________________
सूत्रधार-मंडल-घिर अथ त्रिशालगृहाणि सौम्यादि द्वारभेदेन त्रिशालं लघुसंयतम् ।
निदर्श त्रिदशोवासं सुरूपं कुमुदं क्रमात् ॥१०९।। વિશાળ ગૃહે સૌમ્યાદિ ભેદે કે હસ્તિનાદિ ભેટે કરીને જાણવા. એકેક રૂપના ચર નામ ઉપજે જેમ શાન્તનાદિક ગૃહ હસ્તિનાદિ ભેદે એસિડ નામ ઉપજે છે તેમ ચેસઠ થાય. ત્રિશાલ ગૃહ-શાલા એક લગી માંડીએ વિશાલ કેવળ રૂપ ૧ ત્રિદશ ર ત્રિદશવા સુરૂપ ૪ કુમુદ, એમ અનુક્રમે ઉપજે મધ્ય પદારૂ એકેક આવે. ૧૦૯
(૪)પારખુ રામા વામૈો ક્ષને g: .
वरदं-सरदं चैव दंडकं काकपक्षकम् ॥११०॥ શાલામાં શરૂ કરવા અને ડાબી જામણી દિશાએ એકેક અલિંદ હોય ત્યારે તેને ત્રણ આલિંદ કરીયે એટલે તેને ત્રણે દિશામાં પટ્ટશાલા થાય તેનું નામ વરદ જાણવું તે રૂપ ઉત્તરાભિમુખ હોય તે તેનું નામ સારદ કહેવું દક્ષિણાભિમુખ હેય તે દડક જા અને તેજ રૂપ પશ્ચિમાભિમુખ હોય તે કાપક્ષ નામ જાણવું. ૧૧૦
विमलं श्रीनिवासं च श्रीवत्सं वीर्यवंतकम् । दुंदुभं सागराख्य स्यात् त्रिशालं क्रियते यदि ॥१११॥ વૈવાયું છે દ્વિઘાર ત્રિશાસ્ત્રમ્ | समालिंदा मुख कार्यास्त्रयोलिंदा दिशात्रये ॥११॥ प्रिशालं प्रागुदक शालाविहिनं सूर्यकं शुभम् ।
दक्षिणे पश्चिमाभिर्य द्विहीनं तद्धननाशनम् ॥११॥ વિમલ, શ્રીનિવાસ, શ્રીવત્સ, વીર્યવંત્ર, દુંદુભિ, સાગર, એ ત્રિશાલ ગ્રહ છે. બહારૂ એ વિશાલ ગૃહમાં કરવા એટલે તે ગેલેકય સુંદર ગણાય. આગળ મુખે એક અને અને ત્રણે દિશામાં ત્રણ ત્રણ અલિંદ કરવા. (ત્રિશાલ) ગૃહને પૂર્વ અને પશ્ચિમ શાળા રા હોય તે તે ઉત્તમ તેને સૂર્ય એવી સંજ્ઞાથી જાગવું. દફ્રિણ અને પશ્ચિમે જે ઘરને અ ન હોય તે તે ધનને નાશ કરાવે. ૧૧૧-૧૧૩
इति वास्तुसार ग्रंथ त्रिशालगृहाणि આગળ મંડપ હોય તથા જમણી તરફ એક અલિંદ હોય ને તેમાંથી આગળ મંડપ હોય સે દિશાલ ગૃહના મુખ્ય ત્રણ આલિંદ હોય ને આગળ મંડપ હોય. તથા જમણી તરફ એક અલાદને મંડપ હોય તો તેનું નામ હયજ જાણવું.
દિ શાલ ગૃહના મુખ આગળ ત્રણ અલિંદ હોય અને બે મંડપ હોય તો તે મહાત દિ શાલ મુખે બે અલિંદને બે મંડપ હેય અને જમણી ડાબી તરફ બે બે અલિંદ હોય તો તેનું નામ લોક