________________
सूत्रधार-मंडन-वि अग्निजीवगृहे कुंडे धूमो ध्वांक्षो मठादिषु ।
धूमः श्वानोऽन्त्यजातीनां वाद्यांतजीविना खरः ॥२०॥ દેવમંદિરે, છ, જળાશયે, (વાવ, કુવા, તળાવે) વચ્ચેએ, અને વેદીએ ધ્વજ અપ દે. અનાજના કોઠારે, ભેજનશાળાએ અને અશ્વશાળાએ વૃષ આય દેવે. રાજગૃહ, આયુધ શાલાએ, સિહ આય દે. રાણીના આવાસમાં ગજ. આય દે. પલંગ, વાહન, પાલખી, રથ અને તેની શાલાએ ગજ આય દે. અગ્નિકુંડો અને અગ્નિ કર્મથી જીવનાર (લુહાર કે ભાડભું જાને ત્યાં ધૂમ આય દેવો. સાધુના મઠમાં (અને શિલ્પીને ત્યાં) કવાં આય દે. શ્વાન પર જેની આજીવિકા હોય તેવા પ્લેચ્છ, અંત્યજને ઘરે શ્વાન આય દે, વાઘશાળાએ ગવૈયાને ત્યાં અને કુંભારને ત્યાં ખર આય દે. ૧૮-૨૦
રત્રમૂશિ ! पूर्ववद्गुणितेऽष्टम्ने सप्तविंशतिभाजिते ।
व्ययोऽष्टाहते धिष्ण्यै रायाधिक्ये सुशोभनः ॥२१॥ પૂર્વની જેમ ઘરની લંબાઈ પહોળાઈને ગુણીને તેને આઠથી ગુણ સત્તાવીશ ભાગવા. જે શેષ રહે તે નક્ષત્રની સંખ્યા (મૂળરાશિ) જાણવી. તે મૂળરાશિના અંકને આઠ ગુણ સત્તાવીશે ભાગતાં શેષ રહે તે અંક વ્યય જાણ. વ્યય કરતાં આયને અંક અધિક હોય તે શુભ જાણવું. ૨૧
વયનાં નામો-૧ શાન્તા, ૨ પ્રૌઢા, ૩ પ્રદ્યોત, ૮ ક્રિયાનંદ, પ મનેહર, ૬ શ્રીવત્સ, ૭ વિભવ અને ૮ ચિદાત્મક એ આઠ વ્યયેનાં નામ જાણવાં. ૮ ઘર કે ક્ષેત્રની ભૂલ રાશિ–પામે છે ? તુ વિરતા જ ગુonત્ !
सप्तविंशतिहृद्भागं क्षेत्रे स्यान्मूलधिष्ण्यकम् ॥ ૯ પ્રાસાદ કે ઘરના ક્ષેત્રની લંબઈ પહોળાઈને ગુણીને જે અંક આવે તેને સત્તાવિશે ભાગ દેતાં કે
શેષ રહે તે ક્ષેત્રની મૂળ રાશિને અંક જાણવો. फले चाष्टगुणे तस्मिन् सप्तविंशति भाजिते । यच्छेद्यं लभते तत्र नक्षत्रं तद् गृहस्थ च
ક્ષેત્રફળને આથી ગુણી ર૭ થી ભાગતાં શેપ રહે તે ઘરના અશ્વિન્યાદિ નક્ષત્રનો અંક જાણવો.
૧૨
૨૬
૩ ૨૩ ૧૩
૧૬ ૨૭
૭ ૪ ૨૪
૨૧ અંક નક્ષત્ર મુwાશિઃ ૧ અશ્વિની ૧૭ ૪ રહિણી ૧૪ 8 ૨ ભરણી ૩ કૃતિકા ૫ મૃગશ ૭ પુનર્વસુ ૧ ૬ આર્કા
(
Thulex The
1
૮ પુષ્ય
૧૦ મા ૧૧ પૂ.ફા. ૧૨ ઉ.ફા. ૧૩ હસ્ત ૧૪ ચિત્ર ૧૫ સ્વાતિ ૧૬ વિશાખા ૧૭ અનુરાધા
૦: 11, he
૧૯ મૂળ ૨૦ પૃ.પાટા ૨૧ ઉ.પાદ. ૨૨ શ્રવણ ૨૩ ધનિટી ૨૪ શતભિષા
૨૬ ઉ.ભાદ ૨૭ રેવતી
7