. (આ બ્લેકમાંના મૂળ પૂર્વોત્તરા તથા ના સબંધ ાગળના શ્લેાક સાથે છે. છતાં તેમાં સિન્નઃ પૂર્વોત્તરાયેલ એ પુનરુક્તિ કરી છે. ૨૨ तिस्रः पूर्वोत्तराचैव तिस्रोऽप्यार्द्रा च रोहिणी ।
भरणी वै मनुष्याणां गणोऽसौ कथितो बुधैः ॥ २३ ॥
ત્રણે પૂર્યાં, ત્રણે ઉત્તરા અને આર્દ્રા, સહિણી તથા ભરણી એ નવ નક્ષત્રને અનુષ્કાણુ છે. ૨૩
कृतिका च मूलाssश्लेषे मघा चित्रा विशाखयोः ।
धनिष्ठा शतभिषा ज्येष्ठा नवैते रक्षसां गणः ॥ २४ ॥
કૃત્તિકા, મૂલ, આશ્લેષા, મઘા, ચિત્રા, વિશાખા, ધનિષ્ઠા, શતભિષા અને ઠા આ નવ નક્ષત્રાના રાક્ષસ ગણુ છે. ૨૪
स्वगणे चोसमा प्रीतिर्मध्यमा देवमानुषैः ।
कलहो देवदैत्यानां મૃત્યુમાંનવરાસામ્ ॥ ૨૧ ॥
ઘર અને ઘરધણીના એકજ ગણુ હાય તે પરસ્પર ઉત્તમ પ્રીતિ ગણાય છે. અત્યંત તે શ્રેષ્ઠ ગણવું. એકના દેવગણુ અને ખીન્તના મનુષ્યગણુ હાય તે તે મધ્યમ જાગવુ. ને એકના દેવગથ્થુ અને બીજાના દૈત્ય (રાક્ષસ) ગણુ ય તે હુંમેશાં ક્લેશ રહે. જે એને મનુષ્યગણુ અને ખીજાને રાક્ષસગણુ હાય તે મૃત્યુકારક
જાવુ. ૨૫
तारा
सामिमाद्वेश्मभं यावत् शेषं तारांकभाजिते ।
स्पाज्या स्त्रिपंचसप्ताख्याचन्द्रमा अग्रपृष्ठतः ॥ २६ ॥
ઘરધણીના જન્મનક્ષત્રથી ઘરના નક્ષત્ર સુધી ગણતાં જે અક સંખ્યા આવે નથી ભાગતાં શેષ રહે તે તારા જાણવી. તેમાં ત્રીજી, પાંચમી અને સાતમી તારા વજ્ય ગણવી. તારાઓનાં નામ (૧) શાન્તા (૨) મનેહરા (૩) કૂરા (૪) વિજયા (૫) લોભવા (૬) પશ્ચિમી (૭) રાક્ષસી (૮) વીરા અને (૯) આનંદા એમ અનુક્રમે છે. ત્રીજી, પાંચમી અને સાતમી તારા કનામવાળી હાવાથી તે તજવી, ઘરના સ'મુખ કે પાછળ ચંદ્રમાનુ ઘર આવતુ હાય તે ન લેવુ'. ૨૬
R
Page #24
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્વામીના નામ ઉપરની અને ગ્રહ નક્ષત્ર ઉપરની રાશિ જાણવાનું કેષ્ટક.
ગૃહસ્વામીકા નામાક્ષર
બાર
વૃશ્ચિક | મેષ સિંહ | ધન | પૃષ્ઠ | કન્યા ! મકર | મિથુન - તુલા
રાશિ
[
$
૧૧
!
૧૨
| ઉ. ફાગુન | ઉ. વાઢા
૧૨ ૨૧ |
અશ્લેષા | રેવતી ! જેઠા
ભણી | પૂ. ફાગુન | પૂ. વાઢા, મૃગશીર્ષ ચિત્રા | ધનિષ્ઠા પુનર્વસુ વિશાખા પૂ. ભાદ્રપદ
2 | * ૨ ૧૧ | ૨૦ | | ૫ | ૧૪
૧૬ | ૨૫
નક્ષત્ર
-
પુષ્ય | ઉ ભાદ્ર
અનુરાધા અશ્વિની
મઘા
મૂલ ! રોહિણી હસ્ત શ્રવણ | આ | સ્વતિ | શતભિષા
: ૨૨ |
૧૫ )
सूत्रधार-मंडन-विरित
બ્રાહ્મણ જાતિ
ક્ષત્રિય જાતિ
વૈશ્ય જાતિ
જાતિ
|
દ્ધ જાતિ
Page #25
--------------------------------------------------------------------------
________________
वास्तुसार:
चंद्रवासः
सप्त सप्त वये पूर्वादिस्टष्टितः ।
गृहक्षे चन्द्रमा ज्ञेयः प्रासादे चाग्रतः शुभः ॥ २७ ॥
કૃત્તિકાદિ સાત સાત નક્ષત્રે પૂર્વાદિ ચારે દિશાએ મૂકવાં.૧૦ ચંદ્રનું નક્ષત્ર જે દિશામાં ઢાય ત્યાં તેના વાસ (ગૃહ-ઘર) જાણવા. ઘર અનાવતાં જે ચદ્રમાનું ઘર સન્મુખ કે પછળ હેાય તે નેફ્ટ જાણવું. ડાખી જમણી તરફ ચંદ્રમા લેવે, પ્રાસાદને, રાજમહેલેને વિષે સન્મુખ ચંદ્રમા લેવા. બાજુમાં પણ લેવે. પ્રાસાદ(દેવગૃહ, દેવદિર)માં સંમુખચંદ્રના દોષ લાગતો નથી. ૨૭
अंशकः
व्ययवेदमाक्षरैर्युक्तो मूलराशिविभाजितः ।
ફેંકો ચો દૈઃ પ્રીતિને શ્રુમાધિવાષ્ટાઃ ॥ ૨૮ ।
ઘરને જેટલામા વ્યયનેા અંક હોય તે તથા મૂળ રાશિના અંક અને ઘરના નામના અક્ષરોના અંક એ સર્જને સરવાળા કરી તેને ત્રણે ભાગતાં શેષ રહે તે અશક જાણુવા એક વધે તે ઇન્દ્રાંશક, એ વધે તે ચમાશક અને ત્રણ વધે તે રાજા શક જાવે.
૧. દેવાલય, મૂર્તિ, લિંગ, મ`ડપ, વેદી, અને કુંડમાં ઇન્દ્રાંશક આપવા, ૨. ક્ષેત્રપાળ, ભૈરવ, નાગેદ્ર અને માતૃદેવીની મૂર્તિને યમાંશક દેવા. ૩. પુર, કિલ્લા, શિખર, હવેલી, રાજમહેલ અને સિંહાસનને રાજાશક દેવે ૨૮
મિનિ
सप्तमे चोसमा प्रीतिः षडाष्टे मरणं ध्रुवम् ।
नवपंचे ह्यतिक्लेशः पुष्टिर्दशचतुर्थके ॥ २९ ॥ तृतीयैकादशे मैत्री द्वितीये द्वादशे रिपुः ।
एवं तु षडविधं प्रोक्तं राशीनां च परस्परम् ॥ ३० ॥
ઘરની રાશિથી ઘરના સ્વામિની રાશિ સુધી ગણતાં સાતમી આવે તે ઉત્તમપ્રીતિ, છઠ્ઠી કે આઠમી આવે તે મૃત્યુ થાય. નવસી ને પાંચમી રાશિ આવે તે ક્લેશ થાય. દશમી અને ચેાથી આવે તે તે પુષ્ટિકારક જાણવી. ત્રીજી અને અગ્યારમી રાશિ આવે તે મિત્રતા ૧૦ (૧) પૂર્વ દિશાનાં નક્ષત્રો:-કૃત્તિકા, રેાહિણી, મૃગશીર્ષ, માર્કા, પુનર્વસુ, પુષ્ય, અને આશ્લેષા.
(૨) દક્ષિણદિશાનાં નક્ષત્રો-મધા, પૂ. ફાલ્ગુની, ઉત્તરફાલ્ગુની, હસ્ત, ચિત્રા સ્વાતિ ને વિશાખા, (૩) પશ્ચિમમુખ નક્ષત્રોઃ-અનુરાધા, રેખા, મૂળ, પુ. ષાઢા, ઉ. પાટા, શ્રવણ એ છ નક્ષત્રો. (૪) ઉત્તરદિશાનાં નક્ષત્રો-નિષ્ઠા, શતભિષા, પૂ, ભા., ઉ. ભા. રેવતી, અશ્વિની અને ભરણી,
Page #26
--------------------------------------------------------------------------
________________
નોર ક્રમાંક
નક્ષત્ર મૂળ રાશિ
ગણ
४
૧
७
८
* જર્રત
૯
1°
૧૨
ચંદ્ર
રાશિ
રાશિકા
સ્વામિ
ય
'
નામાક્ષર
ર્
અશ્વિની ભરણી
18
७
દેવગણ મનુષ્ય
ཙྪ ། རཱ ། ༄། ། ༔
શાંત્ત
1
નાડી આદ્ય
નક્ષત્ર યાનિ અધ
યેનિ વૈર | મહિલ
નક્ષત્ર વૈર
મ
ઉત્તર
ક્ષત્રિ
મગન્ન
પૌર
મધ્ય
ગ
સિહ
ઉ.ફા, સ્વાતિ
પૂ
મેષ મેપ ક્ષક્ષ
ક્ષત્રિય વૈશ્ય
૩
}
કૃતિકા રાહિણી મૃગશી આર્દ્ર
૨૪
૧૪
'
૨૧
મનુષ્ય | દેવ
પૂ
પૃ
મિથુન | મિથુન ક
રાક્ષસ
અન્ય
નક્ષત્રના નબર, મૂળ સતિ, ગણુ, ચદ્ર રાશિના સ્વામિ, જાતિ, વ્યય
'
૧૦
૧૧
૧૨
મૂળ
મટ
*
0
મનુષ્ય દેવ
પૂર્વ
પૂ
મોંગલ શુક્ર
શુક્ર
પ્રદ્યોત શ્રોયાન દ મનહર
P
મ
૫
અન્ય
વૃક્ષભ
वैश्य
મધ્ય
ઉ. મા છ
शुद्र
આધ
સપ્ત
સ
નાળિયે નાળિયે વાનર
ધાન
છ
..
પુનર્વસુ પુષ્ય
11
૧
રાક્ષસ મનુષ્ય મનુષ્ય ય
દક્ષિણ દક્ષિણ દક્ષિણ દક્ષિણ
સિહ
સિહોર સિદ્ધ हन्या
બ્રાહ્મણ જ્ઞત્રિ
ક્ષત્રિય ક્ષત્રિય વૈશ્ય
મુખ્ય
જીવ સામ
સામ
શ્રાવસો વિભવ | ચિદાત્મક શાંન્ત
:
1
આદ્ય
K બ્રાહ્મણ
ખીલાડ
ક
દેવ
શ્રવણ
ૐ છે ક્
પૂર્વી
મધ્ય
૯
r
આશ્લેષા મા
૧૮
*
રાક્ષસ
પુ
ક
અન્ય અન્ય
સૂર્ય
પૌર
२
મર્કટ પણ
અશ્લેષા પુછ્ય
જસ
પુ. ક્.
૨૫
ખીલાડ ભૂલક ભદ્
હ
મધ્ય
સૂ
સૂ સુધ
પ્રાંત ભયાન'દ મનાહર
3
૪
*
ઉ. ફ્રા. હસ્ત
૧૫
{
મ ર
માધ
ખીલાડ લાડ વ્યાધ
1
ગાય
• આધ
મહિય
અશ્વ
અશ્વિની ચિત્રા
મ 6
૨
सूत्रधार-मंडन - विरचित
Page #27
--------------------------------------------------------------------------
________________
નાડી, નક્ષત્રની ચેની, અને ચેાની વેર વિગેરે દશ ગનુ કોષ્ટર
નક્ષત્ર
૧૪
૧૫
૧૮
૧૯
૨૦
૨૧
ક્રમાંક
ચિત્રા
નક્ષત્ર
મૂળરાશિ
૨ ગણુ
૩ ચ
જ રાશિ
૫ જાતિ
|| રાશિકા સ્વામિ
જ વ્યસ
z = = = = =
બુધ
દક્ષિણ | દક્ષિણ
1
સ્વાતિ વિશાખા અનુસંધા જેષ્ટા
૧૨
ર
1k
૯
૮૬ નાડી
૯ નક્ષેત્ર યે। વ્યાધ
૧૦ । વૈર : ગાય
૧૧ ન. વર હસ્ત
૧૨ નામાક્ષર
દેવ
ગધ્ય
શુક્ર
દૈવત્સ વિભત્ર
૭
તુલા
શુદ્ર
અન્ય
મહિષ
અન
ભરણી
*
રાક્ષસ
રાક્ષસ
દક્ષિણ પશ્ચિણ પશ્ચિમ
તુલા
અન્ય
૧૭
શુક્ર
મંગળ
ચિદાત્મા શાંન્ત
-
1
ગાય
દેવ
1.
ઠા
માદા ભૃગ
વૃશ્રિય વૃશ્ચિય ધન
બ્રાહ્મણ બ્રાહ્મણ ક્ષત્રિય
મધ્ય
સિહ
.
.
મંગળ
પૌર
જ
આદ્ય
મૃગ
સિદ્ધ
વિશ્વભા
મળ
પ
રાક્ષસ મનુષ્ય અન્ય
પશ્ચિમ | પશ્ચિમ | પશ્ચિમ | પશ્ચિમ
ધાત
૨૨
૨૪
સ્પ
પૂ. પાઢા ઉષા શ્રવણુ ધનિષ્ટ | શતભિષા પુ. ભા.
૧
૨૩
૧૩
.
२०
દેવ′ | રાક્ષસ
વાનર
ધન ધન
આવ મધ્ય અય
0
ક્ષત્રિય ક્ષત્રિય
માન
મકર
વૈશ્ય
કપી નકુલ
સ
રાહિણી પુનર્વસુ
.
લય
અન્ય
વૈશ્ય
શુક
शुद्ध
નિ:
શન
ગુરુ
ગુરુ
નિ
શનિ
ગુરુ
પ્રદ્યોત શ્રીયાનક મનોહર શ્રીવત્સ વિભવ | ચિદાત્મક, શાંન્ત
ૐ
*
૫
་་
'
ક
212223
માન
૨૩
ઉત્તર
મકર
મધ્ય
સિહ
ખ જ
ગાય
રાક્ષસ
.
ઉત્તર
કુંભ
આદ્ય
શ્ર
મહિષ
.
મનુષ
ઉત્તર
કુંભ
આધ
સિંહ
[જ
ગ સ
૨૬
ઉ. ભા. રૈવતી
1.
२७
મનુષ્ય
ઉત્તર
મૉન
ભજી
ગુરુ
પૌર
ર
મધ્યુ
ગાય
વ્યાઘ
.
રે
દેવગણ
ઉત્તર
મીન
બ્રાહ્મણ
ગુરુ
પ્રધાંત
3
મત્સ્યે
[જ
સિંહ
૬ ય ઝાય
वास्तुसारः
Page #28
--------------------------------------------------------------------------
________________
सूत्रधार-मंडन-विरत થાય. બીજીને બારમી રાશિ શત્રુતા કરાવે. આ ષડાષ્ટક, રાશિની પરસ્પર મિત્રી, વરકન્યાના સંબંધે, શેઠ નેકરના સંબંધે વગેરેમાં પણ જેવી. ૩૦
समराश्यधिकाषभिदंपत्योर्भुवनेशयोः।
सौख्यदा स्वामिमित्रत्वात्पंचमी विषमा समात् ॥ ३१ ॥ સમ સશિ (બેકી રાશિ) માંહે બીયા બારું અને વડાષ્ટક (૬-૮) અને વિષમ રાશિમાં નવપંચ (૯-૫) આ સર્વ દંપતિ પુરૂષ અને ઘરના ઘરધણીના ષડાષ્ટક જેવા નેકરને શેઠ મિત્ર અમિત્રમાં જેવુ ઈષ્ટપ્રાપ્તિ રાખવી દુષ્ટ પ્રીતિ તજવી. ૩૧
नक्षत्रोनी राशि ગચિત્રિવું : હિંદ સેદ્ય માત્રા
मूलादित्रितयं चापे शेषाणि नवराशिषु ॥ ३२ ॥ અશ્વિની, ભરણ ને કૃતિકાની મેષ રાશિ, મઘા, પૂ. ફાગુની ને ઉ.ફાગુનીની સિંહ રાશિ, મૂળ, પૂ.ષાઢા ને ઉત્તરાષાઢા એ ત્રણ નક્ષત્રની ધનરાશિ જાણવી. બાકીની નવ રાશિ બખે નક્ષત્રની જાણવી. ૩૨
राशिना स्वामि भौमभृगुज्ञचंद्रार्कबुधभार्गवभूमिजाः ।
गुरुमंदाजा जीबो मेषादीनामधीश्वराः ॥ ३३ ॥ મેષ ને વૃશ્ચિકનો સ્વામિ મંગળ. વૃષભ ને તુલાનો શુક. કન્યા અને મિથુનને બુધ. કને સ્વામિ ચંદ્રમા અને સિંહને સ્વામિ સૂર્ય જાણ. આમ બાર રાશિના આ સાત ગ્રહ ક્ષેત્રના અધિપતિ દેવ જાણવા. આ સર્વ રાશિસ્વામી પિતાના ક્ષેત્રમાં હોય તે પિડા કરતા નથી. વિષમ સ્થાને, શત્રુસ્થાને પીડા કરે અને તેથી શત્રુ મિત્ર સંબંધ ભાવ જે. ૩૩
राशिना स्वामिना भाव (मैत्री) મિત્રામા ફુવા શનિશ્ચર वैरमन्योऽन्यमेतेषां स्याज्या हर्म्यगृहेशयोः ॥ ३४ ॥ राहुरवी परं वैरं गुरुभार्गवयोरपि ।
हिमांशुबुधयोधैरै विवस्वान्मंदयोरपि ॥ ३५॥ આદિત્ય (સૂર્ય, ચંદ્ર, મંગળ અને ગુરૂને મૈત્રી છે. બુધ, શુક્ર અને શનૈશ્વરને મૈત્રી છે. પરંતુ બીજા ગ્રહને અ ન્યર છે. જેમકે રાહુ રવિ ને વેર. શુક્ર ને ગુરૂને વૈર. ચંદ્રમા અને બુધને વર. સૂર્ય અને શનિશ્ચરને વૈર. ૩૪-૩૫
Page #29
--------------------------------------------------------------------------
________________
રાશિના સ્વામિ અને તેના મિત્ર-સમભાવ
કે શત્રુભાવ જેવાનું કેખકે.
શશિ | રવામિ મિત્રભાવ, સમભાવ શત્રુભાવ સિંહ | સૂર્ય | ચંદ્ર-ગુરૂ બુધ શુક્ર શનિ
| મંગળ !
|
કર્ક | ચંદ્ર | સૂર્ય-બુધ ગુરૂ-શુક્ર ૦
મ, શની મેષ-વૃશ્ચિમ મંગળ સુર્ય-ચંદ્ર ગુરૂ શનિ બુધ
ગુરે
|
મિથુન | બુધ | સૂર્ય-શુક્ર મંગળ ગુરૂ ચંદ્ર
| શનિ | ધન-મીન ગુરૂ સૂર્યચંદ્ર શનિ | બુધ શુક
| મંગળ વૃષભ-3 શુક બુધ-શનિ ચંદ્ર ગુરૂ, સૂર્ય તુલા
મંગળ મકર- ! શ ? બુધ-શુક્ર ગુરૂ સૂર્ય ચંદ્ર
| મંગળ
आयस्थान सृपे गजस्तयोः सिंहः ध्वजस्तेष्वन्यतो न गौ।
स्वस्थाने दक्षिणे वामेऽप्येकैकस्तु दिशा त्रये ॥ ३६ ।। વૃષાયને સ્થાને ગાય દે. એ બેઉના સ્થાને સિંહાય દે. વૃષ, ગજ અને સિંહાયન સ્થાને વિજય દેવો. પણ વૃષાય બીજા કોઈને સ્થાને ન લેવો. દરેક આય પિતાના સ્થાને તથા પિતાનાથી ડાબે જમણે સ્થાને એમ ત્રણ જગ્યાએ લઈ શકાય. ૩૬
अल्पदोषं बहुगुणं न भयाय गृहे सदा ।
आयव्ययो प्रयत्नेन विरुद्धं वर्जयेत्सुधीः ॥ ३७॥ ઘર કે પ્રાસાદ નિર્માણમાં ચેડા દેષ હોય અને ગુણ વધારે હોય તો તે વાસ્તુ નિર્દોષ દેવ વગરનું હમેશાં માનવું. આયવ્યય આદિ ગણિત પ્રયત્ન કરીને દેષ તજીને કરવું. ૩૭
सिंहमीनालिराशीनां नृणां पूर्वमुखं गृहम् । कन्यामकरकशनराणां दक्षिणामुखम् ॥ ३८ ॥ तुलामिथुनचापानां पश्चिमाभिमुखं हितम् ।। कुंभमेषभूषाधीशनराणामुत्तरं મુણ રૂ૫ છે
Page #30
--------------------------------------------------------------------------
________________
सूत्रधार-मंडन-दिशा સિંહ, મન અને વૃશ્ચિક રાશિવાળા સ્વામિને પૂર્વ મુખના દ્વારવાળું ઘર કરવું. કન્યા, મકર અને કર્ક રાશિના સ્વામિને દક્ષિણાભિમુખદ્વારવાળું ઘર કરવું. તુલા, મિથુન અને ધન રાશિના સ્વામિને પશ્ચિમાભિમુખના દ્વારવાળું ઘર કરવું. કુંભ, મેષ, અને વૃષભ શશિના સ્વામિને ઉત્તરાભિમુખ દ્વારવાળું ઘર કરવું. ૩૭–૩૭
भाद्रादित्रित्रिमासेषु सृष्टादिपूर्वतो मुखम् ।
खातं वायुमहेशाग्निनैऋत्येषु शुम क्रमात् ॥ ४०॥ ૧૧ભાદર, આસો ને કાર્તિક એ ત્રણ માસમાં નાગનું મુખ પૂર્વે હોય છે, ત્યારે વાયવ્ય ખૂણે ખાત કરવું. માર્ગશીર્ષ, પિષ ને માઘ એ ત્રણ માસમાં નાગનું મુખ દક્ષિણે હોય ત્યારે ઈશાન કેણે ખાત કરવું. ફાગણ, ચીવ ને વૈશાખ એ ત્રણ માસમાં નાગનું મુખ પશ્ચિમે હોય ત્યારે અગ્નિ ખૂણે ખાત કરવું. જેઠ, અશાડ ને શ્રાવણ એ ત્રણ માસમાં નાગનું મુખ ઉત્તરે હોય ત્યારે નિત્ય કોણે ખાત કરવું. ૩૮
वर्णादिने गृहप्रयाण द्वात्रिंशतहस्तपर्यन्तं चतुईस्तादितो गृहम् ।
ततो राजगृहं कुर्यादष्टोतरशतावधि ॥४१॥ ચાર ગજથી બત્રીશ ગજ સુધીના માપનાં ઘરે બ્રાહ્મણદિ જાતિને માટે કરવાં. તેમાં બ્રાહ્મણનું ઘર બત્રીસ હાથનું ક્ષત્રિયનું, અઠ્ઠાવીશ હાથનું, વેશ્યનું ચવીશ હાથનું, શુદ્ધનું ઘર વિશ હાથનું અને અંત્યજનું સોળ હાથ સુધી એમ ઘરે કરવાં. રાજાને માટે ચોસઠ હાથથી એક આઠ હાથ પર્વતના માપનાં રાજભવન કરવાં, તેથી અધિક ન કરવાં. ૪૦
૧૧ (૧) મીન, મેપને વૃન એ ત્રણ સંક્રાતિમાં
નાગનું મુખ પશ્ચિો હોય ત્યારે અગ્નિ માણે "R jકેલા ફી બાત કરવું
ખાત કરવું,
(૨) મિથુન, કર્ક કે સિંહ એ ત્રણ સંક્રાતિમાં. SS શિ. જક નાગનું મુખ ઉત્તરે હોય છે. ત્યારે ત્રર્જાય કે
ખાત કરવું.
(૩) કન્યા, તુલા, વૃશ્ચિક એ ત્રણ સંક્રાતિમાં નાગનું મુખ પૂર્વે દેય ત્યારે વાયવ્ય કોણે ખાત કરવું.
(૪) ધન મકર કે કુંજએ ત્રણ સંક્રાતિમાં નાગનું મુખ દક્ષિણે હેય ત્યારે ઈશાન કેણુમાં ખાત કરવું.
છે
વાવી
વાવ)
ને
Page #31
--------------------------------------------------------------------------
________________
विस्तारेण समं दैर्ये द्विगुणावधि चेष्यते ।
एकभूरष्ट हस्ते स्याद् दशवृद्धया पुनस्ततः ॥ ४१ ॥ ઘરની કહેલી પહોળાઈથી સમ=સરખું લાંબું ઘર કરવું કે સવાયું કે દેટુ કે બમણા સુધી લાંબું ઘર કરવું. જે આઠ ગજનું ઘર હેય તે એક ભૂમિ (મજલા)નું ઘર કરવું. બીજી ભૂમિ (મજલે) ન કરે. નવ ગજથી દશ ગજ પયતના ઘરને બે ભૂમિ મજલા કરવા ૧૯ થી ૨૮ ગજ સુધીના ઘરને ત્રણ ભૂમિ (મજલા) કરવી. એ રીતે અનુક્રમે દશ ગજની વૃદ્ધિ ઉપર એક એક ભૂમિ વધારવી. ૪૧
। भूमि-मजला-प्रमाण एक भूमी द्वि भूमीच त्रि भूमी भवनं नृणाम् ।
तत्परं भूपतीनां च नवैकादशभूमिकम् ॥ ४२ ॥ એક ભૂમિ, બે ભૂમિ કે ત્રણ ભૂમિ (મજલા) સર્વ લેકોને કરવા. તેથી અધિક ભુમિ પાંચ, સાત, નવ, કે અગ્યાર પર્વતની ભૂમિ નૃપતિ-રાજાઓને કરવી. રાજમહેલ પાંથી અગીઆર મજલા સુધીના કરવા. ૪૨
એકાશી પદનો વાસ્તુ
પુષ્ય
અ૬
વિત હાર મુકવું
ગૃહ
ઠાર મુકવુ
બ્રહ્મા
ચમ
ભિલ્લોટ
ગંધર્વ
મુખ્ય
ભૃગ
ના
!
ભૃગ
ગ | પાપ | શેર અસુર + વરૂણ પુષ્ય સુગ્રી | નદી ; પિત
ઢિાર મુકવું
Page #32
--------------------------------------------------------------------------
________________
सूत्रधार-मंडन-
पित
"
જ
-
~
द्वारमान सप्ततिषष्टि पंचाशद व्यासहस्तमितालः।
मिश्रितः भवनद्वारो देयो व्यासस्तदर्धतः ।। ४३ ॥ * શીત્તેર આગળ ઊંચું ઘરનું દ્વાર ઉત્તમ સાડ આંગળનું મધ્યમ અને પચાસ આંગળનું દ્વા૨ કનિષ્ઠ જાણવું. તે દ્વારના ઉદયમાં ઘરને વ્યાસ જેટલા ગજ હોય તેટલા અગુલા દ્વારના વ્યાસમાં ઉમેરતાં જે જાણવું. તથા મધ્યને કનિષ્ઠમાં વધારવાથી દેષ નહિ. દ્વારના ઉદયમાનથી અર્ધી હારને વ્યાસ (પહોળાઈ) ઉપર કહેલ આંગુલથી વધારેલા હોય તે તેના અર્ધા જેટલું પહેલું દ્વાર કરવું. ૪૩
__वामें दक्षे क्रमान्मध्ये नराश्वेगृहे शुभम् ।
क्षेत्रांकभाजिते द्वारं क्रूरस्थाने विवर्जयेत् ॥ ४४ ॥ મનુષ્યના ઘરનું દ્વાર ગર્ભથી ડાબી બાજુ મુકવું. અશ્વશાલને જમણ તરફ અને હસ્તિશાલાને ગર્ભ (મધ્યમ) દ્વારા મુકવું, તે શુભ જાણવું. ક્રૂર અસ્થાને દ્વાર ન મુકવું. બીજે ભેઢ-ક્ષેત્રફળના નવ ભાગ એટલે ૮૮૮ ચોસઠપદના વાસ્તુ દેવતાના
ચોસઠ પદને વાસ્તુ
અદિત
'{
x
X
ૌલ
તિયા
દીક્ષા
Jરી
બ્રહ્મા
ભલ્લા
I
X
મુખ્ય
૪] નાગ
ભંગ
| રાગ | ય | અસર વર | મુખ્ય સખી ૧ | ન | |
ચેકડી મૂકી છે તે નવ સ્થાને દ્વાર ન મૂકવું.
Page #33
--------------------------------------------------------------------------
________________
वास्तुसारः
१९
ભાગને પી તેમાં બધા દેવાનું સ્થાપન કરવું. તેમાં શુભ દેવતાના સ્થાને દ્વાર મુકવુ. ક્રૂર અસ્થાને દ્વાર ન મુકવું, ૪૪
जयंत इंद्रवितथ उपद्वारे गृहक्षते ।
वरुणे पुष्पदंते च सोमे भृल्लाटके तथा ॥ ४५ ॥
એકાશીપદન. વાસ્તુના પદ્મ સ્થાને દ્વાર મુકવાનુ કહે છેઃ જય’ત, ઇંદ્ર, અને ગૃહસ્થત, વરૂણુ, પુષ્પદ ંત, સામ અને ભલ્લાટના એ આડે પદ્મના સ્થાને સુળદ્વારની બાજુના નાના દ્વારને ઉપઢાર કહે છે. ૪૫
इंद्रे गृहक्षते पुष्पदंते भल्लाटके तथा । द्वारवेधं त्यजेत्कोणे स्तंम्भे कूपे सुरालये || दक्षिणे श्रूयते द्वारानवेधो द्विगुणान्तरे ॥ ४६ ॥
ઇન્દ્ર. વિતથ દ્વાર મુકવુ.
વાસ્તુના પદના ઈંદ્ર, ગૃહક્ષત, પુષ્પદ ંત અને ભલ્લાટના પદે દ્વાર વેધ તજવા ખુણા પડતા હાય, સ્ત ́લ કે કુવો કે દેવસ્થાન આદિ દ્વારા સામે આવે તે તે વેધ તજવા.
સાંભળવા મુજબ (બીજા આચાર્યના મતમાં) દ્વારની જમણી ખાજી કે દ્વારથી બમણા અતરે (દ્વારના પ્રમાણુથી બમણા અંતરે) વેધ ઉત્પન્ન કરનાર પદાથી હાય તેા વધ લાગતે द्वारा खटकीद्वारं षोडशांशमघो ह्यधः ।
નથી. ૪૬
સપ્તહરસ્તાવિત પંચ પ્રતોયા વિઐ રે ! ૪૭ |
મુખ્ય દ્વાર તેટલું ઊંચું હુંય તેનાથી પરસાળનું દ્વાર બારશાખના સોળમાં ભાગ જેટલું નીચું માંડવું. પણ ઉત્તરગ એક સૂત્રમાં રાખવા. પછી તેથી ખડકી દ્વારનુ તળગઢ એટલું નીચું મુકવુ. અને તે ખડકીનુ દ્વાર પ્રતાથથી શેરી-પેાળથી પાંચ સાત નવ હાથના વિષય હસ્તના 'તરે રાખવી.
घरना उदयनुमान षण्णवत्या युगाशीत्या द्विसप्तत्यंगुलैर्युतः ।
व्यासस्य षोडशो भागं स्तदवधि मंदिरोदयः ॥४८||
૧૪ઘરના ઉદયના ત્રણ ભેદ છન્નુ આંકુલ, ચેારાણી આંશુલ, અને હેતેર આંશુલ, એમ ઉત્તમ, મધ્યમને કનિષ્ઠ માન ઉભી જાણવી. ૪૮
૧૪ (૧) દ્રારના ઉદય. ઘરની પાળાઇના જેટલા ગજ હેય તેટલા આંગુલમાં આઠ આગુલ મેળવતાં જે થાય થાય તેટલુ ઘરના દ્વારને ઉદય-માન મધ્યમાત અને ૫૦ ગુલ ઉમેરતાં કનિષ્ઠમાન્ ૭૦ આંશુલ ઉમેરતાં જેડ માન.
(૨) મત્સ્યપુરાણમાં દ્રાદયના દશ પ્રકાર ભેદ કહ્યા છે. પ॰ માંગલથી, ૧૪૦, ૧૩૦, ૧૨૦, ૧૧૦, ૧૮, ૧૯૦, ૧૧૬, ૧૯ અને ૮૦ આંશુલ એ પ્રકારે દ્વારેાયના દશ ભેદ બુદ્ધીમાન શા પીએ જ્યાં ઘટે તેવા ઉદયનું દ્રાર કરવું.
(૩) ધરના વ્યાસને સેાળમાં અંશમાં ત્રણ હાથ ઉમેરવાથી મધ્યમાનનાદારના ઉદય જાસૂવે,
Page #34
--------------------------------------------------------------------------
________________
જિ.
सूत्रधार-मंडन-विरचित पंयाशै भर्भाजिते तस्मिन् वेदिका भागतो भवेत् ।
मत्तवारण मेकांशन् तावेदांशतः श्रुभा ॥४९॥ ઘરની ઉદયના માનમાં પાંચ ભાગ કરીને ઉંચાઈ અથવા ઉભર્ણ અથવા એટવણું અને વેદિકા એટલે મદોન્મત હાથી જેની દેખાતી પગથીની આજુબાજુ મુકાતી એટલીએ તે. મતવારણના ઉદયના ચોથા ભાગે નમણુ કરવો. ૪
उदये नवभिभक्ते एकांशे पदकुंभिके । भागार्धे भरणं शीर्ष मध्यं स्तंभ षडांशके १५०॥
ઘરના ઉદયના પાટડા મથાળેથી નવ ભાગ કરવા, તેમાં એક ભાગ કુંભ, છ ભાગને થંભ, ભરણું અટધે ભાગ અને સરૂ અધ ભાગ અને મેક ભાગનો પાટ-પાટડે જાણ. પ૦
उदम्बरसमाकार्या कुभिका सर्वतो वुधैः। . मध्य उच्चगृहं श्रेष्ठ भागोच्चं न शुभावहम् ॥५१॥
ઘરના દ્વારનો ઉંબરોને કુંભી એક સૂત્રમાં બુદ્ધિ માન શિલ્પી શ્રી રાખવાં. ઘરને મધ્ય ભાગ-જરા ઉંચે હોય
તે શ્રેષ્ઠ જાણવું. પરસાળ ઘરથી નીચી ઘરનું તળ ઉંચુ કે રાખવું આંગણા કરતાં પરસાળ ઊંચી અને પરસાળ કરતાં
ઓરડે ઊંચે રાખવે, એ વૃદ્ધોને મત છે. પ૧. भूमेः पदस्य वेदान्तं पंचाशीत्यांगुलोद्वयः।
द्विधंगुला भवेत् बुद्धि विधेकोतरंशतत् ॥५२॥ ઘરની ભૂમિ થકી પાટના પિટા સુધીની ઉંચાઈના ૮૫ પંચાશી આંગુલ ઉદય રાખ. તેની વૃદ્ધી અબે આગુલ કરતાં ૧૦૧ એકોએક આંગુલ સુધીના નવ ભેદ કહા છે. ૮૫ ૮૭” ૮૯” ૯૧” ૯૩ ૯૫” ૯૭ ૯૯૯ ૧૦૧” આંગુલ એમ નવ ભેદ ઉદયના જાણવા. પર
हारोदयन वीजु यान षट्चतुःपचमांशेन तदाधोद्वारपेटकम् ।
अच्छायान कर्तव्यं शोभनं वा कलानिधिम् ॥५॥ ઘરના ઉદયમાં છે, પાંચ અને ચાર ભાગ કરવા. તેમાં ચાર ભાગમાં એક ભાગ ઉપર રાખી બાકીના ત્રણ ભાગ ઉદયનું દ્વાર કરવું-પાંચમા ભાગમાં એક ભાગ ઉપર રાખી ચાર ભાગનું ઉદયનું દ્વાર કરવું અને છ ભાગમાં એક ભાગ ઉપર રાખી પાંચ ભાગ કાઠય રાખવું, પ૩
Page #35
--------------------------------------------------------------------------
________________
वास्तुसार:
द्वारार्धेनां त्रिभागे न द्वारं जालागवाक्षयो । दीर्घ हीनं च प्रकर्तव्यं समसूत्रं च मूर्धनि ॥ ५४ ॥
૧પઢાર ઉદયના ત્રણ ભાગ કરી એક ભાગ જાળીયા ગવાક્ષ ગોખલાનું માપ રાખવું, દ્વારથી તેની ઊંચાઈ હીન થાય પર ંતુ ઉપર ઉતરંગ બધાં સમસૂત્રમાં રાખવાં. ૫૪ पंचहस्तादितः शाला यावत हस्त त्रयोदशः ।
२१
एक शालादितो गेहूं पर्यंत दश शालकम् ||५५ ॥
પાંચ ગજથી તેર ગજ સુધીની શાલા કરવી (ઇંડ કરવા) ઘર એક શાલાથી દશ શાલા ષધીનાં કરવાં. શાલા એટલે ખંડ અથવા એરડા. પપ
अर्गला गृहवामांगे कपाटं गृह दक्षिणे । दीयालयोser तुल्यो दक्षिणांगे वरप्रदः ॥ ५६ ॥
ઘરના દ્વારને એક કમાડ હેાયતે ઘણી જમણી તરફ કમાડ કરવું અલા (ભેગળ) ઘણી ડાખી તરફ કરવી. દીપાલય (દીવાનું ચાડું) અલાની જેમ ડાખી તરફ (તેવડું ઊંચુ) નહિં પરંતુ દક્ષીણુમાં રાખવુ તે શ્રેષ્ઠ ગણાય. પ
नागदंतो द्वार समो शालायां वाम दक्षिणे ।
एकस्तु द्वादशांशेन तस्माद् सार्द्धं द्वितीयः || ५७||
નાગદત-(નરજી) દ્વાર શાખાના ઉતરગ ટોડલાની બરાબર રાખવા. અને તે ઘરને ડાબે પાસે કે જમણે પાસે કરવી. એક દિશામાં ખારમાં ભાગે એક ખુટી મુકી પછી અઢી અઢી ભાગે ખીજી મુકવી. નાગ ત એટલે ખુટીએ, પછ
पटदारु
पंच सप्तनवां शैस्तु दैयै द्वित्रि नवांशकैः ।
समानो मध्य पदःस्याच्छालायास्तत्समक्षाः ||२८||
ઘરની લંબાઈના પાંચ ભાગ કરવા, ભાગ બે ભાગ મધ્યમાં (ષટ દારુ) માજીમાં દોઢ દોઢ ભાગમાં ખીન્નુમા જે ઘરની સાત ભાગ કરતા મધ્યમાં ત્રણ ભાગ અને ને નવ ભાગ કરે તે! મધ્યમાં ચાર ભાગ કરી બાજુમાં અઢી અઢી ભાળ રાખવા મધ્યપદની સમાન શાલાની ઉંચાઈ સરખી રાખવી. ૫૮
शाला लिंद प्रमाण
पंचभागद्वयं कृत्वा सप्तभाग त्र्यं तथा ।
चत्वारो नव भागश्च शालालिंद प्रमाणतः ॥ ५९ ॥
(પ) ઘરના ખારી ખારણા કબાટ જાળી એ સરે. દારના ઉતરંગ વાઢે સમસૂત્ર એક સૂત્રમાં રાખવાં, યાં નીચાં કરતા દોષ હજુવે.
Page #36
--------------------------------------------------------------------------
________________
सूत्रधार-मंडन-बिरशित ઘરની જમીનમાં શાલા (ઘર) અને પ્રતિશાળા-(પરસાળ ઓસરી) રાખવાનું પ્રમાણ કહે છે ઘરની જમીનની ઉંડાઈના પાંચ ભાગ કરી ત્રણ ભાગની શાલા (ઘર) અને એ ભાગની પરસાળ કરવી. જે ઘરની જમીનના સાત ભાગ કરે તે શાલા ચાર ભાગનું અને પરસાળ ત્રણ ભાગની. અને જે નવ ભાગ કરેતો પાંચ ભાગની શાલા (ઘર) અને ચાર ભાગની પરસાળ રાખવી. ૫૯
काष्टनागुणदोष गृहं काष्टं त्यजं चिंचा अक्षं सक्षीर कंटकम् ।
निवं दग्धं स्वयं शुष्कं चैत्य देवालयोद्भवम् ॥६॥ ઘરમાં વાપરવાને ત્યાજ્ય કાષ્ટ, આંબલી, બહેઠા, દુધાળાં, કંટકવાળાં, લીમાં (બકામ લીંબડી) બળેવું વૃક્ષ કે પિતાની મેળે પડી ગયેલું વૃક્ષ, કે પિતાની મેળે સુકાઈ ગયેલું વૃક્ષ ચિત્ય (સ્મશાન) પાસેનું કે જે વૃક્ષમાં દેવનું સ્થાનક હોય તેવા વૃક્ષના ઘરમાં વાપરવાં નહિ. (પક્ષીઓના ઝાઝા માળાવાળું વૃક્ષ ન કાપવું. ૬૦
शंसंति शाकं मधुयं सजशालं च खादिरम् ।।
पनसाशना हारिद्रं देवदारुं शिरीषजम् ॥६॥ સાગ, મહુડો, સજી (અક્ષણ) શાલ, ખેર, પનસ, અશનલીઓ (અયન લાખ) હળદર, દેવદાર શિરીર (સરસડે) એટલાં વૃક્ષેને ઘરમાં વાપરવા માટે વખાણે છે. ૬૧
श्रीपणी शिशुपान्या तिडकी चंदनार्जुनै । पतंग रोहिणी लांघ्र सारा अन्येऽपि शोभनाः ।।६२॥ काष्टार्थे पंचक्र त्याज्यं शाखां पश्चिम याम्यत ।
द्वयैक काष्टजं श्रेष्टं बहुभिर्भयदं गृहम् ॥६३॥ સેવન શ્રી પણ (કાયફળ) શીશમ, યાસી (?) ટીંમરૂં, ચંદન, સાદડ, અકવૃક્ષ પન્નાડ, રેહિણી લેધર અને બીજાં સારાં કાષ્ટ ઘરમાં વાપરવાં. કાષ્ટ લેવા જતાં (વનયાત્રામાં) પંચકમાં ન જવું. તેમજ પાછળની અને ડાબા ભાગની ડાળી બે ન લેવી. કાષ્ટ શરૂમાં ઘડતાં. ઘર પર પાટડે, મોભ કે શાખા ઉભી કરતાં પંચકમાં ન કરવું. ૬૨-૬૩
કાષ્ટની શાખા (ઉપરનો ભાગ) પશ્ચિમે કે ઉતરે રાખો.
ઘરને વિશે એક જાતિના કે બે જાતિના કાષ્ટ વાપરવા પણ જુદા જુદા કાષ્ટ વાપરવાને દોષ કહ્યો છે ૬૩
(૧૬) સાગ શાળ મહુડા સર્ગ (અક્ષરવ), ખેર બિા એટલા વૃક્ષના કા એક ઘરમાં ભેગા હેય અગર તેમાંથી ગમે તે એક વેઢાના કાષ્ટ ઘર વાપરવાં તે શ્રેષ્ઠ છે. તથા સરલ= વાર. અર્જુન વૃક્ષ સાદડ, પનસ. શ્રી પણ કા શીશમ હળદરો ચંદન સુરતરૂકાયેવૃક્ષ આંબે પદ્માંક ટીંબર એટલા વૃક્ષના કાટે એક ધરમાં ભેગાં વાપરવાં નહિ. પરંતુ આમાંથી ગમે તે વનતિનાં એક જ એક જ જાતિનાં કાટ વાપરવાં.
Page #37
--------------------------------------------------------------------------
________________
*
सोपान आरोहणार्थ सोपानं कर्तव्यं सृष्टिमार्गतः।
द्वादशेन सर्वासु इस्वाऊचौंर्धभूमयः ॥६४॥ ઘર જમણી તરફ દાદર સીડી સૃષ્ટિમાર્ગે ચડાય તેવી. નીચેની ભૂમિ-મજેહાથી ઉપરની ભૂમિ-મજલ બારમા ભાગે નીચી ઉભી કરવી. દાદરને બે બાજુ કરાદાર ( કઠેડે) કરે. ૬૫
भितिमान तुलाधस्तात्यजे द्वारं पादायस्ताच्च शोभनम् ।
भित्तिर्वेश्म काशेन तत्पादैर्धे च हीनका ॥६५॥ ૧દ્વારની મધ્ય ગર્ભે ઉતરંગપર તુલા પીઢીયું કે પાટ ન મુકવા. (દ્વારના ઉતરંગ પર લીધા પીઢીયા કે પાટ મુકવા નહિ) પણ કદાચ સીડીનાં પગથીયાં નીચે દ્વાર આવતું હોય લિ વધે નહિ. ઘરની પહેળાઈને પ્રમાણથી રળમાં ભાગે દીવાલ (ભીત)ની જાડાઈ કરવી તે ઉત્તમ તેનાથી ચોથા ભાગેહીન કરે તે તે મધ્યામાન. ૬૫
दिग्मुढं वर्जयेल्प्राज्ञः पुरप्रासाद मंदिरम् ।
दीपे सूत्रं ध्रुबैकेन दिकसाधनमिदं श्रुभम् ॥६६॥ ૧૮નગર, પ્રાસાદ, રાજભવન જળાદિવાસુ ચતુર શિલ્પીએ દીમુઢ ન બાંધવા દિશા સાધન રાત્રીએ કરવું. ધ્રુવને તારે બરાબર ઉત્તર દિશામાં રહે છે. પાંચ કે સાત દિવા ધ્રુવતારાની સીધી લીટીમાં આવે તેમ ઘડા ગોઠવી તે ઉપર કરવા. પછી એળ લઈ લઈ ઓળંબાનું સૂત્ર, દિવાઓની યેત અને ધ્રુવ એકસૂત્રમાં દેખાય તેવી રીતે ગોઠવી
(૧૭) રાજવલ્લભમાં ભીત જાડાઈ. પાંચ હાથની શાલાને ચૌદ આગણે જાડી દીલ કરવી કડી છે
(૧૮) તા. ૨૧મી માર્ચ અને તા. ૨૩મી સપ્ટેમ્બરનાં દિને સૂર્યોદય શુદ્ધ પૂર્વ દિશામાં ઉગે છે. તે પ્રમાણે દીશામાં સાધન જાણવું વર્ષમાં બે જ દિવસે શુદ્ધ દિશાણાં મૃદય થાય છે ખૂલી ભૂમિમાં નગર-જળાશ્રય કે રાજભવન કે દેવપ્રાસાદ બનાવવાનું હોય તે તે ઘણુ અનુકુળ રહે. પરંતુ શહેરની સાંકડી નીયુક્ત જમીનમાં દિશા સાધન કરી ધુવમાં સાધવું મુશ્કેલ બને છે. જો કે અપવાદ શિપશાસ્ત્રોમાં આપેલા છે. જેમકે :
पूर्वोत्तरे दिशामुढ-मूढं पश्चिमदक्षिणे तत्रमूढं अमूढंवा यत्रतिर्थसमाहीतः
પૂર્વ અને ઉત્તર દિશા વચ્ચે ત્રાસુ હોય તે પશ્ચીમ અને દક્ષિણ દિશાએ એમ ત્રાંસુ હોય તે દોષ નથી. વળી તીર્થ રૂપ માનવું.
सिद्धयतनतीर्थेषु नदीना संगमेषु च ।
स्वयंभूबाणलितेषु तत्र दोषो न विद्यते ॥ સિદ્ધ પુરૂષના આશ્રમમાં, તીર્થમાં, નદી કે સમુદ્રના સંગમ સ્થાને સ્વયંભુ બાણના સ્થળે દીગ્નેહને દોષ લાગતો નથી. વળી કહ્યું છે કે બળે સુ વિતે વાસ્તુ શેષ જ ચિત્તે !
જુનું ઘર કે મંદિર દીમુખ હોય તો તે જ સ્થિતિમાં તેને જીર્ણોદ્ધાર કરવો જ નથી લાગતો.
Page #38
--------------------------------------------------------------------------
________________
ર8
सूत्रधार-मंडन-विचित જમીન ઉપર ઓળંબાથી ટપકું પાડવું. પછી દિવાઓ અને તે ટપકા વચ્ચે લીટી કરવી તે ઉત્તર દક્ષિણ રેખા સિદ્ધ થઈ. પછી કપાસથી તે રેખાને લીટીને ત્રિજ્યા કલ્પી અને છેડેથી વૃત્ત કરવાં. આ બે વૃત્ત જ્યાં એક બીજા ને છેદે તે બે બિંદુ વચ્ચે લીટી કરવી. તે પૂર્વ પશ્ચિમ રેખા થાય. આ વાસ્તવિક દિસાધન છે. ૬૬
૩ વાતું चतुःषष्टिपदे वास्तु मेकाशीत्या शतेन च ।
पुरे राजगृहे हम्ये प्रासादे मंडपेऽच्चेयेत् ॥६७|| ૮૪૮ ચોસઠ પદને ભદ્રક વાસ્તુનું નગર, જળાશ્રયના કાર્યમાં પૂજન કરવું. ૯૪૯ એકાશીપદના કામદ વાસ્તુ નગર, રાજગૃહ સમસ્ત ગુહામાં પૂજવો. ૧૦×૧૦ સેપદને ભદ્રક વાસ્તુ પ્રસાદ અને મંડપના કાર્ય પૂજવે. હજારપદના સર્વતે ભદ્ર વાસ્તુ મહામેરૂપ્રાસાદ યજ્ઞ અને મોટા લિંગ સ્થાપને પૂજે
૭૪૭ ઓગણી પચાસપદનાં મરીથી વાસ્તુ છદ્ધાર સમયે પુજવા વાસ્તુક્ષેત્ર છે પ્રકારે કહ્યા છે. ૧ ચોરસ, ૨ લંબચોરસ ૩ ગેળ ૪ લંબગોળ ૫ અષ્ટભદ્રક ૬ અર્ધચંદ્ર એમ રચના યથા સ્થાને જાણવી. ૬૭
ईशः पर्जन्योजयेदः सूर्यः सत्यो भृशोनमः। अग्निः पूषाऽथक्तिथो गृहक्षतोयम स्तथा ॥६८॥ गांधों भृगराजश्च भृगःपितृगण स्तथा । दौवारिकोऽध सुग्रीवः पुष्पदंतो जलाधिपः ॥६९। असुरः शेष यक्ष्माणो रोगोऽर्हिमुख एव च । भल्लाटः सेम गिरयस्तथा बाह्ये ऽदिति दिती ॥७॥ आयवत्स आयश्च सावित्री सविता भगः। इंद्र इंद्रजयोतस्मिन रुद्रो वरुपरुद्रराजकः ।।७१॥ अर्यो विवस्थान् मित्र विष्णुपूर्वादितुक्रमान्
मध्ये ब्रह्मासुरास्येषां पूजाः सर्वेषु वारतुषु ।।७२॥ (૮૪૮ ૬૪) પદમ વાસ્તુના પદના દેવેને કમ નીચે પ્રમાણે દિશાવાર જાણુ. (૧) પૂર્વ ૧ ઈશાન કેણુથી ૧ ઈશ, ૨ પર્જન્ય, ૩ જ્ય, ૪ ઇંદ્ર, ૫ સૂર્ય, ૬ સત્ય, - ૭ ભ્રશ અને ૮ આકાશ (૨) દક્ષિણે ૧ અગ્નિ, ૨ પૂષા, ૩ વિતથ, ૪ ગ્રહક્ષત, ૫ યમ, ૬ ગંધન, ૭ ભૂગરાજ
અને ૮ મૃગ. (૩) પશ્ચિમે ૧પિતૃ, નંદી, ૩સુગ્રીવ, પુષ્યત, પવરૂણ, અસુર, છશેષ,૮ પાપયણમાં
Page #39
--------------------------------------------------------------------------
________________
મવાર '
(૪) તરે ૧ રે ગ ૨ નાગ, ૩મુ ચ હૈ ,
૫ સેમ, ૬ શૈલ, છત્રગણુને ૮ દિતિ રોટલા. ૩૨ ડે બાહ્ય પક્તિના પૂજવા દયાન કોણ આપ-આપવાં અગ્નિ કેણ,
સવિતા સાવિત્રી. નેત્રત્ય કેણ, ઇંદ્ર ઇદ્રજ્ય, વાવ્યું કેણ, રૂદ્રને રૂદ્રદાસ એ આઠ દેવે
અંદરના ચારે કેણના. પૂર્વમાં અર્થમા,
દક્ષિણે વિવસાન પશ્ચિમે મિત્રગણ. ઉત્તર પૃથ્વીધર. અને મધ્યમાં બ્રહ્યા એ રીતે પીસ્તાલીશ દેવે વાતુના પૂજવા. ૬૮૭૨
આહા દીશામા ઈશાને ચરકીદેવી, પૂર્વ પિલિપિચ્છા, અગ્નિકોણે વિદ્યારિકા દક્ષિણે જુભા, નૈરૂત્યે પૂતના, પશ્ચિમે અંધા; વાયવ્ય પરાક્ષસી ઉંરે અર્યમા દેવી એ સર્વ એક એક પદના ભાગે પૂજવા. બહારના અષ્ટભૈરવે. ઈશાને ભીમ ભૈરવ. પર્વે હેત ભૈરવ અગ્નિ કે ત્રિપુર ૌિરવ દક્ષીણે વેતાલ ભૈરવ, નવા યે અગ્નિ વૈતાલ ભૈરવ, પશ્ચિમે કાલૌરવ, વાયવ્ય કરાલભૈરવ, ઉત્તરે અગ્નિ ભૈરવ, એમ અષ્ટભૈરવ પૂજવા. ઇતિ વાસ્તુ દેવના
1 cક વાર મર્ય
વિરેજ
પર
अदिनि
\
છેng
|
કર્યar | na / કૂળ
જેë 1 34ટ્સ ,
Wતી
कुबेर
yીધર
ધ
उत्तर
વૈવસ્વ !
प्रमा
પદ ઘ
મgટો
मैत्रगण
दास
ઉદય
ગ્રંનરાગ
As
a
સૂર ! વઢ પુષ્યત | અવ નંતિ !
યાચે
पतना
Page #40
--------------------------------------------------------------------------
________________
cxc=६
सूत्रधार-मैडम-विव ॥अथ वास्तुदेवता भागनिण्यः चोसठपद २५॥ अर्थमाधाचतुर्भागा: ब्रह्मवेदपदो भवेत् । ब्रह्मकर्णेष्टयुग्मांशा । वाहकोणेपु सार्द्धगाः ॥७३॥ शेषा एक पदा बाह्ये स्वष्टाविंशति देवताः । मध्ये ब्रह्मा नवांशोऽसिन् षट्पदा अर्यमादयः ॥७४|| द्विपदा धध्ये कोणस्था बाह्ये सर्थे द्विभागिकाः। शते ब्रह्मा कलांशेष वस्वंशा अर्यमादयः ॥७५।। बाह्य कोणेषु सार्द्धशाः शेषास्तु पूर्ववास्तुक्त् । वास्तुपूजा विना वास्तु प्रारंभे न प्रवेशने ॥७६॥ ming, imer सय भूश
भनि अर्थ प्रदीत | mraCAN
अनिता था
RS
Hama
साविक
विधि
Y ___e.
सा. ५६ १६
RATE
304
તેવત ८ राम
Ind
सेना
|
२३दास
menu अभू२२ ! 2g
पाप
JA-1
પદના ભદ્રાક્ષવાસ્તુ દેવમંદિર મંડપ નિર્માણ કાળે પૂજો. १४४१४-१४९ ५६ वास्तु अय निर्माण पूरा.
૩૨૪૩૨ હજાર પદ સર્વતે ભદ્ર વાસ્તુ મેરૂપ્રાસાદ નગર કિલ્લા મહાલિંગ પ્રતિષ્ઠા મહોત્સ મહાયજ્ઞ સમયે પૂજન કરવું.
Page #41
--------------------------------------------------------------------------
________________
ચેસઠ પદના વાસ્તુમાં મધ્યના બ્રહ્મ ચારપદમાં તેના ચારે ખુણે ચચ્ચારપદના બબે દેવતા. અને ચારે દિશાના ચચ્ચાર પદના અર્યમ, વિવસ્થાન. મિત્રગણ અને પૃથ્વીધર દે સ્થાપવા બાકીના અકેક પદના ૩૨ દે સ્થાપવા ઈતિ ચતુષષ્ટિવાસ્તુ
એકાશીપદના વાસ્તુમાં મધ્યે નવપદના બ્રહ્મ, તેની ચારે દિશાએ છ છ પદના અર્ય. આદિ ચાર દે કેણમાં બબ્બે પદના આય આયવત્સ સ્થાપવા તેના બાહ્ય ફરતા અકેક પદના ચારે દિશાના નવ નવ દેવતા સ્થાપવા ઇતિ એકાશી પદવાસ્તુ
સોપદના શતપદ વાસ્તુમાં મધ્યે સોળ પદમાં બ્રહ્યા તેમાં ચારે બાજુ આઠ આઠ પદના અર્થઆદિ ચાર દેવ સ્થાપવા બ્રહ્માના ચાર ખુણે દોઢ દેઢ ભાગવા આય-આ૫ત્સાદિ દે સ્થાપવા બાકી બાહ્ય ફરતા ચારે તરફ અકેક પદના દશ દશ દે સ્થાપવા. ઇતિ શતપદવાસ્તુ
ઘર મંદિર રાજભવન મંડપ કીલ્લા જળાશ્રયા આદિ વાસ્તુ કમના પ્રારંભે અને પ્રવેશે વાસ્તુપૂજન અવશ્ય વિધિ પૂર્વક કરવું. ૭૬
| શ |
ય | ક | સૂર્ય
સર્ચ | પૃષ
કનર
પ્રાપ્ત
दीनि
आध
साविम
अर्थमा
૫ ૬
રાનિ ! nuોન્સ
सविता
પ્રર્વધર ||
૫૬ ૬
૬.૬
ચૂંટ
मुरण्य
કેam
વદ ૬
नाम
સ્વર વંશ પુષ્ટ
પાપ
Page #42
--------------------------------------------------------------------------
________________
જૂન-રર-પિત્ત स्वामिनाशोमवेधस्या तस्मात्यष्योहिताथिभिः । चतुषष्टिपधे कर्णे रेखा भागा पदे पदे ॥७७॥ मध्ये पूर्वोत्तरे तिस्रतेन्सयातस्तु मर्मयः।
भिति स्तंभो च रेखा तो, वर्जयेत्कीलिकादिकं ॥७८॥ વાસ્તુ. કર્મ, ઘર, પ્રાસાદ, રાજભવન, જલાશ્રય, કિલા નાર મંડપ આદિ કા ના આરંભે કે પ્રવેશે જે વાસ્તુ પૂજા વિધિ કરવી. પૂજાય તે સ્વામીને નાશ થાય. તે હિતાર્થી યજમાને વાસ્તુ પૂજન જરૂર કરવું. ૭૭
: ૩ અરયા વારનું નામ
"
પભ્ય -
સૂર્ય
તિ
घटे २ सि
| 3
-
/
/ 3ય
છે
ને !
ર?
યર
,
",
::
વે ,
- મૃ.
ટT 2
12
mr,
(૧૯) (૧) બૃહદસંહિતામાં ૮૧ પદના વાસ્તુ પદમાં વિકર્ણ ત્રણ ત્રણ રેખા દોરવી તેને શી કહી છે. તેવી છે શીરા રેખા થાય. બ્રહ્માના ૩૪૩ પદની રેખાને વંશ કહે છે. બ્રહ્મની પદને ચારષ્ટ્ર અતિમર્મ તેમજ શીરાની બે રેખાને સંઘાત (સંગમ) થાય તેને પણ અતિર્મમમાં એ રીતે નવસ્થા અતિમના જાણવા મર્મસ્થાન, વંશ સ્થાને ભીંત સ્તંભ કે પાટ ન મુક.
Page #43
--------------------------------------------------------------------------
________________
પ
बास्तुसार
ચેસઠ પદના વાસ્તુમાં પૂર્વ અને ઉત્તર એમ વિકર્ણરેખા દેરવી. તેઓ જ્યાં સૂત્ર સંપાત થાય તેને મર્મ કહેવા તે મમ સ્થાને ખુટી સ્થંભ કે ભીતના કરાથી ય નહિ તેમ રચના કરવી. જે મર્મ વેધ થાય દબાય તે સ્વામી ધનને નાશ થાય. તે મર્મવાસ્તુવિન્યાસ
भुवनपुरसुराणां सूत्रेणपूर्वमृक्तं । कथित ईड पृथिव्यां शोभने च द्वितिये ॥७९॥ तदनुमुखं निवेशे स्थंभ शीलारोपणे स्यात् ।
भवनप्रवेश काले पंचधा वास्तु यज्ञः ॥८०॥ इति क्षेपकः ઘર શહેર કે રાજભવનના સૂત્ર જમીન પર ૧ છેડતાં, ૨ શિલારોપણ સમયે ૩ સ્તંભ હોય ત્યાં ૪પાટકે મેલ ચડાવતાં પ ભવનમાં પ્રવેશ વખતે એમ પાંચ સમયે વાસ્તુ ય કરવા.
*_
- ૨
*
*
1માં—
*
:
»ર = !
(
1
"
રમ
કરતી | Guહોને
-
-
૬
૬.
::
1
"Uત દ
*
द्रदास
રા'! unuz
Br's |
| ! છે
- ર|િ મી, 1 gિ |
Kend.
FO-SC! :PURA
(૨) સમરાંગણ સૂત્રધાર ગ્રંથમાં ૯૯ એકાશીપદના વાતુ પદના ખુણે ખુણાની રેખાને શીરા હી છે 'અમિ કે વાયવ્ય કેણની વક વિકર્ણ બે રેખાને અનુવંશ રેખાં કહી છે. ઈશાનને નૈઋત્યની
Page #44
--------------------------------------------------------------------------
________________
सूत्रधार-मंडन-विरचित વક્ર વિકર્ણ રેખાને વંશ કહેલ છે. બ્રહ્માનાપદના પદની ચારે આડી ઉભી સળંગ રેખાને મહાવંશ કહેલ છે, બ્રહ્માના પદના ચાર ખુણે સંધિવંશ કરતા એક એક પદ છોડીને વિકર્ણના ચાર ખૂણે અનુસંધિ અનુવંશને સંપાત (સંગમ) થાય તેને ઉપમમ કહેલ છે તેવા ચાર ઉપમર્મ મખમાં આવે. ફરતા દેવના પદ ઉપર વંશ અને અનુવંશની સંયાત સ્થાને (બ્રહ્માના ચાર ગર્ભના દેવતાપદં) આઠ મર્મ ઉપજે (તે ચાર ઉપમર્મની બાજુએ)
મર્મસ્થાન–વાસ્તુના મુખ, હૃદય, નાભિ, મુખ બે સ્તન આ છે અંગ દબાય તે મર્મ વેધને વાસ્તુ વિદ્યાના ગ્રંથમાં તેને મહામર્મ કહેલ છે.
સંધી- રાહ્ય : હરિ ર રવિ રિતિ તિરા
ये पुनः स्युस्तदनानां प्रोक्तास्ते चानु संधयः ।। વંશ અને શીરાની સંધિ સ્થાને ચાર સંધિ સ્થાન. ઉભમ-૩થમ િતાજાદુ જાનિ નિ દ્રિા
દુઇ વાર = = .
! આ 1
જ
! દ્વર
,
માવા
ઉપર
૨૬
૪+૪------
મ
—
* રન
(૩) વાસ્તુમ મમ વંશ અને અનુવંશના સઘાત સ્થાને ઉપમ ઉપજે મહામ-વાસ્તુમાં પરિતાને એકાશી પદના વાતુમાં મહામર્મ વાસ્તુના શરીરમાં શરાઓ વિશે અનુવંશે સંધિઓથી મમ અને મહાવંશ કથા કયા સ્થાને છે. તેનું જ્ઞાન નીચે મુજબ છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
Part
R
૧ શીરાધાતુક્ષેત્રના ખુગુખુણે એ વિકર્ણ મુખ્યરેખા (૨) મહાશ રૂખા મધ્યની એ આડી ફની રેખા તે મહાશ તેની ચાર રેખા. (૩) અનુવ ́શ શીરાના સમન્ને તિર્ (આડી) એ એ રેખા તે અનુવશ તેની કુલ આઠ રેખાઓ. (૪) મ, શીરા, મહાવ’શ, નાડી વંશ અને અનુવ’શ એમાંના બે ત્રણ કે ચાર ત્યાં સોંપાત થાય તે સવિલ ંગમ થાય તે સ્થાનને મ કહેલ છે. તેવા કુલ ૫૬ છપ્પન મસ્થાન ૮૧ પદ્મના વાસ્તુમાં સુપ્ત સુધિના ચેવીશમ સ્થાન. એ ચતુસૂત્ર સધિના બન્નીશ સંસ્થાન (૫) ઉપમમ પદના મધ્ય ભાગમાં બે અનુવંશ રેખાને સોંપાત થાય તે ૮૩ પદના વાસ્તુમાં વિત્ર સંપાતના વીશ અને ચતુઃસુત્ર સપાત્ર સૂત્ર પાંચ ઉપમમ ઉપજે. ચારે દિશા. શાઓની ખાદ્ય ભાગમાં ત્રિક રેખાએના સંગમને સધિ કડું છે. તે સેાળ ઉપસના નમથી પણુ સ્મૃતિ ઓળખાય છે. તેવા કુલ ૪૧ ઉપમન કે મહામ=તિમ, વશ. અનુવશ મહાભ અને શીરા રેખાઓના સધિ સ્થાનને મહાસમ કે અતિમમ' કહે છે. ૮૧ પદના વાસ્તુના મહામમાં આઠ સ્થાને ાપરે છે જ્યાં આ સૂત્રો ભેગા થાય છે
સધી અન્ય ગ્રંથામાં એ રેખાઓના સ’ગમને સ્થાને સધિ અને ત્રણ રેખાની સધિને મ કહેલ છે. વાસ્તુ વિદ્યામાં લાંગુલના લક્ષણ વિશે કહ્યું છે કે બે અનુવ`શની સધિને લાંગુલ
Clie
عمر
5+
*15
સ
इश પુત્ર એયંત
बत्ति
अर्हति
રાજે
૩૧
પ
HAY
मुख्य
תר
ન
full
***
[1-Jer
Ku
.M
<> Uqfee. પૂર્વ કું
E???<
4 20
ܐ ܀
ZI4
3
Do
Sit
3f4 રૂપા
- મ
** *4YF
ĂRR
ચર્
C136
યમિક
મને સૂત્ર
J
ય અન્ય દેર
t
મ
Zaj
વ
Jeff
35 :; t
I
પર્વત મુવા વિ
3
2.
| 3131
अभি
घुटक
दिलय
$ 1,93
સ
Taa
તૃ
ૐ
વર
સાવર
પ્રવર
Page #46
--------------------------------------------------------------------------
________________
૨
नगरपुर प्रमाण
चत्वार्थऽष्टाद्विष्टौ च सहस्राणि करैपुरः ।
સૂત્રધા-માન-વિધિ
तन्मध्ये दशधा प्रोक्तं वृध्या हस्त सहस्रतः ॥ ८१ ॥
નગર પુરનું પ્રમાણુ હજારગજ, આઠ હજાર ગજ, સેાળ હજાર ગજ ઋણુવુ'. તેમાં શ પ્રકાર કહ્યા છે. તે જેષ્ટ, મધ્યમને કનિષ્ઠ પ્રમાણે મૂળ ભેદ ત્રણ, સહસ્ર ચાર પ્રથમથી વૃદ્ધિ પાંચ સહસ્ર અને સાત સહસ્ત્ર પ્રમાણુ કનિષ્ઠ, પછી આઠ સહસ્રથી નવ દશ, અગ્યાર, તેર એ રીતે ગ્રંર્થાન્તરે કહેલ છે.
નગર સવાયું લાંબુ તથા દેઢ સહસ્ર લાંબુ; અથવા અષ્ટાંશ આઠમે ભાગે સાડા ચાર લાંબુ કરવું. એ રીતે આઠ હજારનું મધ્ય પ્રમાણુ કરવુ. તેમ સોળ હજાર ગજનું પુર એ રીતે વિધથી જાણવું'. ૮૧
अष्टादशपद साद्धा रायतं बासमांशककै ।
ग्रामः पुरार्धतोऽर्धेऽर्थे खेटं कूटं च खर्बटम् ॥ ८२ ॥
૨ પુરતુ અધ ગ્રામ; ગ્રામનુ અર્ધો ખેટક ખેટનું અ ફૂટ: ફ્રૂટનું અધ ખટતુ પ્રમાણુ જાણવુ, ૮૨
(૪) અપાનિતસૂત્ર માં ૮૧ પદના વાસ્તુમા
૧ વશ વાસ્તુની પૂર્વ પશ્ચિમ મધ્યની ઉભા ત્રણે રેખાએ
૨ ઉપવા——વાસ્તુની ઉત્તર દક્ષીણની મધ્યની ત્રણ રેખાઓ
ૐ શીત- –વાસ્તુપદના તિંગ ખુણાખુડ્ડાની બે રેખા અને પુષ્પદંત યમ ઈંદ્ર સૂર્ય ભલ્લાવરૂણ ગૃહક્ષતતા પદને છેદતી તિગૂ ચારે રેખા તેમ કુલ છ શીરા.
૪ મહામ વાસ્તુપદના છેડાના પુત્ર મધ્યગર્ભ ઉપવશ રેખાના સ`પાત સ્થાને તેમજ બ્રહ્મના પદની ચાર ખુણે લાંચલને મહામ ઉપજે,
લગુલત્યાં છ સુત્રોના સઘાત સુધિ થાય તે લાંગુલ: શીરાતે લગતા છ સુત્રોના સંપાતને પણ લાંગુલ કહે છે. મહામર્મને લાંગુલ પણ કહે છે. ચાવીશ લાંગુલ હાયતે વાસ્તુના કરતાં એક પદના સધિ સ્થાને જો હેયા તે ૨૪ લાંગુલ થાય.
૫ પદ્મક—બુદ્ધના મધ્યના આઠ સુત્રો ભેગા થાશ તે પદ્મક
હું શૂલ—ત્રિશૂલ બ્રહ્માના પદ બહારના ચારણે ત્રિશુલ ૭ વજ્રક બ્રહ્માના પદની ત્રાંસી એ રખાએ એ વજ્રક
(૨૦) સમાનસૂત્રધાર અને બ્રહ્માંડુપુરાણમાં નગરાદિના માનપ્રમાણ કળ્યાં છે. તેમજ તે પ્રત્યેક વચ્ચે કેટલુ અંતર રાખવું તે પણ કહ્યું છે.
અમર શેરાાં સાત નામેા આપેલા છે. ૧ પુર ર પુરી ૩ નગર ૪ પત્તન ૬ સ્થાનિય છ નિગમ.
૫ પુટભેદન
માનસર ગ્રંથમાં આ! પ્રકારના નગર કહ્યાં છે. ૧ રાજધાની ૨ નગરી ૩ પુર ૪ નાગરી ૫ ખેત ૬ ખવટ ૭ કુબ્જ ૮ પત્તન ચિત્રામમાં કોઈ મહાનગરના પરાને દજ્ઞ કહ્યું છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
••••
જીવદષમાં નગર રચનાનું મૂળ આવેલું છે. તેમાં ગેહમાંથી હાદિ, તેમાંથી બહુગામી કયવહાર સ્થાન, તેમાંથી પુરી, તેમાંથી નગર, તેમાંથી પદન, તે પછી ભેદે શની રામ રામ ब्रा निगम भने पुटमेदनम्-एकविप्रवरागारं ततःकुटुम्बसमन्धितम् ।
पकयोग भवेद्नाम तद्भूयायतनावृतम् ॥ આ મિશનમાં પંદર નગરો પ્રભાદે આપેલા છે. તેના કાર, પદ, વિ યાસ, માગ, દેવાયતન, ઠાર, ગપુરમ, પ્રાકાર, વસતી, અને જળાશ્રયના ભેદ કહીને તેના વિરૂપોનાં નામે નીચે પ્રમાણે આપેલાં છે.
१ दंडक ४ पम (पमक) ७ कार्मुफ १० पराग १३ कुंभक २ सयेतोभद्र ५ स्वस्तिक ८ चतुर्भुज ११ श्रीप्रतिष्टि १४.श्रीवरस ३ नंद्यावर्त ६ प्रस्तार
९ प्रकीर्णक १२ संपत्कर १५ वैदिक
सह३४ म
पास ५नंद
__
વિધાદરા
नंदात ६
प्रय
काला
पर्वतमस्तक दियर
Togg
આકાર
અપરાજિત્ર પાં કહેલાં વીશ નગરોનાં નામ અને સ્વરૂપ શુભ ણવાં. કમ નગરનું આકાર ક્રમ નગરનું આકાર કમ નગરનું નામ
નામ ૧ મહેંદ્ર ચોરસ ૮ સ્વસ્તિક અદાસ
૧૫ સોમા ૨ સર્વતોભદ્ર લંબચોરસ ૯ પાદડ આતદીપાઘડીપને ૧૬ ધર્મ ૩ સિંહાવલોકન -- ૧૦ જયંત યથાકૃતિ
૧૭ કમી જ વારૂણ લંબગોળ ૧૧ શ્રીપુર એક કિલ્લાવાળું ૧૮ શુક્ર ૫ નંદાવર્ત સ્વસ્તિકાકાર ૧૨ રિષદમન બે કિલાવાળું ૧૯ પૌરુષ ૬ નંદાખ મુકેશ ૧૩ સ્નાહ પર્વતની કક્ષે ૨૦ સાંપ્રત ૭ પુષ્પક અષ્ટદલપુ.પાકાર ૨૪ દિવ્ય પર્વત મસ્તકે
નદીની ઉત્તર નદીની દક્ષિણે નદીની પશ્ચિમે નદીની પૂર્વે પુરૂષાકૃતિનગર જેની બે બાજુ નદી હોય
Page #48
--------------------------------------------------------------------------
________________
सूत्रधार-मंडन-विचित , પ્રણvપુરાણ મુજબ લઘુનગર એટલે સમતલ ભૂમિ પર કે સરિતા તટ પર હોય કે વનપ્રદે શમાં કે નાના પહાડની પાસે વસેલું હોય અને વિશેષ કરીને શિલ્પવર્ગ અને અન્ય કારીગર વર્ગને નિવાસ હેય દિત્ય-તેને ધૂળનો કેટનું કહે છે. શિવત્વમ્ માં કહ્યું છે કે કલા કલાપેને કારણે અધિક સમૃદ્ધ થયું હોય તો તેને રાજવા-નવાર કહેવું.
૬ ને મન માં ગ્રામનું અર્ધ કહ્યું છે તેમજ જીદ ને મોકન ટાઇ પણ કહ્યો છે. ક-શિવિર છાવણી, સેના સ્થાન. દિ૨ માં બસો ગ્રામના રક્ષણાર્થે દુર્ગ કહે છે.
૮ સ્થાની-નામક નગર માટે જાપજ અર્થશાસ્ત્ર માં દુર્ગ કહ્યો છે અને ૮૦૦ કામોના એમાં સ્થાનીય નાભ દુર્ગ કહ્યો છે.
મથકમ ને રિપત્રમાં સરિતા તટ પર અથવા પર્વતીય તલાટી (તળેટી) પાસે જ્યાં સત્યાર્થ સ્થાન અને રાજનું ઉપવ્યવહાર (દફતર) સ્થાન હોય તેને સ્થાનીય કહ્યું છે.
૯ કુ. સરિતા તટ કે સાગર તટ. બંદર-(5)
૧૦ ચરિ પર્વતોના મધ્યમાં અરણ્યક નગર, એ દંડથી પાંચ દંડ સુધીના પ્રમાણનું નગર.
૧૧ નિઝામ-ચાર-મેટા નગરની વચ્ચે શિપિઓની વસ્તીવાળું નગર, કસ કહેવાય તેવું - પ્રમાણ નગર અને ગ્રામ વચ્ચેનું સમાજ સૂત્રધાર માં કહ્યું છે તેમાં
શિલ્પિ વર્ગ પ્રધાન્ય રીતે ઉપરાંત ચારે વર્ગના લોકો પણ રહે. કહ્યું છે. તેમાં નિજમનો પર્યાય શબ્દ ઢચાર
૧૨ ઇ-વિદ૬. વિદ્યા સ્થાન અને સંત ભિક્ષુકનું સ્થાન બ્રહ્મચારી વિદ્યાર્થીઓનું અધ્યયન અવસ્થા સંસ્થાને. આચાર્યાદિનાં સ્થને ચિંતન ભજન સર્વ દર્શન અભ્યાસ સ્થાન. ખાદ્યપેય ખુણ પ્રબંધ યુક્ત સર્વ વિદ્યાની નગરી. આશ્રમ સ્થાન, ભડ સ્થાન.
દ્રષ્ટાંત તરીકે નાલંદા, તક્ષશિલા સારનાથ વગેરે.
શિલારત્નમ્ ના કર્તા શ્રી કુમારે તેને પ્રાકાર અને ક્ષા પ્રબંધ સાથેનું વિદ્યા આશ્રમનું નગર (મ.) કહ્યું છે. સમur સૂત્રધાર . ૨૮ રાજપુર પ્રાર ૧ સજધાની-નગર ૫ રાજધાનીનું ઉપનગર જતન ૭ નષ્ટ પશુ સમુહનું સ્થાન ૨ નગરની શાખા-કર્વત ૬ જ્યાં સમૃદ્ધ આ ભવનો રયા જેને નેસડા કહે છે. ૩ કર્વટથી ન્યુન-નિગમ હોય અને વ્યવસાયયુક્ત ૮ rટી તરૂઘાસને પાપાણદિશા ૪ નિગમથીબ્યુન-ગ્રામ હેય તે પુર
ભરપુરભાગમાં કુટિર, પડી ( g )
વસાવી ભીલ, ચાંડાલ, શિકારી લોકો વસતા હોય તે. ૯ "જ ૫૯લીથી નાની હોય છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
वास्तुसारः
पुरुष
11
पर्वत नहला टी ११
१५ धर्म पुर दक्षीणे नदी
१६ महाजय
? श्री नगर
नगर
शक्रपुर १३
૧
અને દ્રવિડ ગ્રંથેટમાં બાર પ્રકારનાં નગરા કહ્યાં છે. ૧ નગર, ૨ રાજધાની, ૩ પત્તન, ૪ દુ, ૧ ખેટ, ૬ ખર્ચંટ ૯ શિબિર ૮ સ્થાનીય ૯ દ્રોણમુખ‘ ૧૦ કાટયુકિલન, ૧૧ નિગમ, ૧૨ મ--વિહાર ૧ નગર્–જેમાં પાપણ કે પાકી ઈટોમાં ભવતા હાય. દુના ચારે ભાજીના દ્વારા પર ગેપુરમ ડાય. વાણિજ વ્યવહારનું કેંદ્ર હાય, અનેક કૃતિના લાકે નિવાસ કરતા હેાય. અનેક શિપોયચ્છ વસતા હાય, અને સ પ્રકારના શ્રેષ્ડ દેવાલયેાતે, ઉદ્યાન નારાયો હોય તે નગર કહેવાય.
नगर
कमल पुर ૧૪
पश्चिम नदी
છ સ્ને उत्तरे नदी
३५
स्वस्तिक
૨૦
૨ રાન્નયની રાજશાસન (હાર્ટકા) સીડ હોય તેને રાજધાની કહે છે. રાજા સૈન્ય સાથે રહેતા હૉય તેમજ પ્રાકાર કિલ્લાથી રક્ષાયેલું હેય. કિલ્લાના મુખ્ય દ્વારા પટ ગેાપુરમ હાય. સવ દેવ દેવીએ આયતા હોય, રાસાદ, ઉદ્યાન, જળાયે મોટા માર્યાં હોય, સર્વ જાતિના લોકોને અવર જવર ડ્રાય વ્યાપક વ્યાપાર હોય તે રાજધાની કહેવાય,
Page #50
--------------------------------------------------------------------------
________________
કુદ
सूत्रधार-मंडन - विरचित
पुरे ग्रामे तथा खेटे कूटे च खवेटं क्रमात् । मार्गाः सप्तदशांकेषु त्रयोदशनवच दिशंप्रति ॥ ८३ ॥
પુર, ગ્રામ, ખેટ, ફૂટ, ખટને મા–રસ્તા માટે ઠંડે છે. જે જેષ્ઠ નગરને સત્તર મા, મને તેર મા` અને કનિષ્ઠ નગરને નવ માર્ગો (આડા ઉભા કરવા, દશ દશે પ્રતિમાગે ત્રણ કે એ ગલી કરવી. ૮૩
त्रिधा ब्रह्मपुरं हस्तै हिंसार्धक सहस्रकैः । कलार्क वभागैव ज्येष्ठं मध्यं कनिष्टकम् ॥८४॥
બ્રહ્મપુરના ત્રણ ભેદ પ્રથમ એ હજાર, બીજો દોઢ હજાર અને ત્રીજો એક હુંજાર ગજને જાણવા, વળી તેવા એકના આઠ ભેદ જેપ્ટ, મધ્યમને કનિષ્કના જાણુવા. ૮૪ ज्येष्ठे सप्तदशप्रोक्ता मार्गा मध्ये त्रयोदशः ।
कनीयसे नत्र मानंतु पोडशार्क नखैः करे ||८५||
જયેષ્ઠ નગરને સત્તર મા (આડા ઉભા) કરવા, થધ્યમાન નગરને તેર મા અને કનિષ્ટ નગરને નવ માર્ગ (આડા ઊભા) કરવા. તે માના વિસ્તારનું માપ કડે છે રેષ્ઠ નગરના માર્ગ વિશે ગષ્ટ વિસ્તાર, મધ્યને સેળ ગજ વિસ્તાર, અને કનિષ્ઠ નયને ખાર ગજ વિસ્તારના રાજ માર્ગ કરવા, ૮૫
पूर्वा ब्रह्मणा यामे क्षत्रिय मध्यतोविशः । शूद्रास्युः धनदिशायां वारुण्यां च जलाशयाः ||८३॥ शिल्पिरंगकराईशे वीतज्जीविनोऽत्यजनाः ।
नैर्ऋत्ये शौडिका वेश्या वायव्ये लुब्धकादयः ॥८७॥
કૌટિલ્ય અને શુક્રના મત મુજ્બ રાજધાનીની આકૃતી સુંદર અર્ધચંદ્રાકાર: વૃત્ત કે સમચારસ હાય પ્રાકાટ કિલ્લાને ભી'તેા અને પરિખા (ખાઈ ) થી આવ્રુત્ત હાય વિભિન્ન પ્રજાએ અનુકુળ હોય રાજધાની કહેવાય
૩ પત્તન (પુટમેન) રાતનું ઉપસ્થાન તે ખુંટ ભેદન શ્રીમ કે શીન કાળમાં જ્યાં રાપીડ હેય તે પત્તન. રાજવ્યવસાય અતે વાણિજયનું કેન્દ્ર હોય તે પુરચંદન
માનસાર અને મનુષ્યાલય ચ’ત્રિકાના કથન પ્રમાણે સાગર તકે સરિતા તટ પરનું બંદર હાય વિશેષ કરીને વાણિજ્ય વિશાળ રૂપે થતા ડાય તે પતન કહેવાય.
કૌટિલ્ય અર્થશાસ્ત્રના પત્તન તથા પટ્ટનનાં બે રૂપા કહ્યાં છે.
૪ દુઃ-શબ્દ કાવ્યક્રમ-પુરના અર્થ દુર્ગ. અધિસ્થાન, ઇંટ તથા રાજધાની કરે છે. અભ્યંતર વસ્તીના વસવાટના ચારે તરફ દુર્ગં હોય. તેમ નગરના બાર પ્રકારના મયત અને માનસારમાં કહ્યું છે. ૫ ખેટક-ફ્રુટ નગરથી ાપ્રમાણ વિષ્ણુભ પ્રમાણનુ` કે તે નગરથી એક યોજન દુર હોય, નગરના માર્ગો ૩૦ ધનુષ્ય પહેાળા હાય ને ખેટકના માર્ગો વીશ ધનુષ્ય વિસ્તારના હેાય.
Page #51
--------------------------------------------------------------------------
________________
i:
આ ગ્રહને વિશે પૂર્વ બ્રાહ્મણો વસાલવા. દક્ષિણે ક્ષત્રિયને, શહેરના મધ્ય ભાગમાં વૈશ્ય ડ્રોને ઉત્તરે, વસાવવા. પશ્ચિમે જળાશયેા કરાવવાં. શિલ્પીને રોંગાટી કે સંધાડાનું કામ કરે તે કડિયા, છીપાને, ઇશાન કેણુમાં વસાવવા, અગ્નિ સખી કામ કરનારા તથા અત્યજ જાતિને અગ્નિ કાળું, નૈઋત્યે ધૂતકાર તથા વૈશ્યાને વાચન કાણે શિકારીઓને
કસાવવા. ૮૬-૮૭
'''
प्राकारस्योदयं कुर्यादेकत्रिपंचविंशतिः । stara fatara वाणमार्गविराजितेः ॥ ८८॥
પ્રાકાર=કાટ=કિલ્લાને ઉદય એકવીશ તેવીશ તે પચ્ચિશગજને એટલે જ્યેષ્ઠ મધ્યમને કનિષ્ટ માનના કેપ્ટ કરવે. ઉદયને અધ વિસ્તાર (જાડે! પહાળે) કરવે તેમાં ઉપરના ભાગમાં ખાણું મા અમુક અમુક અંતરે રાખવા, ૮૮
तद्र्थ्ये कपिशीर्षाणि अष्टमांशतराणि च ।
hter तुला वा विद्याधर्योऽपि कोष्टकाः || ८९ ॥
ઉલ્લાને ઉપર કાંગરા આઠ આઠ આંગળના અંતરે કરવા,કિલ્લાને બહાર ખૂણા ગેળ બુરજ કઠાવાળા ગેાળ તેમાં અંતર ચેારસ કાઠા કરવા. તેનુ વિદ્યાધરી નામ જાણ્યુ (જીરની અંદરના કેડાને વિદ્યાધરી કહે છે.) ૮૯
वृत्तं वृत्तायताष्टात्रे अष्टपत्रे यवाकृतिः ।
स्वस्तिर्क पुरुषाकारं दुर्गमित्यादि सौख्यदास ||१०||
દુ` કિલ્લા, ગાળ, લખગાંળ, અષ્ટાસ, અષ્ટપત્ર, પુષ્પાકૃતિ અને યવના આકારના સ્વસ્તિકાકાર પુરૂષાકાર દુર્ગા હૈાય તે તે સુખને આપનારા જાણવા. ૯૦
त्रिकोणं रसकोणं च एकाद्विशकठाकृतिः ।
वज्र त्रिशूलं वैकर्ण पुराणि च वर्जयेत् ॥ ९१ ॥
જે નગરને કિલ્લે ૧ ત્રિકેણુ, ૨ છઠ્ઠાસને ૩ કેણુ ૪ એક કે બે જોડીયા ગાડાના આકારવાળા ૫ વજાના આકારને ૬ ત્રિશૂલાકર કે છ વિકર્ણ એ સાત આકૃતિના કેટ વાળાં નગર તજી દેવાં વિક એટલે સામસામા ખૂન્નુર એડનારી રેખા એટલે ચાકડી પાડનારા આકાર ડાય તેવા ૬ ૯૧
शोभितं नगरं कार्य प्रकार गोपुरैः ।
प्रासादनगरोधान कीर्तिस्तंभ जलाश्रयैः ||१२||
જે નગર ટાટ દુકાનેથી કિલ્લાથી અને તેના દરવાજા ગેપુર, પાળે, દેવમ દિશ, રાજપ્રાસાદ, ઉદ્યાન, અગિયા, કીર્તિસ્ત ંભ અને જળાસયા વાવ, કુવા, તળાવાથી શેલતુ
Page #52
--------------------------------------------------------------------------
________________
सूत्रधार-मंडन-पित હેય તે શ્રેષ્ઠ જાણવું. એક બે કે ત્રણ માળના કતિસ્તંભ ચતુર્મુખ ગવાક્ષેથી ભતું નગર શ્રેષ્ઠ જાણવું, ૯૨
પુરિ બોઝથ કતાર गुरोरधोलघुयंसे त्पूर्वशेषयथोपरि ।
गुरुभिः पूरयेत्पश्चाद्यावेत्सर्वलघुर्मवेत् ।।९३॥ ૨ પ્રથમ ચાર ગુરૂ પછી બીજામાં પહેલા ગુરૂ તળે લઘુ. બાકી આગળ હેય તેમ ગુ મુકવા. જ્યાં સુધી સર્વ લઘુ આવે ત્યાં સુધી. કરતા જવું. (૨૧) ૧-ધુવ–s ss S પ્રથમ રુપમાં ચાર ગુરૂનાં ચિહેન મુકવા
૨-ધાન્ય- S s s-બોજા રૂપમાં અદ્ય ગુરૂ નીચે લધુનું ચિહ્ન મૂકી પછી ત્રણ ગુરૂ મૂકવા ૩–જય ! -ત્રીજ રૂપમાં આદ્ય ગુરૂ પી લઘુ અને છેલ્લા બે ગુરૂ ૪–નંદ-11 Sાથા રૂપમાં પ્રથમ બે લઘુ ૫છી બે ગુરૂ ૫-ખટ- 5 1 -પાચમા રૂપમાં બે ગુરૂ પછી એક લઘુ પછી ગુરૂ. ૬-કાન્ત- 5 | S-છા રૂપમાં પ્રથમ લધુ પછી ગુરૂ, પછી લઘુ છેલ્લે ગુરુ. ૭-મનોરમ-s !! -સાતમા રૂપમાં પ્રથમ ગુરૂ પછી બે લઘુ છેલે ગુરૂ
કે વધુ
કા પછી
પ્લે ગુર
ઘા-
धुर १ ડડડડ
૨
जय ડા: ૬
રāર-૫
વન-૬ ફાફ
કાક
[1] [2E | Ea
de/
ડા
विज
Is
સાવદર
सय १३ Ssts
SA
ર
Page #53
--------------------------------------------------------------------------
________________
-સુવકન | 15-આઠમા રૂપમાં પ્રથમ ત્રણ લધુ ૩ પછી છેલ્લે ગુરૂ, ૯-૬ખન્ડ ડ ડ ા-નવમા રૂપમાં ત્રણ ગુરૂ પછી છેલ્લે લઘુ. ૧૦-દૂરન ડ ડ -દશમા રૂપમાં પ્રથમ લઘુ પછી બે ગુરૂ ને છેલ્લે લઘુ. ૧૧-વિપક્ષ-ડા ડા-અગ્યારમા રૂપમાં પ્રથમ ગુરૂ પછી લઘુ પછી ગુને છેવલે લઘુ ૧૨-ધનદન ! : -બારમા રૂપમાં પ્રથમ બે લઘુ પછી ગુરૂને છેલ્લે લધુ ૧–ક્ષય... s | -તેરમા રૂપમાં બે ગુરૂ પછી બે લઘુ ૧૪–આકંદ-1 s5-ચૌદમા રૂપમાં પ્રથમ લધુ પછી ગુરૂ અને છેલ્લા બે લઇ ૧૫–વિપુલ–ડ 1 1 -પંદરમા રૂપમાં પ્રથમ ગુરૂ પછી ત્રણ લધુ
૧૬-વિજયના | -સેળના રૂપમાં ચારે બધું તિજાર નિપા ૨૧ પ્રસ્તાવ ઉત્પન્ન કરવાની રીત-દર પંક્તિનાં આઘ ગુરૂ નીચે લઘુ મૂકે. તે પછી આગળ જેવું રૂપ હોય તેમ કરવું. અને પછી લઘુ નીચે માર્ગ વધે ત્યાં ગુરૂનું ચિહ્ન મૂકવું. એ રીતે જતાં આદ્યગુરૂ નીધે લધુ આવે અને આગલા લધુ નીચે ગુરૂ મૂકી ઉપરની પંકિતનાં બીજા રૂપો હોય તેવાં કરતા જવું. છેલ્લે બધા વઘુ આવે ત્યાં સુધી કરવું. આમ સેળ પ્રસ્તાર થાય છે. s આ ગુરૂનું ચિહ્ન છે અને ! આ લઘુનું ચિંહ્ન છે.
ઉદિષ્ટ-ચાર ગુરુના પૂરા કહેલા પ્રસ્તારમાં કર્યું કેટલામું રૂપ થાય તે જાણવાની રીત. ઉદિષ્ટગુરૂ લઘુના ચાર રૂપ પર ૧, ૨, ૪, ૮ એમ એક એકથી બમણ અંક મૂકવા તેમાં જેટલા લધુ હોય તેના પરના અંકેને સરવાળો કરી એક ઉમેરવાથી તેટલા ચું રૂપ જાણવું.
.. s. . . આમાં ત્રણ લઘુના. ૧-૪ને આઠ મળીને તેનો અંક આવે તેમાં એક ઉમેરવાથી ચૌદ થાય તે તેટલામું ચૌદમું રૂપ સમજવું.
બીજુ દષ્ટાંત ડ ડ ડ 1 આમાં ફકત એક જ લઘુ છે તે પરનો અંક આ છે તેમાં એક ઉમે. રતા નવ થાય તેથી તે નવમું રૂપ સમજવું.
ગુરૂ પરના અંકો ન ગણતાં લધુ પરના અંક ગણીને તેમાં એક ઉમેરવા.
નચ્છનીતિ–ચાર પ્રસ્તારમાં અમુક સંખ્યાનું રૂપ કેવું હશે ? તે જાણતી રીતને નીતિ કહી છે પ્રશ્નમાં જણાવેલ એકસમ અથવા બેકી અને વિષમ એકી તે જોવું. સમ હોય છે આ ઘ લઘુ મક અને વિષમ હોવાને આદ્ય ગુરૂનું ચિહ્ન મૂકવું. તે પછી તેનું અરધું કરતાં સમ હોય તે ગુરૂ અને વિષમ હોય તે તેનું અર્ધજો સમ એકમાં ન થાય તે એક ઉમેરીને અર્ધ કરવું જેમ કે દશમું રૂપ કેવું હોય? તે દશ સમ છે. માટે લઘુનું ચિહ્ન કરવું. દશનું અર્ધ પાંચ થાય ને વિષમ છે. તેથી પ્રથમના લઘુ આગળ ગુરૂનું ચિહ્ન ન મુકવું. 15 હવે પાંચનું અર્ધ થતું નથી. તેથી એક ઉમેરતા ૬ થાય તેનું અર્ધ ત્રણ થાય તે વિષમ છે તેથી ગુરૂનું ચિહ્ન મુકવું 5 s તે પછી બાકી રહેલા ત્રણનું અર્ધ થતું નથી તેથી એક ઉમેરતાં ચાર ચાય તેનું અર્ધ બે સમ છે તેથી વધુ મુકો ડ એમ દશમું રૂપ થયું.
એ રીતે સમ અંકે અરધું કરવું અને વિષમ અંક આવે તે તેનું અર્ધા કરતાં એક ઉમેરી તેનું અર્ધ કરતા જવું તે જેટલા ગુરૂ હોય તેટલા ચિહ્નો આવે ત્યાં સુધી વિમને સમ એક કરી અર્ધ કરતાં જવું જ્યારે ચાર ગુરૂના પ્રસ્તારનું રૂપ કહ્યું હોય તેટલા ચિહ્નો પુાં કરવાં.
આ રીત પિંગલની છે, તેજ રીતિ ઘરના છંદના રૂપને લાગુ થય કાવ્ય સંગીત અને શિલ્પમાં ટર લઘુ આવે.
Page #54
--------------------------------------------------------------------------
________________
सूत्रधार-मंडप-विन गुरूणामिति वेदानां प्रस्तारे पोडशालया।
भवंति मुखतोऽलिंदे लघुस्थाने प्रदक्षिणे ॥९४॥ પહેલા ચાર પ્રસ્તાર ગુરૂના રૂપથી સેળ રૂપ સુધી ધુવાદિ ઘરનાં રૂપ જાણવાં તે. રૂપમાં લઘુ ગુરૂ આવે, જ્યાં લઘુનું ચિહ્ન હોય ત્યાં અલિંદ પરસાળ જાણવી ગુરૂની સ્થાને શાળા એરડો (મુખ્ય) ઘર સમજવું. એ રીતે સુષ્ટિ માર્ગ જાણવું. ૯૪
ध्रुवं धान्यं जयं नंद खरं कान्तं मनोरमम् ।
सुमुखं दुर्मुखं क्रूरं सुपक्षं धनदं-शयम् ॥९५॥ ચાર પ્રસ્તારના ગુરૂ લઘુ પરથી સેળ ગૃહ ઉપજે તેમના નામે ૧ ધ્રુવ, ૨ ધાન્ય 3य, ४ न४, ५ म२, १४ird, ७ मनोभ.. ८ सुभु५ (सु१४५), ८ भुम , १० ११ सुपक्ष (वि५६), १२ घनद, १३ क्षय, १४ २४६, १५ विधुस, १६ विजय, ये સેળ ઘર ઉપજે, તેમાં પ ખર. ૯ દુર્મુખ, ૧૦ દૂર, ૧૩ ક્ષય, ૧૪ આકંદ, એ પાંચ ગૃહના નામ પ્રમાણે ગુણ જાણવા. તેથી તે તજી દેવા. ૫
आक्रंदं विपुलं विजयं यथानाम स्तथागुणाः। धान्यांचे कांन्तरेऽष्टौ च मुखालिंग्युतानि च ॥९६॥ तदा रम्यं श्रीधरं च मुदितं वर्धमानकम् । करालं च मुनाभं च थ्यांक्षं समृद्धिमित्यपि ॥९॥
इति रम्यादिगृहलक्षणम् પ્રવામિાંથી ધાન્યાદિ એક એકને અંતરે આઠ ઘરે લઈ ને તે પ્રત્યેકના મુખ આગળ એક એક અલિંદ (પરસાળ) વધારવાથી રમ્યાદિ આઠ ગૃહ ઉપજે છે. રમ્ય, શ્રીધર મુદિત, વર્ધમાન, કર લ, સુનાભ, ધાક્ષ અને સમૃદ્ધ એ રીતે આડ રમ્યાદિ ઘરનાં નામે anegai. ८६-८७
सुंदरादि १६ गृहो धुवादि मध्ये पदारु षोऽशैवपुनर्ग्रहाः। . सुंदरः वरदं भद्रं प्रमुखं विमुखं शिवम् ॥९८॥ रार्थलाभं विशालं च विलक्षऽमशुभं ध्वज । उद्योतं भीपणं शून्य मजितं कुलनंदनम् ।।१९।।
Page #55
--------------------------------------------------------------------------
________________
स्तुसार
૨ ધૂવાદિ સેળ ગૃહની અંદર ષટારૂ (ભીતડામાં સામસામા ૨૪ બે બે સ્તંભે પર બે પાટડી મુકાય તે છે કાષ્ટ) કરીએ તે ફરી સેળ ગૃહ ઉપજે. ૯૮-૯૯
૧ સુંદર, ૨ વરદ, ૩ ભક, ૪ પ્રમુખ, ૫ વિછુખ, ૬ શિવ ૭ સર્વલાભ ૮ વિશાલ કવિલક્ષ ૧૦ અઠ્ઠમ ૧૧ વજ ૧૨ ઉદ્યોત ઉદિત) ૧૩ ભિષણ ૧૪ શન્ય સૌમ્ય) ૧૫ બસ્િત ૧૬ કુલનંદન
हंसादि १६ गृहो पूर्यालिंदेषु सर्वेषु कुर्यात् पटदारुकं पुनः । हंसं सुलक्षणं सौम्यं हयं भावुकमुसमम् ॥१.०॥ तस्मादुत्तमरोचिरे सततं क्षेमं तथा क्षेपके ।
चोवृतं वृषमुच्छितं च व्ययमानंदं सुनंद क्रमात् ॥१०॥ આગળ ધુવાદિ સે ગૃહે કહ્યાં છે તેમાં જ્યાં અલિંદ કહેલ છે ત્યાં બે અલિંક અને અલિંગી શાલામાં બે (પરશાળને મુખ્ય ઓરડાને) પાટડા નાખવાથી તે યુવાધિના રૂપના સ્થાને હંસાદિ સેળ ગૃહ થાય. હંસ, ૨ સુલક્ષા, ૩ સૌમ્ય, ૪હય, ૫ ભાવુક, ૬ ઉત્તમ, ૭ રૂચિર, ૮ સતત, ૯ ક્ષેત્ર, ૧૦ ક્ષેપક, ૧૧ ઉકૃત, ૧૨ વૃષભ, ૧૩ ઉચ્છિ, ૧૪ વય, ૧૫ આનંદ, ૧૬ સુનંદન, ૧૦૦ અનુવાદ અર્થ ઉપર આપેલ છે.
___ अलंकारादि १६ गृहो अग्निरक्षोऽनिलेशान नवांशा भुवनस्य च ।
कर्णेशाला लघुस्थाने भेदाः पंचदशैवाहि ।।१०२।। ૨છુવાદિ ગ્રહમાં અપક (ઓરડી કોટડી) આવે તે અલંકારકાદિ સેળ ગ્રહ થાય લઘુ ગુરૂ પ્રસ્તારમાં જયાં જયાં અલિંદ લઘુ વેગે ઉપજતા બીજા રૂપથી અગ્નિ કેણથી
૨૨ રાજવલ્લભર્યા અને સ્થાને સૌમ્ય કહેલ છે.
૨૩ વાર એટલે ઘરના બે જરામાં અરધીયાં બધે સ્તંભ ઉભા કરી તે સ્તંભ પર બે પાટ મુકે તે વિદ્યારે એમ છે કા' તે પર્દારૂ
૨૪ ઘરનું મુખ ગોવાળ જે દિશામાં હોય તે પૂર્વ દિશા. સામાન્ય લોકોના ઘરમાં આથમણે એક કરે દક્ષિણે બીજો ઉત્તરે અને પછી ન પૃષ્ઠ પશ્ચિમ એમ સૃષ્ટિ માર્ગે પ્રસ્તામાં લઘુ આવે તે રીતે ઘરને અલિંદ પ્રસ્તાર આવે એ રીતે અનુક્રમે સોળ ગ્રહનાં રૂપે જાણવાં.
૨૫ (૧) ધુવાદિને અપવક ઘરની ડાબી તરફ કરવાથી અલંકૃતાદિ સોળ ગ્રહ ઉપજે ૧ અલંકૃત ૨ અલંકાર ૨ રમણા જ પૂર્ણ ૫ ઈશ્વર ૬ મુખ્ય છ સુગર્ભ ૮ કપીશ ૯ દુર્ગત ૧૦ રિક્ત ૧૧ ઇમિત ૧૨ ભદ્રક ૧૩ વંચિત ૧૪ દીન ૧૫ વિભવ ૧૬ કામ એ રીતે સાળ ગૃહ થાય,
(૨) ઉપરના સર્વ અપાવક વિશે પટદારૂ નાખવાથી સોળ ઉપજે.
Page #56
--------------------------------------------------------------------------
________________
सूत्रधार-मंडन-बिर અનુક્રમે લઘુ ગણીયે, પૂર્વે લધુ. અગ્નિએ, દક્ષિણે નૈઋત્ય, પશ્ચિમે, વાયવ્ય, ઉત્તરે છે
જ્યાં લઘુ ત્યાં કર્ણ શાલા ઉપજે તે ળ માંહિ પૂર્વના રૂપની શાલાનું રૂપના બીજા ? લઈ તે વિગતે ઇશ્વરાદિ પંદર ગૃહે ઉપજે - જે ઘરને અપવર્ક કરવા કહ્યું હોય તે બુદ્ધિમાન શાયે ઘરની ઓરડી ડાબી કરવાનું કહ્યું છે
इति. अलंकारादि गृहपंचदा अथ द्विशालगृहाणि द्विशालं केवलं युग्म मघषट्रारुमध्यतः ।
एकालिदे न विमलं वीर्यवन्तं द्वलिंदकम् ।।१०३॥ ૨ દ્વિશાલ ગૃહ કેવળ બે શાલનું કહ્યું છે. તેનું યુગ્મ નામ જાણવું. તેમાં ષટદ્ધારૂ એક અલિંદ આગળ કતે તેનું નામ વિમલ. અને બે અલિદ કરેતે વિર્યવાન જાણવું. ૧૦૩
भासुरं मुखं युग्म्मढयं प्रदक्षिणकेन संयुतम् ।
समग्र दक्षिणोकं दुन्दुभि हमुत्तमम् ।।१०४॥ મુ અલિંદ બેઉ હોય અને દક્ષિણે ૧ અહિંદ હોય તો તેનું નામ ભા જાણવું. જે આગળ અલિંદ ત્રણ હોય અને દક્ષિણે એક અલિંદ હોય તે તેનું ' દુંદુભિ જાણવું. ૧૦૪
यामे दक्षिण एकैकं नादं मुख तो द्वयम् ।
सुतेजोऽलिंद संयुक्तं हयजं मंडपाधिकम् ।।१०५|| જેને ડાબી અને જમણી દિશાએ એકેક અલિંદ હોય અને મુખે અલિંદ બે : ૧ પ્રભાવ ૨ ભાવિત ૩ રૂકમ ૪ તિલક ૫ કિકિન ૬ સૌખ્ય છ મરમ ૮ યશોદ ૯ ૧૦ ભાસુર 11 ભાણ ૧૨ સુધર ૧૩ ઘાના ૧૪ કપિત 1પ વિતદ્ધિ ૧૬ કલસમૃદ્.
(૩) અપર્વક સાથે પદારૂ સહિત જે પ્રભાદિ ઘર કહ્યાં છે તે ધરોના મુખ આગળ એક અલંદ વધારવામાં આવે તો તે ચૂડામણિ આદિ ૧૬ ઘરે ઉપદે ૧ ચૂડામણિ ૨ પ્રભદ્ર ૩ ૪ શેખર ૫ ઉક્તિ ૬ વિશાળ છે ભૂતિત ૮ હૃષ્ટ ૯ વિરોધ ૧૦ કાલપાય ૧૧ નિરાચય ૧૨ સુ ૧૩ રૌદ્ર ૧૪ મેઘ ૧૫ મનમવ ૨૬ સુભદ્ર એ રીતે ઘવાદિ લઈ એક શાલાના ૧૦૪ એકને ગ્રહ ઉપજે છે.
(૨૬) વિશાલ ગૃહ એટલે બે ઓરડાવાળાં ગૃહની જુદી જુદી રચના. દિશાલ ગૃહ કરવાની એવી છે કે બે ભૂમિના ૩૪૩ એમ આડા ઉભા નવે પર પાડવાં એ નવ પદના મધ્યેનું પદ મૂકી ભા. બે પદોની બે શાલા કરવી. તથા બાકીની ભૂમી ખુલ્લી રાખી. આ પ્રમાણે ચાર દીવાલોમાં પ્રકારની શાળા થાય.
Page #57
--------------------------------------------------------------------------
________________
स्तुसार:
મૈંનું નામ નરદ જાણવુ. આગળ ત્રણ અલિ હૈય અને ડાબી જમણી દિશાએ એક એક અલિંદ હાય તા તેનું નામ સુતેજ જાણુવુ. ૧૦૫
दक्षिणे पश्चिमे चैको मुखे युग्मं च बालकम् ।
विलासं वामतोऽलिंदे महंतं पूर्वतोऽधिके ॥ १०६ ॥
દક્ષિણે અને પશ્ચિમે એકેક અલિદ કરીયે અને મુખે આગલી દિશાએ અલિંદ એ કરીએ તેનુ નામ બાળક જાણવુ વળી પૂર્વ અને ડાખી દિશાએ એક અલિદ કરે ત તેનું રૂપ વિલાસ જાણવુ, વિલાસ ગૃહ આવા અલિદ કરેતા મહત નામ જાણવુ. ૧૦૬ दक्षिण पश्चिमे वामेऽलिंद एके सौमुखे द्वयम् ।
द्रव्य मंडप संयुक्तं द्विशालानि यथाक्रमम् ॥ १०७ ॥
દક્ષિણે પશ્ચિમે અને ઉત્તરે એકેક અલિદ્ર હાય અને એ અલિ મુખ ભાગે હૈય તેમજ તેનાથી આગળ એક મંડપ હોય તે દ્રશ્ય નામ ઋણુવું. આમ અનુક્રમે દ્વિશાલ
ધરા જાણવાં. ૧૦૭
पूर्वोत्तरस्यां शालायां लांगुलं सौख्यकारकम् ।
aiye त्रितयाग्रं च चुल्हि युग्मं भयावहम् ||१०८ ॥
૨૭પૂર્વ અને ઉત્તર જેનુ મુખનું ગૃહ હાય અને તેના ખુણાનાંસક અંગ્ર (મેળેલાં) હાય તે ઉત્તમ લાંગુલ ગણાય અને તેને સુખ કારક જાણવું, ૧૦૮ ત્રિરૂપ ત્રિકણ રૂપ લાંશુલ મળે તેમ ન કરવું. અને ચુઠ્ઠી યુગ્મ એટલે પૂર્વાપર દ્વિશાલ ગૃહ પૂર્વાભિમુખ હોય કે પશ્ચિમાભિમુખે હાય તે ચુલ્હીયુગ્મ કહેવાય. તે ભય ઉપજાવે, અશુભ જાણવું,
સલગ્ન
इति द्विशालगृह द्वादशरूपाणि
(૨૭) રાજવલ્લભના કા અધ્યાયમાં શાન્તાદ દિશાલ એવા અનુક્રમે સાળ ઘર વળી હસ્તિનાદે શાલાના ભદ્રે કરી તેવાં શૃણ્ડાનાં એકેક રૂપ માં ચચ્ચાર નામાં થાય તે સર્વેને એકત્ર કરતાં ચાસ નામેા નવાં. દિશાલવૃક્ષની ડાળી જમણી તકે એકેક અલિદ હાય અને મુખે આગળ ત્રણ અલિંદ હોય તે તે સૂર્ય” નામનું ગૃઢ જાવું પ દિશાલના મુખ આગળ ચાર આલિંદ હોય અને ડાબી જમણી તરફ એકેક આલિદ હોય તો તે વાસવ ગૃહ નવું .
દ્વિશાલ ગૃહના મુખ આગળ ત્રણ અલિદ અને ડાબી જમણી તરફ અને પાછળ એક લિ’દ ડ્રાય તો તેનુ પ્રાસાદના નામ જીવુ
મુખ આગળ ચાર અલિદ હોય તો તેનુ વિમલ નામ વિમલ ના મુખ આગળ એક મડપ વધારે હોયતો વિ ભાગળનો એ અલિદ હોય તેમ જમણુંી તરફ એક અવિદ હામ ૢ શાલજી આગળ એક અલિદ હોય અને તેનાથી નીકળતા ગાલિદ હોયતો તે દુદુભિ નામનું જાણવું.
શાક ગૃહના મુખ
નવું,
માન નામ નવું. હિં શાલના મુખ અને મધ્યે પટદાર હોય તે ભાપુર, મપ હોય અને જમણી તરફ એક આગળ જે અલિદ ય અને તેના
Page #58
--------------------------------------------------------------------------
________________
सूत्रधार-मंडल-घिर अथ त्रिशालगृहाणि सौम्यादि द्वारभेदेन त्रिशालं लघुसंयतम् ।
निदर्श त्रिदशोवासं सुरूपं कुमुदं क्रमात् ॥१०९।। વિશાળ ગૃહે સૌમ્યાદિ ભેદે કે હસ્તિનાદિ ભેટે કરીને જાણવા. એકેક રૂપના ચર નામ ઉપજે જેમ શાન્તનાદિક ગૃહ હસ્તિનાદિ ભેદે એસિડ નામ ઉપજે છે તેમ ચેસઠ થાય. ત્રિશાલ ગૃહ-શાલા એક લગી માંડીએ વિશાલ કેવળ રૂપ ૧ ત્રિદશ ર ત્રિદશવા સુરૂપ ૪ કુમુદ, એમ અનુક્રમે ઉપજે મધ્ય પદારૂ એકેક આવે. ૧૦૯
(૪)પારખુ રામા વામૈો ક્ષને g: .
वरदं-सरदं चैव दंडकं काकपक्षकम् ॥११०॥ શાલામાં શરૂ કરવા અને ડાબી જામણી દિશાએ એકેક અલિંદ હોય ત્યારે તેને ત્રણ આલિંદ કરીયે એટલે તેને ત્રણે દિશામાં પટ્ટશાલા થાય તેનું નામ વરદ જાણવું તે રૂપ ઉત્તરાભિમુખ હોય તે તેનું નામ સારદ કહેવું દક્ષિણાભિમુખ હેય તે દડક જા અને તેજ રૂપ પશ્ચિમાભિમુખ હોય તે કાપક્ષ નામ જાણવું. ૧૧૦
विमलं श्रीनिवासं च श्रीवत्सं वीर्यवंतकम् । दुंदुभं सागराख्य स्यात् त्रिशालं क्रियते यदि ॥१११॥ વૈવાયું છે દ્વિઘાર ત્રિશાસ્ત્રમ્ | समालिंदा मुख कार्यास्त्रयोलिंदा दिशात्रये ॥११॥ प्रिशालं प्रागुदक शालाविहिनं सूर्यकं शुभम् ।
दक्षिणे पश्चिमाभिर्य द्विहीनं तद्धननाशनम् ॥११॥ વિમલ, શ્રીનિવાસ, શ્રીવત્સ, વીર્યવંત્ર, દુંદુભિ, સાગર, એ ત્રિશાલ ગ્રહ છે. બહારૂ એ વિશાલ ગૃહમાં કરવા એટલે તે ગેલેકય સુંદર ગણાય. આગળ મુખે એક અને અને ત્રણે દિશામાં ત્રણ ત્રણ અલિંદ કરવા. (ત્રિશાલ) ગૃહને પૂર્વ અને પશ્ચિમ શાળા રા હોય તે તે ઉત્તમ તેને સૂર્ય એવી સંજ્ઞાથી જાગવું. દફ્રિણ અને પશ્ચિમે જે ઘરને અ ન હોય તે તે ધનને નાશ કરાવે. ૧૧૧-૧૧૩
इति वास्तुसार ग्रंथ त्रिशालगृहाणि આગળ મંડપ હોય તથા જમણી તરફ એક અલિંદ હોય ને તેમાંથી આગળ મંડપ હોય સે દિશાલ ગૃહના મુખ્ય ત્રણ આલિંદ હોય ને આગળ મંડપ હોય. તથા જમણી તરફ એક અલાદને મંડપ હોય તો તેનું નામ હયજ જાણવું.
દિ શાલ ગૃહના મુખ આગળ ત્રણ અલિંદ હોય અને બે મંડપ હોય તો તે મહાત દિ શાલ મુખે બે અલિંદને બે મંડપ હેય અને જમણી ડાબી તરફ બે બે અલિંદ હોય તો તેનું નામ લોક
Page #59
--------------------------------------------------------------------------
________________
જુલા:
चतुःशालगृहाणि चतुःशालं गुणात्र च षट्दारु शोभनं गृहम् | मलयं मुखयुग्माख्यं वामैको दक्षिणे लघुः ||११४॥
ષટ્યુક્ત ચતુઃ શાલ ગૃહને આગળ ત્રણ અલિદ કરીએ તેનું સેશન નામ જાણ્યું અને ખે એ અલિદ અને ડાખી જમણી દિશાએ એક એક અલિદ કરીએ તે તેનુ નામ મલય જાણવુ’. ૧૧૪
द्विषदारु मुखे वेदाः एकैकवामदक्षिणे ।
अलिंदोऽथमुखे भद्रे तद्गृहं मकरध्वजम् ॥ ११५ ॥
ચતુઃ શાલમાં એ ષટ્ઠરૂ શાલામાં કરવા એને મુખે આગળ ચાર અલિંદ કરી ડાળી જમણી દિશાએ એકેક અલિદ કરે એને મુખે ભદ્ર કરે તે તે ગ્રહનું નામ મકરધ્વજ જાણુવુ. ૧૧૫
इति चतु:शा गृरह
सौम्या स्यात् हस्तिनी शाला माहिषी पूर्वदिग्मुखा । दक्षिणाभिमुखा शागौ छागली पश्चिमानना ॥ ११६॥
રાજ્યગૃહે ઉત્તરે હસ્તિ શાળા કરવી, પૂર્વમાં ભસેાની દક્ષીણું ગૌશાળા અને પશ્ચિમે છાગલી-મકરાની શાલા કરવી. ૧૧૬
आशामग्र गृहद्वारं दक्षिणांगे भवेयदि । इंद्रे गृहक्षते पुष्पदंते भल्लाटके तथा ॥ ११७॥ सुभद्रं नंदपीठं च सौरभि पुष्करं क्रमःत् । चत्वारोऽमीगृहाः पुंसां धनपुत्र सुखावहा ॥११८॥
અપરશાલા હસ્તિની, મહિથી આદિના દ્વાર આગળ કયા પદ્મ વિભાગ મુકવાં ? તથા ખડકી દ્વાર કયાં મૂકેવુ...? ક્ષેત્રના નવ ભાગ. ૮૧ પદના કરવા. તેમાં હસ્તિ શાલામાં જમણી તરમ્ ઇદ્ર દેવના સ્થાને દ્વાર મૂકવુ. મહિથી શાળામાં જમણી દિશાએ ગૃહક્ષતના સ્થાને દ્વાર મુકવું. ગૌશાલા હાય તા જમણી દિશાએ પુષ્પદંતના સ્થાને દ્વાર મુકવુ. અને છાગ શાળા માટે જમણી બાજી ભલ્લાકના સ્થાને દ્વાર મૂવુ એ રીતે ચારે દિશા તથા ચાર નામ અનુક્રમે જાણવા, હસ્તિશાલાએ સુભદ્ર, મહિષીને ન પીઠ, ગૌશાળાને સૌરભિ અને છાગલી શાળાને પુષ્કર એવુ નામ અપાય, ચાર ગ્રહે તે ઉત્તમ પૂર્ણ સુખ આપે. ૧૧૭-૧૧૮ इति भद्राणि
राजगृहम् Aargaर्धनं नाम सराज्ञां पंचविंशतिः । तन्मध्ये षोडशस्थाने सुभद्रे शोभनाः स्मृताः ॥ ११९॥
Page #60
--------------------------------------------------------------------------
________________
भीत्ति चतुर्दशांशेन चतुःद्वारोपशोभितं ।
माडंभद्रे द्विमोभ्यो साधु पंचात्रभूमिकाः ॥१२०॥ પ્રતા૫વર્ધન નામે રાજમહેલ પચ્ચીશ ગજને કરો. તેમાં મ નવ ચોકીના સ્ત કરવા. ફરતી આગળ ચાકી કરવી. કુલ બત્રીસ તંભે ચતુર્મુખ કરવા. ભીતિચોદના ભાગે કરવી. ચારે દિશાએ દ્વારથી શેભાને રાજપ્રાસાદ કરતો. આગળ ભટ્ટે બે મજલા કરવા. સાડા પાંચ કે ત્રણ ભૂમિ મજલા મૂળ ગ્રહ પર કરવા (ભૌત્તિની ગ્રંથાતરે જાડી કહે છે. ૧૧૯-૧૨૦
इति प्रतापवर्ध लक्ष्मीविलासस्ततुल्यं भद्रे स्तंभा दश स्मृताः।
एक भद्रे त्रिभद्राणि पट्सार्धा भूमिभिष्यते ॥१२॥ લક્ષ્મીવિલાસ રાજ્યગ્રસ પ્રતાપવર્ધન જેવું કરવું. અંદર સરખું પરંતુ બહાર સ્તંભે દશ વધારવા. એક ભદ્રને બદલે ત્રણ ભદ્ર કરવું સાડા છ ભૂમિ ઉદય ત્રણ કરે. ૧૨૧
पदैस्तु पंचविंशत्या श्री विलासगृहं भवेत ।
स्तंभा षट्विंशत मध्ये दशां शोभित्ति विस्तर ॥१२२।। શ્રી વિલાસ રાજગૃહનું સ્વરૂપ કહે છે. તેને પચ્ચીશ પદ મળે કરવા. તેના છ સ્ત કરવા. વિસ્તારની જાડાઈ દશમાં ભાગે રાનીવી. ૧૨૨
भद्रं त्रिलोक्यवत कुर्यात मध्यभूमि ईयोर्ध्वतः। भूमियः पंचसार्दास्यु रथांतः कमलोद्भवः ॥१२॥ एक्काशीति पदे गर्भ मध्ये स्तंभ शत भवेत् ।
अष्टादशा भित्तिश्च चतुद्वारौपशोभितम् ।।१२४॥ બીજી ભૂમિ પર ભદ્ર લેક જેવું કરવું સાડા પાંચ ભૂમિ ઉચ્ચ કરવું. ભદ્ર દૂભવ જેમ કરવું. એકાશી પદ મળે કરતાં તેના સે સ્તંભે થાય ભીંત દિવાલ અઢારમાં કરી ચારે તરફ દ્વારથી શુભ કમલેદ્દભવ પ્રમાદ શોભતે (તેના દ્વારની બહાર વિ કીવાળા કરવા) ૧૨૩-૧૨૪
सप्त सप्त तथा पंच त्रिभिर्भद्रं च धनाजतं । सप्तभूम्योऽर्थ भूमिश्च रमते कमला सदा ॥१२५॥ माढमद्धोदय कुर्यात कलशं वजभूषितं । प्रासादे देवराज्ञो स्यात त्यजेत्प्रासादजग्रहे ॥१२६॥
Page #61
--------------------------------------------------------------------------
________________
.
વૈભવ રાજગૃહના ચાર દ્વાર આગળ સાત-સાતથી પાંચ પદ અને આગળ આ પત્રના ચાફીયાળા કરવા (કુલ ખાવીશપદ એકેક દ્વાર આગળ થાય)
તેની સાતમી ભૂમિ ઉપર હંમેશા લમી રમણ કરે છે ભૂમિ માઢના આ કાય ભાગળના ભાગમાં કરવા તે ધ્વજ કળશથી થેભતા કરવા દેવો પ્રસાદને અને રાજગૃહને વજાળશ ચડાવવા પરંતુ શ્રીમ'તના ઘરે કે સામાન્ય લેકના ઘેર જ કળશ ન મુડાવવા, ૧૨૫ ૧૨૬
अथ राजसिंहासनः छत्र, शैय्या, वाटिका, उद्यान प्रमाणः षष्टाशीत्या द्वीसप्तत्यांगुलैरेष विस्तरः ।
षष्टि तो दशहान्या तु त्रिधा सिंहासनं भवेत ॥१२७॥ द्विसप्तमीत्यगुलैः शतदैध्य व्यास तदर्घतः |
त्रिधैक शतवंडेश्व त्रिविधा वाटिका शुभा ॥ १२८॥
રાજાનું છત્ર, સાઠ આંગુલ–અહેતેર આશુલ અને એંશી આંશુલ વિસ્તારનું રાજાનું સિંહાસન ૬૦ આંશુલ-૫૦ એગુલ કે ચાલીશ આંશુલ એમ ત્રણ પ્રકા
કરવુ.રાજાની શયા પલંગ કે ૭૨ ખšાંતેર આંગુલ લાંબી અને તેનું અધ પહેાળે કરવા. રાજ નાટિકા—ઉદ્યાન–ત્રણસેા દંડનું જેષ્ડમાન ખસે ઈંડ મધ્યમાન અને સે ઈંડ કનિષ્ટમાન એ પ્રમાણ વિસ્તારથી ઉદ્યાન ત્રણ પ્રકારે જાણવા. ૧૨૭–૧૨૮
aanteratarर्थी देवे वामे गृहस्य च । after गृहं वामे नृत्यशाला च दक्षिणे ॥ १२९ ॥ अवस्थानं च वामांगे गजानां दक्षिणे तथा । गोस्थानं शयनं चापि भोजनं दक्षिणे शुभम् ॥१३०॥ पूर्व सभाजनं याम्ये वह्निको महानसम् । शस्त्रगेहं च नैऋत्ये वधस्थानं ततो वहिः ॥ १३१ ॥
રાજ્યગૃહમાં કયા કયા સ્થાને કયું કર્યું... રાખવું? તે કહેલ છે. વજ્ર ઔષધ ધાન્ય જૈવ પૂજા. ઘરની ડાી તરફ્ રાખવાં, વાટિકા (ઉદ્યાન) જનાનખાનું (સીગૃહ) પણ ડામી તરફ રાખવા નૃત્યશાળા જમણી તરફ, અશ્વશાળા ડાખે અને ગજશાળા જમણી તરફ રાખવી ગૌશાળા શયનખંડ અને ભાજન જમણી તરફ, રાજગૃહ આગળ પૂર્વે સભાનાનું સ્થાન અગ્નિ કેણમાં રસેડું પાણીયારૂ-શસ્ત્રાગાટ નૈઋત્ય હાલમાં રાખવુ. વધસ્થાન ખહારની માજુ રાખવુ’૧૨૯૧૩૧
प्रवेश पृष्ठे क्षणे प्रवेशस्तु न कर्तव्यो गृहे क्वचित ।
आदि भू सममित्यातु न दोषो मार्गतोत्तरे ||१३२||
Page #62
--------------------------------------------------------------------------
________________
૨૮
રિપ-અંજ-રિ ઘરની પછિત પુંઠ જેઈને ઘરમાં કદી પણ પ્રવેશ ન કરે-કદાપિ તેમ પ્રવેશ થવા પર્યાયમાં ઘરની પ્રથમ ભૂમિના ઉરયના જેટલી બીજી ભીંત ઉભી કરવાથી દેવ ભાગ નથી. અથવા રાજમાર્ગ. આવતે હેય તે દેષ લાગતું નથી. ૧થર
वेधदोषो न वेश्म दृष्ट भूगर्भ ग्रहा स्तंभो होनाधिको नहि ।
स्तंभपदतुला श्रेणी मध्यमानेन कारयेत ॥१३३॥ ઘરની પાછળ ભોયરૂં ન કરવું આગળ ભૂમિ ઉચી લેવી તેના તંભે હીનાધિક ન કર ઘરના સ્તંભ. વદ તુલાની શ્રેણું એ સર્વ મધ્યમાનને અનુસરીને લેવાં. ૧૩૩
शालायोरंतरेभित्ति स्तंभ श्रेणी द्वयं च यत ।
तदग्न मंडपे त्याज्यं नाथं सर्वको बहि ॥१३॥ શાલને ગૃહશાલાની મહેની વચલી ભીતરા પડખે સ્તની શ્રેણિક આદિ બાહર પરશાલા પ્રમાણે એક સૂત્રે કરવી તેની આગળ મંડપ ન કરવા તે સર્વ એક સૂત્રમા કર
તો સ્તંભો થતો રે ઉર્ધ્વરે ગુort उढन्यार्थेन कर्तव्यं छाद्यपद समं शुभं ॥१३५॥ त्यजेत किन्नर पनाणिकुमारां किताशीर्षकं ।
क्षणमध्ये तु सर्वेषु तुला त्यक्ता न भोमनां ॥१३६॥ જે બે ઘર હોય ત્યાં વચ્ચે બે સ્તંભે ભીતે કરવી તેની ઉભણીથી ઉચાઈ એ ન કરવી છનું પદ સર્વ સમસૂત્રે રાખવું તે શ્રેષ્ઠ જાણવું લેકેના ઘરમાં સ્તંભ પર શરા કિનારવાળા કે પત્રાદિ નકશીવાળા ન કરવા ખંડમાં સર્વ સ્તંભ તુલા ઉંચા નીચા ન કર
भिति मध्ये ग्रहमानं यन्मध्ये शयनासनं ।।
प्रासादे भित्ति संयुक्तं मध्य बाह्यशुभावह । १६७॥ આય નક્ષગાદિ ગણીત ઘરની અંદર ભીતી છોડીને અંદરના ગાળે તેમજ પલંક પણ અંદરના ભાગે દેવપ્રસાદના ભીતે સહીત બહારના માને ગણીત મેળવવું. .
(૨૮) પ્રવેશ- રીન્દ્ર જાદુ gવાત .
प्रत्यकायश्चतुर्थं च निवेशः परिकीर्तितः ॥
કે પ્રાસંદ છે. ચાર પ્રકારના પ્રવેશ કહ્યા છે. સન્મુખથી પ્રવેશ થાય તે ઉહ તે શાભે ડાબી તરફથી અપ અન્ય પ્રવેશ અશુભ. આગળ અન્ય ઘરે ઓળંગીને પ્રવેશ થાય છે ? બાબ એટલે સત્ર પ્રવેશ થાય તે સ્વષ્ટિ માર્ગે પ્રવેશ થાય તે પૂર્ણ બાબુ. તે શ્રેષ્ઠ પછીત જે પ્રવેશ થાય તે પ્રત્યકાય જેષ્ઠ પ્રવેશ જાણો
Page #63
--------------------------------------------------------------------------
________________
वास्तुसार
स्वामि हस्त प्रमाणेन क्रयात्रैण गृहसुधा ।
निशिद्धष्वामकालेषु स्वानुकुले दीने होत ॥१३८॥ ઘર ઘણુના શરીર હસ્ત પ્રમાણની ગૃહના બધા પ્રમાણે રાખવા તે શુભ જાણવું તેમ ન કરી કરેતો તે કુળના દીપ હીતમાં ન જાણવું.
शिवसूर्याग्रहोगेह न कुर्याजिन पृष्ठतः ।।
पार्श्वयो ब्रह्म विष्णौ च चंडया चतुर्दिशेनहि ॥१३९॥ શીવ અને સૂર્યના મંદિર સામે ઘર ન કરવું. ત્યા જીન દેવની પાછળ ઘર ન કરવું બ્રહ્મા અને વિષ્ણુના મંદિરની પડખે ઘર ન કરવું. ત્યા ચંડી દેવીની ચારે તરફ નજીકમાં ઘર ન કરવું
राजमार्गन्तरे बाद्धोन प्राकारांन्तरेपि च ।
स्तंभ पट्टादि वेधस्तु नभोत्यंन्तरे ता भवेत् ॥१४॥ (૨૯) વિશ્વકર્મા પ્રકાશના બીજા અધ્યાયમાં ૪૦ના લેકમાં હસ્તપ્રમાણ કહે છે
स्वामि हस्त प्रमाणेन ज्येष्ठ पत्नी करेण च । ज्येष्ठपुत्रकरणापि कर्मकाराकरेण च
૩નામવાત સૂરતઃ સ્થાણા રાજ | ઘર ધણીના હસ્તે પ્રમાણ કે તેની જે પતિના હાથ પ્રમાણથી કે જેઠ પુત્રના હાથે અથવા શિહેપીના હાથેથી અનામિકા સુધીનું રત પ્રમાણુ ગણ એ ઉપરના ઉઠાવણ ઉભા ભનુસ્યના પાંચ ભાગ થાય. કનિકા કે મધ્યમાન પ્રમાળી ઘર બનાવવું.
1
2
IST
tilittlvi+dilJa[B]klilu,
LETTROMEDITECHT
iiiI]WLETETI IIIjI]\ IIIril]ILIMt[ti
હોય છે
સ્વારિત-નવાવર્સવ
* પ્રિયવ
સમક્ષ
Page #64
--------------------------------------------------------------------------
________________
સૂત્રધાર - - •ઉપરોક્ત અને વેધ વચ્ચે રાજમાર્ગ હોય કેટ, કિલ્લો કે ભીતીનું અંતર છે તે વેધ દોષ લાગતો નથી (વળી ત્યારે રાજુળા મૂરિ નો ઘરની ઉંચાઈથી બમ: તજીને જે વેધ હોય તે તેને દેષ લાગતો નથી.)
(૨૦)વેવ દે શિલ્પશાસ્ત્રમાં અનેક પ્રકારના કષા છે (1) ઘરની પહોળાઈથી ઉં: હા ચુલ્લી વેધ. (૨) પદ હીન ન ક (૩) ઘર અવાવરૂ રાખવાથી તપ્રેતને વાસ થાય (૪) દેવ મંદિરની અવનની કે વૃક્ષની બીન કે ત્રિ પરની છાયા પડે છે અને દોષ થાય (
-
-
-
-
L
AMUNT DOTATTI
11 f*T}}'
:
i I
-
UHTIMITTA
NUTTA
પ્રિયંગ
13 હ
! -
પપત્ર
-0.
Page #65
--------------------------------------------------------------------------
________________
रस्तुसारः 3 1ળીયા બારી કે કબાટ ઉતરંગ વાદ સંમસુત્ર રાખવા (૬) પાટડાપીઠીયા ઉચાં નીચે હોય છે - વેધ. () પાડા કે દયા આડા ઉભા પાટ નીચે તંભ ન હોય તે તુલા વેધ જે ઘર દેવેજાજ' 'ચિ કરે કે ભયંકર લાગે છે. (૯) સામેના ઘરવાળા આપણા ઘરની ચહા જોઈ શકે તેવું હોય (૧૦) કે સામે ખંભ આવે તે સ્તંભ વેધ . (૧૧)મર્મલ - ધા વાસ્તુ પુરૂ' અંગ ૧ શીર ૨ હાનિ ૩ મસ્તક નાભી અને બે સ્તન એમ આ અંગે પર ખુબ ભીત કે પાટ આવે તે મર્મવેધ ૧૨, દ્વાધિ એકમાં બીજાની સામસામી શાળા બારી ગ કે ખ ગ કે કવા હોય તે-૧૩, સ્વરધ. દાર ઉઘાડતા કે વાસતા અવાજ થાય કે કસ્માત થાય તે વધુ ૧૪ દેવસ્થાન ધ દર સામે દાઈ મલીન દેવનું થાનક હોય વિશ્વ
માં અંતર થિતિ વેધ સાધ પ્રકારના કહ્યા છે તેમજ દશ પ્રકારના બાહ્ય કડ્યો છે. (૧૪+૬+૧૦=૪૦ વેધ) લીધ વગરનું દર ૪૧ શખપાલ વેધ ૪ર સંઘાત વેધ તેયા ઘર ઘરો વચ્ચે એક ભીત હોય તે વિકાસ માં વળી બીજ ૨ દુધિત ગ્રહે કથા છે (૬૩) ઠકકુર કેરૂ એ પિતાના સાર ગ્રંથમાં સોળ પ્રકારને ધ કહ્યું છે (19) અરબંગ પદલેપ વિકર્ણ તલવેધ ઘરની ભૂમિના નીચી હોય ઘરનું તળીયુ નીચું હોય અને શાલા (પરફોલ) નું તળીયુ ઉચું હોય ને તલવેધ. સંગના પિરામાં ભોટવટ સામેલ કર્યો હોય દ્વારના નિરંગની હોય તે લલાટ વેધ ઘરના છાપરાના ti Kારના ઉત્તરંગથી નીયા હેાય. નીચતી ભૂમીના દાર સ્તંભ પાટ પર ઉપરના મજલે તેમજ રાખવું
-
LITY
Page #66
--------------------------------------------------------------------------
________________
દૂધર-મંત્ર
વાલ રાવલ गवाक्षस्त्रिपताकांक्षो द्विभुंविरुभयोनतः। नंद्यावर्तश्चतुर्भुवी रष्टलुविरुप्रियानतः ॥१४१॥ सन्मुखो द्वादशयुक्तो च्छंदाः पंच प्रकोर्तित । एकबाहोनेकवक्त्र प्रियंगाः पंक्ति युग्मतः । १४२॥ लाद्यत्रये पद्मनाभो दीपचित्रायुगान्विता । विचित्रः पंचमी छाथैः पंचभेदा च पुनर्मत ॥१४३॥ आथामतोऽधिकं सिंदा सिंहाक्षः पृथुलोऽधिकं । वुद्धिदश्चतुरश्रोऽसुभद्रं बुद्धिसागरः ॥१४४॥ गरुडः पक्ष संयुक्तो मुख वामे दक्षिणे । गवाक्षाः भुपति विहि वल्लभा दशपंचधा ।।१४५॥ इति दशपर छाध जालैलंक वेदी मत्तवारण शाभिता ।
मदला रुप सिंहश्च कर्तव्या विधिपूर्वक ॥१४६॥ નીચે પાટા પર ભીત ન લેવી. ઘરના દ્વાર સાથે પાણીની ગટર હોય તે વેધ ગામના એ ઘર ન કરવું ઈટ કે પાપણના થરે ચણતરમાં એક સુત્રે કરવા. ચણતરમાં ઘરને લેપ ન કર જેમ આગળનો ભાગ પહોળો અને પાછળ સાંકડા હોય કે વાંધો હોય, તેવી જમીનમાં ઘર ઠકકુર ફેર “વઘુસાર ગ્રંથમાં લખે છે કે આગળનો ભાગ સાંકડો ને પાછળ પળ હોય તે કે હાટ શ્રેષ્ઠ કહી છે
દેખાય નહિ તેટલે દુર કે નદીના સામા કાંઠે વેધ હોય તે નંદ નહિ નીચ જાતિને દેવ નથી જીર્ણ મંદિરને ગૃહમાં ચોરામાં દેપ લાગતું નથી એવું બ્રહ્માના મુખ શ્રી વિશ્વકર્મા એ :
તે વેધ દોષનું ફળ છઠ્ઠા વર્ષે સ્વામીનું મૃત્યુ, નમે વર્ષે લક્ષ્મી નાશ. ચોથા વ યુ અને આમે વર્ષે સર્વ નાશ થાય.
ગર્ગતંત્રમાં અને બૃહદસંહિતા ને વાસ્તુકૌતુક ગ્રંથમાં કહે છે કે મન અને ૨ કાર્યથી સંતોષ થાય તેવા કાર્ય નિર્દોષ નણવા. વળી ગગ કષિ કહે છે કે જે વાસ્તુ લતણ હું પરંતુ મનની રૂચી વધે તેવું સારું લાગે ત્યાં દેપ ન જાણવો.
શુક્રાચાર્ય કહે છે કે શાસ્ત્ર માનથી રહીત હોય તે વિદ્યાને રમ્ય લાગતું નથી પરંતુ કે મત એ હોય છે કે ત્યાં જેનું મન રૂછ્યું હોય તેને પ્રિય લાગે તેવા (તેમાં દોષ ન માનવે
અથ ગૃહાદુભૂત વાસ્તુરાજગ્રંથ) ઘરના દ્વાર પિતાની મેળે અકારણ ઊઘડ વસાય આવી અકસ્માત પડ કંપાયમાન થાય–દેવાલયનું તોરણ કે દવ૮ ગઢ કિલે અકસ્માત ૫ડ, ભૂમિ કારે શિયાળ કે સપના પ્રવેશ થાય કે ફળીયામાં લેહીની ધારા દેખાય તે અશુભ ફળ દાતા જાણવું
અથ વૃક્ષાભૂતની-ક્ષમાંથી રૂદન કે હાસ્યને અવાજ આવે, શાખા ડાળ અકસ્માત ૫ડ, બાઇ અપરિપકવ સમયે ફળ આવે, સુકલ ક્ષ ફરી કોળે, રૂતુ વગરના ફળ આવે, ઊભેલું 'કક્ષ અકાર જાય, ભૂત પ્રેતાદિને વાસ હોય તેવા વૃક્ષે બળપૂર્વ કાપવા નહિ આ બધો દોષ અનીષ્ઠ ફળ
Page #67
--------------------------------------------------------------------------
________________
frગુલાઇ
રાજભવનમાં ગવાક્ષને વિધિ કહે છે જે ગવાક્ષને લુબી ન હોય છે ૧ ત્રિપત્રાકર જેને બે લુબી (પદળ) હેય ૨ ઉભય; ચાર લુમી ચુત ગવાક્ષને ૩ સંઘાવત (સ્વસ્તિક) પાઠ લુંબી યુક્તને ૪ પ્રિયાન બાર લુંબી હેય તેનું નામ સન્મુખ એ રીતે વાક્ષના પાંચ પ્રકાર કહ્યા છે. જે ગવાક્ષને એક છા હોય તે ૬ સુકત બે છાઘ હોય ૭ પ્રિયંગુ ગવાક્ષ, જેમ ત્રણ છ% હોય તે ૮ પાનાભ; ચાર છાધ હોય તે ૯ પચિત્ર; પાંચ છાધ હોય તે ૧૦ વૈચિત્ર એ રીતે છ% ચુક્ત ગવાક્ષનાં પાંચ કેદ કહ્યા. જે ગવાક્ષ લાંબા હોય તે ૧૧ સિંહ ગવાક્ષ. જે ગવાક્ષ વધારે પહોળા હોય ૧ ૧૨ સિંહલ ગવાક્ષ, જે લંબાઈ પહેળાઈમાં સરખો હોય તે ગવાક્ષ ૧૩ બુદ્ધિ કે ગવાક્ષ ભદ્ર યુક્ત હોય તે ૧૪ બુદ્ધિસાગર : જે ગવાક્ષ પક્ષ સહિત ડાબે જમણું જાળી હેય તે ૧૫ ગરૂડ નામે ગવાક્ષ જાણવે. એ રીતે પંદર ગવાક્ષ રાજાઓને હલભ ાણવા કે ગવાક્ષે ને છજા, જાળી, વેદી, કક્ષાસન, સિંહ યુક્ત મદળોથી શોભતા એવા વિધિ પૂર્વક રાજભવનને સુશોભિત કરે.
:
અર્વાવ ગગાણા 14 | | | મીતિક ગવાક્ષ
1
i
કંસ Jપાસ 14 ;
?િ
-
TIMENT ETURAULICULATIE
IિS[JI[li[સ્ત્ર
'
I gi[piri[l; fliliiiiiiiiiilmru
-1||
Page #68
--------------------------------------------------------------------------
________________
सूत्रधार-मंडन-विर प्रवेशप्रतिष्ठामुहुर्त सौम्यायनेरवौ कुर्यात् प्रपेश मुत्तरात्रये ।
वाहथे मैत्रे मृगे पूष्ये चित्रांत्यां धासरवेद्वये ॥१४७॥ કર્કથી છ સંક્રાતિ દક્ષિણ હોય છે અને મકરથી છ સંક્રાંતિ ઉતરાયતન જાણવી ચિત્ર માસ છોડીને બીજા પાંચ માસમાં ગૃહ પ્રવેશ કે પ્રતિષ્ઠા કરવી ઉતરા ત્રણ, રે અનુરાધા, મૃગશીર્ષ, પુખ, ચિત્રા, રેવતી, ધનિષ્ઠા શતભિષા એ નવ નક્ષત્રમાં પ્રવેશ ક
शुकन दुर्गादक्षिणे चेष्टा च तारामा वामनादिनी ।
प्रयाणा द्वौ शुभाशांन्त न कुर्यात्प्रवेशोन्यथा ॥१४८|| પ્રવેશ સમયે શુકન જેવા, દુપક્ષી જમણી દિશાએ ચેષ્ટા કરે ત્યારે ઉત્તર બેલે ત્યારે પ્રયાણ તથા ઘરને આરંભ કે પ્રવેશ કરે જમણે અંગે ચેષ્ટા કરે, ઉત્તરે જમણે બેઉ તરફ બેલે તે સમય શુભ જાણો.
वामतो दक्षिणे याणि सर्वतो भयनाशिनी । दक्षिणा घातिया वामे सा वामा कुरुते भयं ॥१४९॥ श्वानस्य विपरीतां स्या इति चेष्टा तु तादशी ।
वामा दुष्टा पनि स्वास विप्टा जं भाग धूनन ।१५०॥ ધાન શ્વાનની ચેષ્ટા ધૂણે વગેરે ચેડા કુષ્ટ જાણવી
प्रथमं धुव देशो दक्षिणे चोतरे पुनः ।
शुकनो भवनादीना विनिवेशः सुखावहा ॥१५॥ પ્રથમ ઇવ નિશ્ચિ દેશ ભેદે દક્ષિણે ઉત્તરે તે શુકન ભવનાદિ=ગૃહાદિને વિશે આ ડાબે અને પ્રવેશમાં જમણો હોય તે શ્રેષ્ઠ જાણવું.
गृहद्वारे समीपे वा शून्यं ज्ञात कोशीश्वर ।
सय्यं करोति वागेहं कागतादि प्रवेशनं ।।१५२॥ ઘરને દ્વારે અગર પાસે કેશીક સ્વર કરે તે ગૃહ ગૃન્ય રહે અથવા ઘર ઉપર ! કે હેલે ઘરમાં પ્રવેશ કરે તે ઘર શુન્ય રહે ઘરઘીનું મૃત્યુ થાય
भामेण क्यचि किंवित लोके प्रात निशामुखे । सर्वकार्यों दिमो भावमे तत्सर्वमुपश्रुतौ ॥१५२॥
Page #69
--------------------------------------------------------------------------
________________
સુસાર
વાણી જઈ રાત્રીના ચોથા પ્રહરે ઘડી............... બોલે ત્યારે........ન બોલે ત્યારે જોઈ છે પ્રાતઃ કાલે જોઈ જે કામ કરવાનું હોય તે મનમાં ચીન્તવી જે પછી નિશ્ચય ઘરે ઈ ગૃહ સમીપ બેલે તે સાંભળી પછી વિચાર કરે
મુર્ત प्रवेश वास्तु दिक्याल कर्तव्यं गृहपूजनं ।
आचार्य शिल्पिनो पश्चात् भोजये स्वजनादिकः ॥१५३॥ ગૃહ પ્રવેશ સમયે વાતું દી૫ાલ ગ્રહોનું પૂજન કરી આચાર્ય અને શિજીનું પૂજન સ્કિાર કરી સર્વને કારીગર વગેરે અને પિતાના સગાઓને જમાડવા.
प्रशस्ति मेधपटे वरे देशे कुंभकर्ण नृपालयेः। क्षेत्राक्षः सूत्रधार स्वपुत्रो मंडन आत्मजन ॥१५४॥ कृतेन वास्तुदधःसारमादीयगुरुशक्तितः।
निर्मितो वास्तुतःसारः विश्वकर्माप्रसादतः ॥१५५॥ મેધા પટ (ચેવાડ) દેશમાં ચિત્રકોટ નગરે દિવાન કુંભકર્ણને સૂત્રધાર ખેતાત્મજ સૂત્રધાર મંડન વિરચિત વાસ્તુદધિસારમાંથી મથીને ઉદ્ધારીને વાસ્તુસાર નામ ગ્રંથ શ્રી વિશ્વકર્માના વાકયપ્રસાદથી ર - શ્રીમંડનસૂત્રધારે વાસ્તુશાસ્ત્રના સંક્ષિપ્ત સારરૂપ વાસ્તુસાર ગ્રંથની રચના કરી
ને અનુવાદ “પદ્મશ્રી સ્થપતિ પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા શિલ્પવિશારદે રિી પ્રકાશિત કર્યું.
Page #70
--------------------------------------------------------------------------
________________
रसूबध-मंडन-वि परिशिष्ट ग्रंथपूर्ति શ્રી વિશ્વ કમ પ્રકાશમાં ખનન વિછી સમયે “નમોસ્તુ સર્થે જ્યના મંત્રને શક્તિ જપ કરવા. કરાવે અધ્યાય ૧
૧ ગજથી ૩૨ ગજ સુધીના ગૃહોને આયાદિ મેળવવા તે ઉપરના ઘરને મે મેળવવાની ચીન્તા ન કરવી વળી જીણોદ્ધારમા પણ આયાદિ ગણિતની ચીન્તા ન તેમજ દ્વશાલ ગૃહને પણ ગણીત ન મેળવવું.
पाषाण निर्मितं यतुतगृहमंदिरं स्मृतम् । पक्केष्टकं वास्तुनाम भवनं हितमुत्तमम् ॥१३॥ अनिष्टकैः सुमनंन्तुसुधारकर्दमेन तु ।। मानस्यं वर्द्धितं काष्टै क्षेत्रश्च चन्दनं स्मृतम् ॥१४॥ वस्त्रैश्च विजयं प्रोक्तं राज्ञाशिल्पि विकल्पितम् । कालं मेति च विज्ञेय मष्टमं तृणजातिभि ॥१५॥ उत्तमानि च चत्वारि गृहाणि गृहमेधिनाम । सौवर्ण राजसंताम्र मायसं च प्रकीर्तितम् ॥१६॥ सौवर्णान्तुकरनाम राजतं श्रीमवन्तथा । ताम्रेण सूर्यमंत्रन्तु चंडनाम तथायसम् ॥१७॥ देवदानवगंधर्व यक्षराक्षसपनगा। द्वादशैते प्रकारांस्तु गृहाणां नियता स्मृताः। जातुषत्व निलयं नाम प्रायुषं वारिबन्धकम् ॥१८॥ एवं सर्वासुजातीषु गृहाणि च चतुर्दशः।
चत्वारश्चोतमाये च ते गृहावर्ण पूर्वकाः ॥१९॥ પરનું બનાવેલ ઘરને, ૧ મંદિરઃ પાકી ઈંટથી બનેલ ગૃહને ૨ ભવન. ઈંટના ગૃહને ૩ સુમન ગારા માટીના ગૃહને ૪ સુધારા કાષ્ટથી બનાવેલ ગૃહને પમાન
તે ઉત્તમ કાષ્ટથી બનાવેલ ગૃહને ૬ ચંદન વસ્ત્ર તંબુના ગૃહનું ૭ વિજય તૃણ ઘા ઝુપડાને ૮ કાલિમા કહે છે. સુવર્ણના ગૃહને ૯ કરઃ ચાંદીના ગૃહને ૧૦ શ્રીભવ તાં ગ્રહને ૧૧ સૂર્યમંત્રી અને લેહના ગૃહને ૧૩ ચંડ લાખથી બનેલા ગૃહને ૧૪ આ કહે છે અને જળબંધનન ૧૫ પાયુષ કહે છે વિશ્વકમ પ્રકાશ ૪૦ ૪ કલેક ૫૦ માં શિલાં પ્રમાણ કહે છે
अथैकविंशं धन नंदा विस्तारकेव्यासमितं तदर्धम् । तदर्ध मानत्यं च पिंडकास्यााधिकान्यूनतरानकार्य ।
Page #71
--------------------------------------------------------------------------
________________
શીલા. ૨૧, ૧૭, ૧૩, કે નવ આંગળની હોય તે તેનું અર્ધ વ્યામ પહેલી અને ધનું અર્ધ જાડી શીલા કરવી
દાહર રસોડું પાણીયારૂ ખાણીએ ઘરની જમણી તરફ તીજોરી ઇશાનકેણુ દેવપૂજા ડાબી મદાદરના કઠેડાને કરાધાર કહે છે
રાત તાજો કૂદાવાપૂ1િ.
मध्यउच्चगृहं श्रेष्टं मग्रोच्चऽपशुभावहा ॥ इति गर्ग वास्तुशास्त्र ।। ગર્ગાચા સે હાથ સુધી ભવન ઉચુ કરવું. કે બાર ભૂમિ (માળ) સુધી ઉચું કરવું મહ મિહિર અને કિરણક્ષ તંત્રમાં પણ છે હાથ સુધી ભવન ઉચુ કરી શકાય ભવનની થનામાં ફરતા ખંડમાં મધ્યનો ખંડ ઉચા કરી પરંતુ ગૃહસ્થના ભવનને આગળ લી લાણુક કદી ઉંચું ન કરવું તે અશુભ છે મૂળ ઘરથી માઢ ડેવી નીચી કરવી.
વિથિ, કેટલાક ભાવનાને ત્રણ બાજુ ઘઉનીયુ હોય ત્યાં તેને વિર્થિ કરવી એટલે ઢળતે કેસ કરવો. અથવા એવા સ્થળે ફરતે એટલે કરવાથી ઘરના પાયાની મજબુતાઈ વધે છે. લાક ઘરને ફરતી છુટી જમીન રાખે છે તેને વિથિ કહે છે શહેરના રસ્તાઓથી આડી લીને પણ સ્વથી કહે છે
શયન-દક્ષિણ કે પૂર્વે મસ્તક રાખીને શયન કરવું તે શ્રેષ્ઠ જાણવું
પીઢીયા-પગથીયારી સંખ્યા કેટલી રાખવી-ત્રિવિમા સુરારિ દિરોઉં ના જાયે वापृद्धिमथाप्युय विशेष एक शेपंष तदावृधिम वा प्युयान ॥
પરિમાણ મંજરી પઢીયા કે પગથીયાની સંખ્યા જેટલી હોય તેને ત્રણ ભાગતાં શેવ જે બે રહેતો અશુભ જાણવું પરંતુ શુન્ય અથવા એક વધે તે તે સર્વ સુખી વૃદ્ધદાયક જાણવું. Iષ ૧ વધે બે વધે ત્રણ વધે ચાર વધે પાંચ વધે છ વધે સાત વધે આઠ વધે તે તે તે તો તે તો તે તે
राजश इंद्र यम राज्य इंद्र यम શ્રેષ્ટ નષ્ટ શ્રેટ એક નેસ્ટ શ્રેષ્ઠ શ્રષ્ટ નષ્ટ્ર
અથ શર્વ વિજ્ઞાન जलान्तं प्रस्तरांतं वा पुरुषान्तमथोपि च । क्षेत्र संशोद्धये चोद्धात्य शल्य सदनमारभेत् ॥१॥ केशा कपालं भत्यास्थि भस्मलोहे च मृत्वये । शल्यानकविधाः प्रोक्ता धातु काष्टस्थि संभवा ॥२॥
इंद्र
यम
यम
यम
Page #72
--------------------------------------------------------------------------
________________
૧
સૂત્રધાર-મંજ-રિ तान्परिक्षण प्रकर्तव्यो गृहारंभो द्विजोत्तम । नवकोशे कृते भूमि भागे प्राच्यादितोलिखेत् ॥३॥
બજ ત ર ય શા મા નિનિ જ વિશ્વાll પ્રાસાદ કે રાજભવનને પાયે પાણી કે પથ્થર આવે ત્યાં સુધી ખેદી ભૂમિશુદ્ધિ (અગર શુદ્ધ કુવારી ભૂમિ કડણ આવે ત્યાં સુધી પાયો દવે) અન્ય મનુષ્યના ઘરની જ માણસના માથડા નીચે શલ્ય હોય તે દોષ નથી લાગતે રાજભવન કે પ્રાસાદ નીચે રીત ભૂમિ શુદ્ધ કરવી
પ્રસાદ કે ઘરની ભૂમિ શુદ્ધ કરીને શદ્ધાર કરી ગૃહારંભ કરવ-વાળ–પરીહાડકા-ભસ્મ–રાખ–ચામડુ કેલસા લેતું-કાષ્ટને શલ્ય કહ્યાં છે તે ભૂમિમાંથી કાઢી શકે કરવો શલ્યના અનેક પ્રકાર કહ્યા છે તેમાં ધાન્ય ધાતુ કાષ્ટ-સેનું–પુ દ્રવ્ય પણ હોય તો કાઢી લેવા જે કે એ પ્રકારના શલ્ય દેષકારક ગણતા નહિ.
દેટ હાથે નઋત્ય
બાળકના હાહાથે
અસ્થિ શ્વાનના
નીચે નરશલ્ય
વાયવ્ય ચાર હાથ
આતા
मध्य
ઉત્તર કેડ નો ને બામણના
માડા પર |
શલ્ય
शल्य
અગ્નિ કેડ નીચે નર શલ્ય
દેટ હાથે નરશ૬૫
ઈશાને દેઢ હાથે ગૌસલ
વાસ્તુ-ઘરનો આરંભ કરતાં પહેલા દીશામાં ઉત્તમ એવા શિલ્પીએ ભૂમિની કરવી–ઘરને ભૂમિના નવ જેઠાભાગે પૂર્વ દિશામાં કામે પાડીને તેમાં બ, , ૪, ૮, તો ૨, . એમ અક્ષરો લખવા
સ્વામિએ-કોઈ કુમારીકાના હાથમાં ફળ આપીને- ટીં સુHiફ િમમ થર થર ફ્રી વાદા નો મંત્ર એક વીસ વાર ભણીને ફળ કુમારિકા ઉપરોક્ત ફળ જ્યાં તેની નીચે પ્રમાણે શલ્ય ભણવું તે કાઢીને ભૂમિ શુદ્ધ કરી ગૃહહારંભ કરે.
પ્રશ્ન કરતાં પૂર્વે ૪ ખંડ-કોઠામા ફળ મુકે તો દેઢ હાથ નીચે મનુષ્યનું શલ્ય ની અગ્નિકોણમાં જ કઠામાં કેડ નીચે મનુષ્યના હાડકા નીકળે દક્ષિણે ર નીચે માથડા નરશલ્ય નૈઋત્ય કેણુ કોઠામાં વાનના હાડકો નીકળે પશ્ચિમે ત કોઠામાં દેઢ હાથ
Page #73
--------------------------------------------------------------------------
________________
htણા
બાળકના હાડકા નીકળે-વાવ્યકેણમાં કઠામાં ચાર હાથ નીચે મનુષ્યના હાડકા નીકળે, ઉત્તર દિશામાં ય કઠામાં બ્રાહ્મણના હાડકા કેડ નીચે ઉંડા નીકળે ઇશાન કેણમાં ઝ કેડામાં Bઢ હાથ નીચે ગાયના હાડકા નીકળે શલ્યની કમે મધ્યના કેડામાં છાતી એટલે ઉડે વાળ ખોપરી અને લેહ ભસ્મ રાખ્ય આદિ શલ્ય નીકળે તે સર્વ શિલ્ય કાઢીને વાસ્તુ પૂજન કરવાથી ભૂમિની શુદ્ધ કરવાથી સ્વામિ સુખ વૈભવ પ્રાપ્ત કરે
(૧૦) કીર્તિસ્તંભ. નગરની પૂર્વે ૧૦૮ હાથ ઉચો ને વિસ્તારમાં ૨૮ ભાગ કરે રિને સાત કે નવ માળ કરવા તેમાં અનેક દેવદેવીના સ્વરૂપે ચારે દિશામાં કરવા જનાદન અનંત રુદ્ર ઈદ્ર ઉપેદ્ર બ્રહ્મા. દશાવતાર સપ્ત માતૃકાઓ આદિત્ય સ્વરૂપે કરવા કીર્તિસ્તંભને પૂર્વે વિજતંભ ઉભો કરે. . (૧૧) ભૂમિ શુદ્ધિ પછી શીલારોપણ વિધિ કરવી વર્તમાનમાં પ્રાસાદને નવ શિલાથી થાય છે જો કે પાંચ શીલાઓનું પણ લીરાવણમાં કહેલ છે. વિશ્વકર્મા પ્રકાશમાં પણ પાંચ શીલા અને તેમાં અંકીત કરવાના ચીન્હ સ્વસ્તીક કળશાદિ કેતરવા ૨૧-૧૭–૧૩ આગુલની શીલા તેના અર્ધા ભાગે પહેલી અને તેના અર્ધા ભાગે જાડી શીલ કરવી, શીલા કરાવવી નીચે ત્રાંબાના કળશ નાગ કાચબા સ્થાપન કરવાનું કહ્યું છે
(૧૨) ૧ રાષ્ટ્ર ખંડ, મોટું રાજ્ય, દેશ-રાષ્ટ્રનો એક ભાગ, ૩ મંડળ દેશને એક ભાગ.
(૧૩) સમરાંગણ સૂત્રધારમાં રાષ્ટ્ર ગ્રામ સમૃદ્ધિ ઉત્તમરાષ્ટ્ર. ૯૧પ૦ ગામે હય, તે મધ્યમરાષ્ટ્ર પ૩૮૪ ગામે હોય તે, કનિટરાષ્ટ્ર ૧૫૪૮ ગામે હેય તે, પ્રત્યેક રાષ્ટ્રમાં –૭ નગરનું નિર્માણ કરવું હોય.
(૧૪) રાજા મહારાજ ઓએ ગ્રામ સમૃદ્ધિ પ્રમાણ (રાજવલ્લભ મંડન સૂત્રધાર) ૧ ક્રવર્તિ એક ચકધારી સર્વોપદિ પ સામત રાજા દશ હજાર ગ્રામને પતિ ૨ મહામાંડલિક એકથી બે લાખ ગામને પતિ ૬ સામંત પાંચ હજાર ગ્રામને પતિ ૩ માંડલિક પચાસ હજાર ગ્રામનો પતિ ૭ ચતુરાક્ષિક રાશી એક હજાર ૪ મુખમાંડલિક રાજા વીશ હજાર ગ્રામને પતિ
ગ્રામને પતિ
૮ અભ્ય રાજા સો ગ્રામ પતિ (૧૫) માર્ગ–પુર નગર ને આડા ઉભા-૧૭-૧૭ માર્ગો. ગ્રામને નવ માર્ગો. ખેટકને પાંચ મા ફટને ત્રણ કર્વાટને બે માર્ગોની યોજના કરવી મયમની અને માનનારે ગ્રામના બારથી પંદર ભેદ પાડેલા છે દંડક. સર્વત ભદ્ર, સ્વસ્તિક, પદ્મક, આદિ તેના
સ્વરૂપ અને માર્ગ ગણના પરથી તેમાં નામ કરણ પાડેલ છે મોવ પ્રતિ . રસમ સૂત્રધારમાં નગરને ૯ થી ૧૭ આડા રાજમાર્ગો જવા કહ્યું છે તેમાં ત્રણ પાંચ પદના અંતરે પ્રસિદ્ધ રાજમાર્ગો રાખવા શાશ્વત-રથાન્તર માગ ૩૦ ૪૦ કે ૫૦ હાથ વિસ્તાર–પહોળા જવા, છેડા પર ઘંટામાર્ગ મહારચ્યા. યાનમાર્ગ રાખવાનું કહ્યું છે બે માર્ગમ સંગમસ્થાને ચત્વરે ત્યાં ઉદ્યાન દેવસ્થાન કીર્તિસ્તંભ, વજસ્તંભ, દીપસ્તંભ ઉભા કરવા દેવીપુરાણમાં રાજમાર્ગ દશ ધનુષ્ય (૬૦ ફૂટ) પહોળા રાખવા.
કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં કહેલા રાજમાર્ગો પણ વધુ વિસ્તીર્ણ માર્ગ રચના શુક્રાચાર્યજી
Page #74
--------------------------------------------------------------------------
________________
सूत्रधार-मंडन-विर કહે છે. તેઓ ઉત્તમ માર્ગ ૩૦ ગજ મધ્યમ વીશ ગજ અને કનિષ્ઠ માર્ગ ૧૫ હે વિસ્તારને કરો
एकमुची
मुखौ
वापिका
भड़ा२
त्रीमुस्पी जया
३
४ विनया
चतुर्मु
ચાર પ્રકારની વાવ
मंडप
CNORIA
कूर
ट
વાવનું એકશન
Page #75
--------------------------------------------------------------------------
________________
wwwwwwwwwww
विरचिनुसार
દેવીપુરાણ અને બ્રહ્માડપુરાણમાં દેશમાર્ગ (નેશનલ હાઈવે) ૬૫ હાથ પહેલા રાખવે ૫ નગરના માર્ગ ૬૦ હાથ શાખા રચ્યા સોળ હાથ ઉપર રચ્યા અને જનપદ (ફૂટપાથ) બવાનું કહે છે વિષ્ણુસંહિતા ૩૦. ૨૩ માં સાંકડા માર્ગને નિષેધ કરે છે
પંખ્યાન વિશુદ્ધ સોમસૂર્યાશ માસ્ત : સેમસૂર્યના કિરણે અને વાયુ પવનને ચારથી માર્ગ શુદ્ધ રહે નગરજનેનું સ્વાસ્થય જળવાય સારું રહે સ્વચ્છતાવાળા
--
-
- • •
-
-
-
-
-
-
-
-
-
વાવનું તલદર્શન (૧૬) ચાર હાથથી તેર હાથના વિસ્તારના જળાશ્રય કુવાનું કહ્યું છે ચાર હાથ રિતારના કુવાને ૧ શ્રીમુખ પાંચ હાથનાને ૨ વૈજય ૬ હાથનાને ૩ પ્રાંત સાત : દુભિ આડે હાથનાને પ મનહર નવ હાથ વિસ્તારનાને ૬ ચૂડામણિ દશ હાથમને ૭ દિક્ષદ્ર અગ્યાર હાથનાને ૮ જય બાર હાથનાને નંદ તેર હાથ વિસ્તારને # નામ કહેવુ ચાર હાથથી નાના યુવાને કૂઈ કહેવી
(૧૭) જે જળાશ્રય (૩) ચિરસ હોય તેનું નામ ભદ્ર, જે ભદ્ર સહિત હોય તે ભદ્ર, જે પ્રતિભદ્ર સહીત હોય તે કુંડને નંદ જે ફૂડના મધ્યમાં ભિટ્ટ હેય ને કુંડને , રિક કહે છે કુંડને પગથીઆ પછી-ઓટલા રાખવા તેને ભિટ્ટ કહે છે. પગથિયા પછી મણું રાખવું તેને પરિઘ કહે છે ભિટ્ટના ઉદયમાં ગંગા આદિ નદીની મૂર્તિઓ કરવી તેમજ સૂર્ય, દશાવતાર, વિષ્ણુઓ-એકાદશ રૂદ્રો, દુર્ગા, ભૈરવ, માતૃકા, ગણપતિ, અગ્નિ, વિસા નારદદગ્યાલાદિ મૂર્તિઓના ગોખલાઓમાં આ સર્વ સ્વરૂપ કરવા તેથી કુંડ તીર્થ
પ બને છે આઠ હાથ ગજથી સે ગજ સુધીના કુંડનું પ્રમાણ કહેલું છે. કુંડને ચાર પાર ચોતરફ ઉતરવાને પગથીઆ-ભીમાં ગેખલાઓ અને કુંડના ખુણએમાં ચોકી તથા પટ્ટશાલી કરવી
કુંડના પ્રવેશ દ્વાર પર શ્રીધર મંડપ કરે તેરણ યુક્ત બે સ્તંભને પ્રતલ્પા પણ કરવી.
(૧૮) વાપિકા-વાવ-એક મુખની વાવને ત્રણ ફૂટ હેય તેને તે નંદા બે મુખની ભાવને છ ફૂટ હેય તે ભદ્રાઃ ત્રણ મુખની વાવને નવ ફૂટ હેય તેને જયા અને ચાર ખની વાવને બાર ફુટ હોય તેને વિજયા વપિકા કહેવી
Page #76
--------------------------------------------------------------------------
________________
વધાર--જિત (૧૯) સરોવર-અર્ધ ચંદ્રાકાર હોય તેને અર્ધ ચંદ્ર સાવર કહેવું. ચારે ૮ બાંધેલું હોય, તેને મહાસર કહેવું. ગોળ સવરને વૃત કહેવું ચતુષ્કોણ હોય તે ચ કાયા સરવર કહેવું. જેને એક ભદ્ર હોય તેને ભદ્ર સરવર કહેવુ આવા સરે પગથીની પંકતી પછી મેટુ રમણ કરવું મેટું રમણ હેય તેને પરિધ જેષ્ઠ કહે સરેવરના મધ્યમાં ટેકરા ચિતરાને બક સ્થળ (પક્ષી માટે કહે છે તે કરવું.
માનમાપ-એક હજાર-કંડ અથવા ધનુષ્યનું સરેવર જેઠ માનવું પાંચ સો ધનુ મધ્યમાન અને અઢીસે ધનુષ્ય વિસ્તાર કનિષ્ઠમાનનું સરેવર જાણવું
સરોવર ૬ सरोवर भद्रक३
પર પૂ
सर?
परिघा
રમરથ છે
.
કુંડનું સેકશન
Page #77
--------------------------------------------------------------------------
________________
संतान
गणसूत्रधार प्रतम् निति इसंहिता
प्राचिन ग्रंथोनुं ऋण शिल्परत्नम्
ब्रह्माडपुराण शब्दकल्पद्रुम निर्वाणकलिका कौटिल्य अर्थसार मत्स्यपुराण मनुष्यालयचंद्रिका राजवल्लभ कारणलक्षसूत्र
कामीकागम मानसार
रत्नकोश
गर्गसंहिता किरणाक्षतंत्र परिमाणमंजरी देवीपुराण विष्णुसंहिता पतंजली
रकोश
पद्मश्री प्रभाशंकर ओघडभाई सोमपुरा शिल्पविशारद
__ द्वारा संपादीत शिल्पग्रंथो के प्रकाशन पार्णव गुजराती अनुवाद किं. रु. ५०) ८ वेधवास्तु प्रभाकर हिन्दी गुज, रु. १२) रार्णव गुजराती हिन्दी अनु. ,, रु. २५) ९ वास्तुकलानीधि पार्णव उतरार्ध गुजराती अनु. ,, रु. २०) आलबम ओफ इन्डीयन आचिंटेम्घरल
डीझाइनस सादतिळक गुजराती अनु. ,, रु. १५) १० प्रतिमाकलानीधि-आलबम ओफ
हिन्दु इकोनोग्राफी स्तुसार गुजराती अनु. ,, रु. १५) ११ वास्तुनिघंटु सादमंजरी हिन्दी अनु. ,, रु. ७) १२ वास्तुतिलक सादमंजरी गुजरातो अनु. ,, रु. ७) १३ जीनदर्शन शिल्प रु. १०) रतीय दुर्ग विधान गु० रु. ३५) । रतीय शिल्पसहीत हि० रु. १२ सोमया पब्लिकेशन बम्बई
१७ जयपृच्छावास्तुशास्त्र १८ वास्तुविद्या
रु. ३०)
मार्णव
-wo
Page #78
--------------------------------------------------------------------------
Page #79
--------------------------------------------------------------------------
________________
પુરવણું સૂત્રધાર મંડન વિરચિત વાસ્તુમારની જે હસ્તપ્રતે મળી આવી છે, તેમાં સૌરાષ્ટ્ર તમાંથી પ્રાપ્ત થયેલી પ્રતમાં ૧૫૫ શ્લેકે છે. તે મુજબ લઈ આ આવૃત્તિ છાપી જસ્થાનની પ્રત (જે મેવાડમાંથી મળી છે તેમાં કેટલાક વધારે પ્લેકે છે. જેમાં પ્રખ્યાત શબ્દ મૂકાએલે છે, એટલે તે લોકે મૂળગ્રંથન નહિ હોય એમ છે. પણ કદાચ સૂત્રધાર મંડને જ ગ્રંથસંકલન વખતે ગ્રંથાન્તરથી વિજ્ય સ્પષ્ટ માટે છે કે મૂકયા હોય તે તેમ બને પણ ખરું એમ માની લઈ લિપિકારે સળંગ અનુકમમાં લખ્યા છે. | અહીં તે લેકે જુદા તારવી કાઢી પુરવણે રૂપે આપ્યા છે. અને તેમના અનુક્રમાંક મિ એમ આપવા ઉચિત હોવા છતાં તે પ્રકારે આપેલા નંબર જ આવ્યા છે. તી શિલ્પકારોની પ્રતિમાંના જે લેકે તે પ્રતમાં નથી તેની પણ તૈધ આપીએ એટલે વાચકને પ્લેકાનુક્રમની સ્પષ્ટતા થશે.
- સંપાદક નેધલેક ૭૮ (પૃ-૨૮)ના પૂર્વાર્ધ પછી જંતુધ્વદિ આ પદથી ઇલેક શરૂ છે, એટલે એ ત્રણ લીટાને કલેક ૭૮ બને છે, એમ સમજવું.
અહીં સુધીની રાજસ્થાનની પ્રતમાં ગુજરાતની પ્રતિમાંના ૭, ૬, ૧૨, ૧૫, ૨૪, ૨૯, ૩૦, ૩૫, (૩૮-૩૯ એ બે શ્લોઠાની જગ્યાએ એક ઇલેકમાં પાઠારથી આપવામાં આવ્યો છે એટલે કે ૩૮ નથી તેથી) ૩૯ અને ૬૦ આમ શ્લેક ૭૩ સંખ્યામાં ૧૦ ઘટવાથી તે પ્રતમાં ગુજરાતની પ્રતના શ્લોક ૭૩ લેક દરની ને આવે છે. બ્લેક ૬૩, ૨૪, ૨૫ એ ત્રણ વાસ્તુદેવતાના વધારાના લકે છે અને તે જરૂરના A ગુજરાતની પ્રતની ક્ષતિની પૂર્તિ કરનારા છે. જે અહીં આપ્યા છે.
રાજહિત વા વરસો વિવાર .
पूतनापापराक्षस्यौ देयस्ताभ्यो बहिर्बलिः ॥६३॥ આ બે શ્લોક છાપેલા પૃ-૨૪ ઉપર ૭૨ પછીના છે. તેમનું ભાષાન્તર પૃ-૨૫ આવી ગયું છે. એટલે શ્લોક નં. ૭૩ને છે તે ૭૫ સંખ્યાને થાય છે, તેનું ભાષાપૃ-૨૭ ઉપર ચતુષષ્ટિ વાસ્તુ વાળું અપાયું છે. પછી એકાશીપદવાસ્તુ શતપદ વાસ્તુ દિ લેક ૭૬ સુધીનું ભાષાન્તર પૃ-૨૭ ઉપર છે.
हेतुकः श्रीपुरन्धश्च वैतालश्चाग्निजिबकः । #ારા રોડનિરિતે મીનપૂરિ મરવા દુકા
Page #80
--------------------------------------------------------------------------
________________
સૂઝધાર-ન-જિ. देवताः पूज्य गंधाधेब्रह्मा वेदपदो भवेत् । ત્રાડરૌ સુમશા માળાશ વાહ ઘણા
शेषा एकपदाः प्रोक्ताश्चतुर्विंशतिदेवताः । चतुःषष्टिपदे वास्तु वैकाशीतिपदेऽधुना ॥६६॥ मध्ये ब्रह्मा नवांशोऽस्ति पटूपदार्थ अर्थमादयः । द्विपदा मध्यकोणेऽष्टौ बाह्ये द्वात्रिंश देवताः ॥६७॥ शते ब्रह्मा कलांशोऽष्टबाह्यकोणेषु सार्धगाः।
चतुभिरर्यमाद्याश्च शेषा च पूर्ववास्तुवत् ॥६८। વાસ્તુ દેવતાઓનું ચંદનાદિ પદાર્થોથી પૂજન કરવું. ચોસઠપદ (ચતુષ્ટિ છે વાસ્તુમાં બ્રહ્મા ચાર પદમાં, બ્રહ્મકર્ણના આઠ મા, બાપવત્સ, સાવિત્ર, વત, છે રૂદ્રક, સર, સર આ દેવતાએ બે બે પદમાં, ચાર ખૂણાઓમાં રહેલા ઈંરા, અંતરિક્ષ, , વૃા: પિતૃ, રોગ, પાપંચશ્મા આઠ દેવા અર્ધા અર્ધા પદમાં અને બાથ ન્યાદ્રિ દેવતાઓ એક એક પદના છે. ૬૫-૬૬.
એકાશીપદના વાસ્તુમાં મધ્યમાં બ્રહ્મા નવપદના, અર્યમાદિ ચાર દિશાના ? દેવતાઓ છે, છ પદના, અંદરના ચાર ખૂણાઓના આપ આદિ આઠ દેવતાઓ . પદના અને પરિધિમાં રહેલા બત્રીસ દેવતાઓ એક એક પદના છે.
- શતપદ વાસ્તુમાં બ્રહ્મા ઓળપદના બાહ્યકોણ (બહારના ખૂણા )માં રહેના પર દેવતાઓ દેઢ દેઢ પદના અને અર્યમાદિ અંદરના બાર દેવતાઓ ચાર ચાર પદના છે છે. બાકી રહેલા પહેલાં કહેલાં વાસ્તુદોની માફક એક એક પદના થાય છે. સાપ વાસ્તુમાં બ્રહ્મા ૧૬ + બાહ્યકેણના ૮ ૮ ૧૫=૧૨, અંદરના બાર દેવતાઓ ના ૧૨ ૪૮ અને બાકીના ૨૪ દેવતાઓના ૨૪ એટલે ૧૬ + ૧૨ + ૪૮ + ૨૪ = ૧૦૦ પદ થાય
ગુજરાતની પ્રતમાં અને રાજસ્થાનની પ્રતમાં આ રીતે પ્રકારાન્તર છે તે ધ્યાન લેવું ગુજરાતની પ્રતમાં આ લેકની અનુક્રમ સંખ્યા ૩ ૭૪-૭૫ છે. ૭૬નું પૂર્વ પણ આ અર્થનું છે.
૭૬નું ઉત્તરાર્ધ અને ૭૭નું પૂર્વાર્ધ કલેક રાજસ્થાન પ્રતમાં લેક ૭૨ તરીકે અને બ્લેક ૭૩.
चतुःषष्टिपदे बास्तुमर्मस्थानं परीक्षयेत् ।
भित्तिः स्तम्भे च रेखातो वर्जयेत् कीलिकादिकम् ।। જે ગુજરાતની પ્રતના શ્લોક ૬૮ના ભાવને જ છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
देवताः पूज्य गन्धाधैर्दद्यात्साधारणो बलिः ।
दध्योदनाज्यं सोंकारैर्नमोन्तै मभिः क्रमात् ॥६९॥ દેવતાઓનું ચંદન આદિથી પૂજન કરવું અને :દેવતાના નામની આગળ છે અને છળ નમઃ પદ મૂકી છે ત્રહ્મળે એમ મંત્રોથી દહીં ભાત અને ઘી (એકત્ર કરી) માથી બલિ આપ. ધ-આ બ્લેક પૃ-ર૬ ઉપર લેક ૭૬ ના પૂર્વાધ પછી મૂક જોઈ એ.
देवांश्च भैरवादींश्च तर्पयेत् मुरयामिः ।
___ यस्तैल्यर्घतैर्युक्तैरष्टाविंशतिमाहुतीः ॥७॥ - દેવતાઓને તથા ભૈરવને સુરા તથા માંસથી (પણ) તૃપ્ત કરવા તેમજ નામાંથી કોલ કે ઘી મેળવેલા જળથી ૨૮-૨૮ આહુતિ આપવી.
प्रत्येकं जुहूयाद् धीमान् अष्टोत्तरशतं हि वा ।
तर्पयेत कांचनं दत्वा होमं कृत्वाभिषिचयेत् ॥७१॥ અથવા સુજ્ઞ પુરુષે ૧૦૮ આહુતિથી આપવી. પૂજા કરી, સુવર્ણ દક્ષિણ અર્પણ કરી હેમ કરે. પછી એમના પ્રમાણથી (મોટે હોમ હેય તે આહુતિ સંખ્યાના શાંશથી) તર્પણ કરવું. અને માર્જન કરવું તથા બ્રહ્મભેજન કરાવવું. શ્લેક ૭૨-૭૩ ગુજરાતની પ્રતમાં
मापन विधि करे करने तु करा अगुलग्ने करेऽङ्गुलाः।
अङ्गुलेऽङ्लघ्ने च लब्धं जिनहृत् फलं भवेत् ॥५४॥ હસ્તને હસ્તથી ગુણવાથી હસ્ત આવે. હસ્તને અંગુલેથી ગુણવાથી અંગુલ આવે. અંગુલને અંગુલથી ગુણી તેમાં ૨૪ થી ભાગ આપવાથી અંગુલ આવે. અંગુલને ૨૪ થી ભાગ આપવાથી હસ્ત થાય. ૭૪
वृत्तव्यासस्त्रिगुणितः परिधिः पभागयुक् ।
व्यासपादे परिधिना गुणिते वृत्तजं फलम् ॥७॥ વૃત્તના વ્યાસને ૩ થી ગુણ તેમાં વ્યાસને દો ભાગ ઉમેરવાથી પરિધિ આવે. પરિધિથી વ્યાસના ચતુર્થી અને ગુણીયે તે વૃત્તનું ક્ષેત્રફળ થાય. ૭૫
આ શ્લોકથી પરિધિનું માપ રસ્થૂલ આવે છે. કારણ સરહ્મ પરિધ વ્યાસને ૩૯૨૭ થી ગુણી રિપ૦ થી ભાગવાથી આવે છે. જે વ્યારા અલી લગભગ થાય છે. લગભગ એટલા માટે કે છ કરતાં કઈક વધારે આવે છે. એટલે વ્યાસને ૭ મો ભાગ પણ સ્કૂલ છે, તો દ્ધો ભાગ તે વધારે સ્થૂલ થાય, પણ સાતમાં કામ કરતાં કે દ ભાગ લેવા સરલ છે, કારણ હાથ અને અંગુલનું પ્રમાણ ૨૪ અંગુલને હાચ એવું છે, જેથી ભાગ સહેલાઈથી કરી શકાય તથી છ ભાગ લીધો છે,
Page #82
--------------------------------------------------------------------------
________________
સૂધાર-મંત્રगोलव्यासघनस्याई स्वैकविंशांशयुक् फलम् ।
व्यास एकादशैनिध्ने पृष्ठजं शक्रहृत् फलम् ॥७६॥ ગોલના વ્યાસના ઘનના અર્થમાં તેને ૨૧ મો ભાગ યુક્ત કરવાથી ગોલનું ? આવે છે. અથવા વ્યાસને અગિયારથી ગુણ ચૌદથી ભાગવાથી પૃષ્ઠફળ આવે છે. '
આ પછીના કે ૭૮ થી ૭૯ ગુજરાતની પ્રતમાં નં. ૮૧-૮૨ ના છે. જે વિકમાં ૭૮-૭૯ નંબરના હોવા જોઈએ, કારણ તેજ ૭૯-૮૦ ક્ષેપક છે. આમ સંખ્યા સમાન બને છે. અહીંથી નગર રચના શરૂ થાય છે. જે ગુજરાતની લેક ૯૨ પર્વતમાં છે. રાજસ્થાનની પ્રતમાં બ્લેક ૮૭ સુધી જ છે એટલે તેમાં અપૂર્ણ
जलाशयनिर्माणम् गोपदेनापि तुल्येन जलाधारे कृते सति ।
षष्ठिवर्षसहस्राणि प्राप्नोति स्वर्गजं सुखम् ॥८॥ ગાયના પગ જેવડું પણ સરોવર-જલાશય બનાવે તો સાઠ હજાર વર્ષ સુધી એ સુખ પ્રાપ્ત કરે. ૮૮
सरो नामार्द्धचन्द्रामं वृत्ताकारं महासरम् । चतुरस्रं तु भद्रं स्या सुभद्रं भद्रसंयुतम् ।।८९॥
ઉદાહરણ:
ક્ષેત્રની લંબાઈ અને પહોળાઈને ગુણાકાર તેનું ક્ષેત્રફળ થાય છે. તેથી ધારો કે એક ભૂમી રપ હાથ ૩ આગળ લાંબી અને ૮ હાથ ૬ આંગળ પહોળાઈ વાળા છે તે
૨૫-૩
२००-२४
૧૫૦-૧૮ ૨૦૦૯-૧૭૪-૧૮ થયા
આમાં ૨૦૦ એ હાથથી હાથને ગુણાકાર હોવાથી હાથ થયા. ર૪ અને ૧૫ આગળને ગુણકાર હોવાથી આગળ થયા. અને ૧૮ આંગળને આગળ સાથે ગુ3 " પ્રતિઅંગુલ થયાં.
પ્રતિઅંગુલમાં ૨૪ નો ભાગ આપવાથી આગળ થાય અને આંગળમાં ૨૪ને ર તરે હાય થાય. એટલે અહીં ૧૮ માં ૨૪ નો ભાગ આપતાં લબ્ધિ આવે તેથી ૧૭૪ ( કઈ ઉમેરવાનું થતું નથી ૧૭૪ માં ૨૪ને ભાગ આપવાથી લધિ છ હાય આ આગળ રહે છે. સાત હાથને ૨૦૦ માં ઉમેરી દેવાથી ક્ષેત્રફળ ૨૦૭ હેસ્ત ૬ અંગુલ અંગુલ અથવા ૨૦૭ હાથ ૬ અંગુલ થયું.
Page #83
--------------------------------------------------------------------------
________________
वास्तुसारः
જેના આકાર અચંદ્ર જેવા હાય તે સરેશવર કહેવાય. જે વૃત્તાકાર ( ગાળ ) હોય તે મહાસર કહેવાય. ચારક આકારનું સરેાવર ભદ્ર કહેવાય અને એકથી જોડાએલુ ખીજું ભદ્ર હોય તે સુભદ્રસરે.વર ગણાય. ૮૯
नन्दा भद्रा जया बापी विजयाच क्रमाच्छुता । त्रिषण्णवार्ककुटस्यैरेकद्वित्रिचतुर्मुखैः
॥९०॥ ૫° !!
એમ ચાર પ્રકારની કહેવાય છે.
વાપી ( વાવ ) નંદા, ભદ્રા, જયા અને વિજયા જેને ત્રણ ફૂટ અને એક મુખ (પ્રવેશ દ્વારા ) હેાય તે ન ંદા, જેને છ ફૂટ ( એ કાઠા) મને એ મુખ હાય તે ભદ્રા, જેને નવ ફૂટ ( કાઠા ) અને ત્રણ મુખ હાય તે જયા અને જેને ખાર ફૂટ ( કાઠા ) તથા ચાર મુખ હાય તે વિજયા એમ ( સાંભળવામાં આવી છે.) હેવાય છે. ૯૦
વૃક્ષા રોપાવનાર ત્રીસ હજાર વર્ષ સુધી દેવતાએથી પૂજાતા સ્વગમાં વાસ કરે છે અને પ્રાણીઓનુ હિત કરવાના કારણે ભેગે ભાગવી ખુશ રહે છે. ૯૧
कुर्यादुद्यानमुत्तमम् । एकद्विविधनुः शते ॥९२॥
નગરના આદિ, મધ્ય અથવા બહારના ભાગમાં ઉદ્યાન ( અગીચે! ) કરવુ. ઘરની ડાબી બાજુએ અથવા જમણી બાજુએ ઉદ્યાન કરવું, બગીચા અને ઘરની વચ્ચે ૧૦, ૧, કે ૩૬૦ ધનુષ્ય પ્રમાણુ અંતર રાખવુ. ૯૨
બગુલને
માગ મા
વૃત્તન
રિધિથી
उद्यान निर्माणम्
वृक्षाणां रोपकः स्वर्गे वसेद्वर्पायुतत्रयम् । सुराणां पूजितो भोगैः प्रीणाति प्राणिनां हितैः ॥९१॥
σ
पुरादिमध्याह्ये वा गृहस्य वामदक्षे वा
અનેક પ્રકારનાં વૃક્ષ અને લતાએથી, કીડા સ્થાનેાધી તેમજ ખેડફેાથી, નાનાં નાનાં ઘટીયંત્ર કુવારા વગેરેથી યુક્ત જલાશય મનાવવાં. ૯૩
આ
૨૫૦ થી ભા
· કરતાં કઇંકી, પુત્ર, ફૂલ થાય, પ. ત્રણ ૫૪ અંકુલના દ્વા
नानाद्रुमलतोपेतं क्रीडास्थान. सनैर्धृतन् ।
तोयाशयी यंत्रधारगृहविराजितम् ॥९३॥
गृहप्रशंसा
गृहं स्त्रीपुत्रबन्ध्वादिनानाभोगसुखप्रदम् ।
प्राणिनां जयति पुण्यं त्रिवर्गफलसाधनम् ॥९४॥
ખંધુએ આદિ અનેક પ્રકારનાં સુખ આપનારૂં અને ધમ, અ તથ પુરુષાર્થીની સિદ્ધિમાં સાધન રૂપ થતુ ગૃહ ( ઘર) વિજય પામે, ૯૪
Page #84
--------------------------------------------------------------------------
________________
so
wwwજ
રાપર-કંડન-જિજd यज्ञो देवालयो दीक्षा पूर्वैर्धर्मप्रवर्तनम् ।
शीतवाताम्बुधर्मादिदुःखघ्नं न गृहात्परम् ॥९॥ યજ્ઞ (હોમ હવન આઢિ), દેવાલય (પૂજા સ્થાન) તથા દીક્ષા (વિવાહાદિ સંસ્કાર કાર્યો) દ્વારા ધર્મમાં પ્રવૃત્તિ કરાવનાર અને ટાઢ, વાયરા, પાણી, તાપ આદિ દુઃખોને નાશ કરનાર ગૃહથી ઉત્તમ બીજુ કોઈ સાધન નથી. ૯૫
अतः श्रीविश्वकर्माद्याः प्राहुः पूर्व गृहं बुधाः।
वाटिभित्तिपुरान्तत्वं तन्मध्ये कारयेद् गृहम् ॥९॥ આથી શ્રીવિશ્વકર્મા આદિ આચાર્યો (પંડિતો) પહેલાં ઘર કરવું એમ કહે છે. (સુજ્ઞ પુરુ) વાટિકા-બગીચે, કેટ અને દરવાજાજાની અંદરના ભાગમાં આવે તેવા સ્થાને ઘર કરવું જોઈએ. ૯૬
क्षुद्राणां च चतुर्दण्डादितो दण्डदशावधिः।
मध्यानामष्टदण्डादि द्वात्रिंशदण्डकावधि ॥९७।। નાના માણસ માટે ચાર દંડથી લઈ દશ દંડ એટલે ચાર હાથને દંઠ થાય એ માપથી ૧૬ હાથથી ૪૦ હાથ પર્વતથી લંબાઈ પહેળાવ નું ઘર કરવું. મધ્યમ વર્ગના માણસ માટે આઠ દંડથી લઈ બત્રીશ દંડ પર્યતનું ઘર કરવું. ૯૭
चतुस्त्रिंशदण्डाच्छेष्टानां यावदशीतिदण्डकम् ।
दैश्य समं च पादं वा साद्ध वा द्विगुणावधिः ॥१८॥ શ્રેષ્ઠ પુરુષ (ઉપલા વર્ગના માણસે) માટે ૩૪ દંડથી લઈ ૮૦ દંડ પર્યતનું ઘર કરવું. લંબાઈ અને પહેલાઈ માટે પહોળાઈ લંબાઈના જેટલી અથવા ચોથા ભાગની હેવી જોઈએ. પહેળાઈ કરતાં લંબાઈ દેઢી અથવા બમણી પણ રાખી શકાય. ૯૮
बाह्यभित्तौ हीदं मानं तदन्तभित्तितो गृहम् ।
त्रिहरतं वेदहस्तं वा गेहे पीठं करोन्मितम् ॥९९॥ આ જે પ્રમાણ (લે. ૯૬-૯૮માં) બતાવ્યું છે તે ભિંતની બહારની બાજુનું માપ છે. ભિંતેની અંદરનું જે માપ હોય તેટલા માપનું ઘર ગણાય છે. એટલે બીજી બાબતમાં તે માપ લેવું. ઘરની પીઠિકા (એટવણ–૧લી) ચાર હાથ, ત્રણ હાથ અથવા એક હાથની રાખવી જોઈએ. ૯
ताम्रपात्रस्थितं धान्यं सत्कंदोषं विधातृभिः । शंसते स्वस्वचिह्नाधै यस्तं गर्भगृहादिषु ॥१०॥
Page #85
--------------------------------------------------------------------------
________________
હિa
ઘરના ગર્ભગૃહમાં તાંબાના પાત્રમાં મૂકેલું ધાન્ય ભૂમિમાં રહેલા દેને પિતપિતાનાં ચિન્હ વડે જાહેર કરે છે. ૧૦૦
पूर्वस्यां स्थापितं सौम्यां ननु वा मंत्रमुच्चरन् ।
मंत्रमुच्चार्य विन्यस्य पात्रं बाह्य सखादिभिः ॥१०॥ આ પાત્ર પિતાના મિત્રના હાથે (અથવા મિત્ર જેવા સ્નેહીજનની હાથે) ઘરની બહારની જગ્યામાં મંત્રના ઉચ્ચાર સાથે મૂકાવવું તેમજ ગર્ભગૃહમાં, ઉત્તર અને પૂર્વ દિશામાં મંત્ર ભણતાં જાણતા મૂકવાં,
एवं गृहेषु प्रासादे न्यसेदुर्गे सभादिषु ।
वापी कुपतडागादौ धातुजान्यबटे न्यसेत् ॥१०२।। આ પ્રમાણે ઘર, મહેલ, કિલ્લે, સભાગૃહ, વાવ, કુ, તળાવ આદિ બનાવતાં પહેલાં ભૂમિના શુભાશુભની પરીક્ષા કરવા પાત્ર મૂકવાં. પાત્રો ખાડો કરી ખાડામાં ભૂફવાનાં હોય છે. ૧૦૨
मत्स्यं कुलीरं मंडूकं सर्प वा शिशुमारकम् ।
सगर्भ सर्वसंपत्यै विगर्भ सर्वनाशकम् ॥१०॥ ઘરની જમીન ખોદતાં તેમાંથી માછલાં, કરચલા, દેડકાં, સાપ અથવા શિશુમાર (એ નામનું જલચર પ્રાણી) વગેરે નીકળે છે તે ઘર સર્વ સંપત્તિવાળું બને છે એવું કંઈ ન નીકળે છે તે જમીન સર્વનાશ કરનારી સમજવી. ૧૦૩
साधेहस्तात्रिहस्तान्तो न्यासो द्वारे कारयेत् ।
द्वारशोभं त्रिहस्तादि विश्वहस्तं त्रिविस्तरम् ॥१०४॥ દોઢ હાથથી લઈ ત્રણ હાથ સુધીને કારને વ્યાસ (પહોળાઈ) રાખ. દ્વારની ઉપરનું શોભતું (ઉત્તરંગ) ત્રણે હાથથી લઈ તેર હાથ સુધીની ઉંચાઈ એ ક વું પણ તે ત્રણ હાથની લંબાઈનું કરવું. ૧૦૪
पादोनद्विघ्नान्य प्रकारादन्तभूमिकम् ।
मण्डपाकृतिसंयुक्ता वर्णानां भूवने श्रुता ॥१०५॥ इति ग्रन्थान्तो દ્વારની બાબતમાં ગ્રંથાન્તરનો મત એ છે કે પિણ બે હાથની પહોળાઈ અંદરના એરડાઓના દ્વાર માટે રાખવી. ઉત્તરાર્ધને આગળના લેક સાથે સંબંધ છે. ૧૦૫
व्यास सार्धाद्विहस्तान्तः प्रतोल्या वर्णमन्दिरे।
राजदुगैंकहस्तान्त यथा दन्ता प्रविन्यसेत् ॥१०६॥ પોળના દરવાજાની બારીને વ્યાસ દેઢથી બે હાથ સુધીનો રાખ. રાજદુર્ગ (રાજ મહેલના કિલ્લાના મુખ્ય દરવાજાની બારીને વ્યાસ એક હાથને રાખવો. જેમ દાંત વચ્ચેથી જગ્યામાં સંકડાશ હોય છે, તેમ આ બારીના દરવાજાની સાંકડાશ ( કઠિનાઈથી
Page #86
--------------------------------------------------------------------------
________________
ર
સૂત્રધાર-મન-ચિવિત
અંદર પેસી શકાય તેવા) રાખવી, જેથી દરવાન જોઈ શકે પણ મહારના માણસ એક્દમ તેમાં પ્રવેશી ન શકે. ૧૦૬
यथा ।
सपादसार्धपादोनद्विगुणा देवद्विजपावासे इतो स्वोऽथ वर्जयेत् ॥ १०७॥
દેવગૃહ ( ધ્રુવલ )નું દ્વાર સવા હાથથી લઈ અઢી હાથ સુધીની પહેાળાઇ વાળુ, બ્રાહ્મણનુ ઘર હાય તે તેનુ' દ્વાર દોઢથી ત્રણ હાથના વ્યાસવાળુ અને રાજગૃહ ( મહેલ ) હાય તે તેનું દ્વાર પાણા એ હાથથી લઇ સાડા ત્રણ ાથના વ્યાસવાળુ કરવુ. દ્વારના વ્યાસ આ પ્રમાણથી એછે. હાય તા તે તજવે. અર્થાત્ તેનાથી સાંકડાં દ્વાર ન કરવાં. ૧૦૭ प्राग्भूमिमृत्तिका कुम्भी विना शैलं नृणां गृहे ।
शैलबद्धा प्रतिकरं भूमिर्द्धिर्द्वियवोन्नतम् ॥ १०८ ॥
ઘરની આગળની ભૂમિ મૃત્તિકા ( માટી )ની હાય તેા તેને ઘડાના જેવા વળાંકની ઢાળ પડતી રાખવી. પત્થર ન નાખવાના હોય તેાજ તેમ રાખવી, પણ જો પત્થર જડવાના હોય તે પ્રતિ હસ્તે એક એક હાથના અંતરે એ એ જળ જેટલી ઉંચી રાખવી. ૧૦૮ वृषाजविषमध्वाज्यवीणाभरणचन्दनैः ।
हयादर्श स्वर्ण ताम्रपत्रैर्नित्यं સમન્વિતમ્ ।। ૨૦૧।।
ગાય, બકરીઓ, પાણી, મધ, ઘી, વીણા, આભરણ, ચંદનર્મદે ઉત્તમ પદાર્થો, ઘેાડા, દણુ, સેનુ, તાંબાનાં વાસણા વગેરેથી સદા ભરપુર રહે તેવુ. ૧૦૯
सदानुलिप्त संधिसु गृहमंबुसमुक्षतम् ।
कृतपुष्प चयं नित्यं सूर्यावक्षित दीपकम् ॥ ११० ॥
સદા સાંધાઓ પુરાએલા અને લી' પાએલા હોય, પાણીને છંટકાવ કરેલા હાય પુષ્પ વેરાએલાં હાય અને જેમાં દિવસે દીવે કરવાની ( અધારૂ ન રહે તેવુ') જરૂર ન પડે તેવુ’. ૧૧૦
नित्याग्निसलिलसूर्यादृष्टतल्पं श्रियः पदम् ।
अथ ग्रहादिरशुभानि न करोति गृहादिषु ॥ १११ ॥
નિત્ય અગ્નિ, પાણી અને સૂર્યાં જેમાં પથારી ન જોતા હોય અર્થાત્ સવારના હામ કરવાની વેળા, નવું પાણી ભરી લાવવાની વેળા અને સૂર્યોંદયની વેળા પહેલાં જે ઘરમાં બધાં ઉડી જતાં હોય અને પથારી વાળી દેવામાં આવતી હોય તેનુ ઘર લક્ષ્મીનું સ્થાન અને છે.
હવે જેનાથી ગૃહાર્દિ (ગેાચરમાં ) ગ્રહેા અશુભ રૂપ ન આપે તેવું કારણ કહે છે. ૧૧૧
Page #87
--------------------------------------------------------------------------
________________
वास्तुसार:
७३
विनाधतूर्ययामास्यं छाया प्रासादवृक्षजा | नष्टा गृहे वा तत्पार्श्वे भूमिं हैमीमपि त्यजेत् ॥ ११२ ॥
પહેલા અને ચેાથા પ્રહરના આરભકામ વગર જે ઘરમાં નજીકમાં આવેલા દેવળની અથવા વૃક્ષની છાયા નષ્ટ થતી હોય અર્થાત્ ઘરમાં આવી ઘરની છાયા (ઉપરનાં છાપરાને લઇ ઉત્પન્ન થતી છાયા)માં નષ્ટ થઇ જતી હાય, સમાઈ જતી હાય તેવા ઘરની ભૂમિ સાનાની હોય તે પણ તજી દેવી. ૧૧૨
मालतीदाडिमी द्राक्षा बदरी कदली निशा । बीजपुरमगस्तीं च चिंचेक्षुकरवीरकान् ॥ ११३ ॥ निक्षावं केतकी श्वेता गिरिकणीं च मन्दिरे । न वपेदथ रोहन्ते स्वयं तत्राशुभं भवेत् ॥ ११४॥
માલતી, દાડમ, દ્રાક્ષ, ખેરડી, કેળ, દારૂ, હળદર, ખીોરાં. અગથીએ આંખલી, શેરડી, કરણ, નિક્ષાવ (?) કેવડા ( ધેળે), ગરમાળા આ વૃક્ષેા ઘરની અ ંદર ( ઘરની નજીક પણ ) ન વાવવાં. આ વૃક્ષે જેવા પોતાની મેળે ઊગતાં હોય અને ફાલતાં હૈાય તેવા જગ્યામાં આવેલા ઘરમાં અશુભ થયા કરે છે. ૧૧૩-૧૧૪
गृहेषु चित्राद्यादौ रौद्राकारं विभीषणम् ।
कपोतो बाजगृध्रादीन् सिंहासनमपि त्यजेत् ॥ ११५ ॥
ઘરની અંદર ભયંકર અને ખીહામણા આકારનાં ચિત્ર અથવા ( જેમના ઉપર ભય'કર આકાશ કતરેલા હેાય કે ચિતરેલા હાય તેવા) વાજિંત્રા, હાલા, માજ અને ગીધ ન હાવાં જોઇએ. સિહાસન ઉપર આવા આકાર કોતરેલા હાય તે! તે પણ તજી દેવુ. અર્થાત્ આ બધાં ઘરમાં રહે તે અશુભ થયા કરે છે. ૧૧૫
गुहे न शुभदं भिन्नमाद्यभूमौ रवे करे |
कर्णेऽथ कुक्षौ पृष्ठे वा सलग्नान्यनिकेतनम् ॥ ११६॥
ઘરની આગળની જમીનમાં માર હાથની અંદર ખીજાના ભાગ હોય અથવા તેના ક માગે, વચ્ચે કે પાછળના ભાગમાં બીન્તનું સ્થાન ( ઘર) આવતુ. હાય તા તે અશુભ માનવું. ૧૧૬
एकालिदं वामभागेऽधिकहीनाङ्गिकं हि वा ।
क्षणस्ततुला स्तम्भभित्तिभूषा વાક્ષનું કા
એક આંગણામાં ડામા ભાગમાં ઘરની પહેાળાઇ કરતાં આછા કે વધારે ઓછા માપવાળુ હોય તેવું તથા જેના પાટડા, થાંભલા, ભિત, ખારીએ તથા જાળીયાં ખીક લાગે તેવાં લાગતાં હોય તેવું ઘર અશુભ માનવું. ૧૧૭
तथा हिनाधिकस्तम्भं भग्नश्रेणीधरं हि वा ।
विकर्ण विषमस्तम्भं तुला निम्नं च मध्यमम् ॥ ११८ ॥
Page #88
--------------------------------------------------------------------------
________________
सूत्रधार-मंडन-विरचित જેમાં નાના મેટા થાંભલા હોય, એળ (હાર) ભાગતું હોય તેવું, વિષમ કરું વાળું (સમચોરસ કે લંબચોરસ ન બનતું હોય તેવું ) એકી સંખ્યાવાળા થાંભલાએ વાળું અને જેના પાટડા નમી પડયા હોય તેવું ઘર મધ્યમ જાણવું. ૧૧૮
उच्चकाद्यं हीनमध्यं हीनाभित्तिमूषोन्नतम् । मानहीनं मर्मविद्वं सशल्यं विस्तरेऽधिकम् ॥११॥ बहुद्वारं चान्यवास्तु चित्रद्रव्यविनिर्मितम् ।। समीपकगृहं मूलगृहादुच्चं तथाधिकम् ॥१२॥ शियसूर्यजिनादीनामन्तरे यद्गृहं भवेत् । आलिंदरहितं द्वित्रिचतुःशालं च यद्गृहम् ॥१२१॥ भित्तौ बहुललेपाचं समसंधिशिरोगुरू । अप्रतिष्ठं पादहीनं मार्गयुग्मान्तरस्थितम् ॥१२२। अज्ञैः संतापविद्भिर्वा परद्रव्यैश्च निर्मितम् । त्वरितं पूर्णतां नीतं स्थपति द्वयकारितम् । १२३ । विनष्टयास्तुजैद्रव्यैः कृतमकृततत्कृतम् । अतृप्तवास्तुदेवे च गर्भविन्यासर्जितम् ॥१२४॥ देवराजमोढयधूर्तचत्वारादिसमीपगम् ।
अधस्तलादर्धतले द्विक वा न शुभं गृहम् ॥१२५॥ આગળના ભાગમાં ઉંચું, વચ્ચેના ભાગમાં નીચું, નીચી ભિંતે અને ઉંરી બારીએવાળું, પ્રમાણ વગરનું, મર્મવેધવાળું, શલ્યવાળું, વધારે લંબાઈવાળું, ઘણાં બારણું વાળું બીજાના ઘરની ચિત્રવિચિત્ર વસ્તુઓ ભેગી કરી બનાવેલું (બીજા ભાગી ગએલાં ઘરની નાની મોટી વસ્તુઓ લાવી આડેધડ બાંધી દીધેલું ). કેઈ ઘરને ટેકે લઇને અડોઅડ બાંધેલું. મૂળ ઘરને જેમનું તેમ રહેવા દઈ તેની આગળ પાછળ ઊંચું લીધેલું તેમજ વધારેલું, શિવ, સૂર્ય અને જે ના મંદિરની વચ્ચે જે ઘર આવતું હોય તે ઘર, તેમજ ઇજા કે આંગણ વગરનું બે ત્રણ કે ચાર ઓરડાવાળું ઘર, ભીતો ઉપર ખૂબ લીંપણ કરેલું, સમસંધિવાળું પણ આગળથી મોટું થઈ ગએલું, પાયા વગર બનાવેલું, બે રસ્તાઓ રચ્ચે આવી જતું, મુખએ અથવા કલેશ કરનારાં માણસોએ બીજાનાં બાર બારણાં ત્યાદિ વસ્તુઓ ઉઠાવી લાવી બનાવેલું, જલદી જલદી પુરૂં કરાવેલું, બે જુદા જુદા સ્થપતિ દ્વારા પુરૂં કરાએલું, તેમજ ભાગી ગએલાં ઘરનાં સાધન તૂટેલાં સાધન વડે બનાવેલું ઘર કર્યું ન કર્યા બરાબર છે. વળી જેનું વાસ્તુ પૂજન નથી થયું તેવું, માપ રહિત, દેવમંદિર કે રાજદલથી ઢંકાઇ જાય તેવી રીતનું, ધૂર્ત લેકના ચોતરાની પાસે આવતું, નીચા, અડધા કે બમણા તળીયાવાળું ઊંચાનીચું ઘર અશુભ જાણવું. ૧૧૯-૧૨૫
Page #89
--------------------------------------------------------------------------
________________
वास्तुसारः
द्वौ स्तम्भौ क्षणमध्ये तु दधाद्गर्भ न पीडयेत् ।
वृद्धि हादिवास्तूनामिच्छेद्याचदंशा समुद्धृता ॥१२६॥ ઘરની વિશાળતા હોય તે દરેક પદમાં બે બે સ્તંભ મૂકવા પણ ગર્ભ દબાય તેમ ન કરવું. ગૃહ આદિ બાંધકામ માટે જેટલા ભાગને સ્વીકાર કરેલો હોય તેટલી વૃદ્ધિવાળું તે કરાય તે ઈચ્છવા ગ્ય છે. ૧૨૬
प्रागुत्तरे सर्वतो वा वर्द्धते नान्यतो गृहम् ।।
द्विगुणं वेणी त्रिभिः क्षीरिस्तु स्याच्चतुर्गुणम् ।।१२७॥ પૂર્વમાં કે ઉત્તરમાં અથવા ચારે બાજુ ઘરની વૃદ્ધિ કરી શકાય. અસલ ઘરની ભૂમિથી બમણું ઘર બનાવ્યું હોય તે તે વેણી કહેવાય ક્ષણ ગણું બનાવ્યું હોય તે તે ચટૂ કહેવાય એને ચાર ઘણું બનાવ્યું હોય તે તે ફરિ કહેવાય છે. ૧૨૭
प्रासादस्योदयाद्भूमि परित्यज्य च षड्गुणाम् ।
लिंगस्याष्टगुणां त्यक्त्वा गृहं कुर्यान्न दोपदम् ॥१२८॥ દેવપ્રાસાદની ઊંચાઇથી છ ગણી જગ્યા છોડી દઈને ઘર કરવામાં દેષ નથી. શિવલિંગથી એટલે શિવાલયની ઊંચાઇથી આઠ ગણી જમીન છોડી દઈ તેટલા અંતરે ઘર કરવામાં આવે છે તે દોષ કરનારૂં થતું નથી. ૧૨૮
विविधोपस्करैर्वश्म यत्र सुविधिनिवर्तते ।।
सूत्रधारभवेधैः पूर्ण दुर्ग प्रकारयेत् ॥१२९|| इति नगराणि વિવિધ પ્રકારનાં સાધનોથી ભરપુર ઘર બનાવવાં કે જેથી તેમાં સગવડતા પૂર્વક રહી શકાય. આવાં ઘરમાં શિપિ, સુભટો (સૈનિકે) તથા વૈદ્યોને વસાવવા. આવી રીતે કિલ્લો વસ્તીથી ભરેલું રહે તેવો બનાવવો. ૧૨૯
નોંધ-આટલા લોકો ઘરના પ્રસ્તાર કરવાની રીત બનાવનારા ૯૦૩માં લેકની પહેલાં રાજસ્થાનની પ્રતમાં વધારે છે અને તેમાં એડનિર્માણની કેટલીક સારી રીતે સમજાવેલી હોવાથી તે ઉપયોગી પણ છે. આ બ્લેકે મૂળમાં ગ્રન્થરમણિી સંગ્રહ કરી મૂકવામાં આવ્યા હોય તે આશ્ચર્ય નથી. કારણ ગુજરાતની પ્રતમાં ટી લાગતી નથી.
શ્રી મંડન સૂત્રધાર વિરચિત વાસ્તુસાર ગ્રંશ સાટીકઅનુવાદ પથ્થી સ્થપતિ પ્રભાશંકર ઓઘડભાઈ એમપુરાએ કરેલ છે.
-સંપાદક (સંપૂર્ણ )
Page #90
--------------------------------------------------------------------------
_