SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ જ વાત. એ મપરાઓ વસેલા હતા અહી સંગેમરર (આરસ) ની પણું હે પણું છે ” પર ચડાવી મહારાણું ૨ાજસિંહના કુંવર જયસિંહ વિ સં ૧૭૩૭ થી ૫૫ ના રાજ્યકાળમાં 1ળાનસમુદ્ર નામનું વિશાળ સરોવર બંધાવેલ શિલ્પિ-સ્થપતિને સુવર્ણ ગજ યજમાન રાજા અર્પણ કરે તે શિલ્પનું ઘણું મોટું માન ના નિમાં ગણાય અમારા પ્રપિતામહ રામજી ભાને સુવર્ણ ગજ વિ. સં. ૧૮૯૪માં શેઠ મેતિ- પ્ર તરફથી અર્પણ થયેલ. સોમનાથના સુપ્રસિદ્ધ સાધાર મહાપ્રાસાદમાં પ્રતિષ્ઠા વિ.સં. ગજભારત સરકાર તરફથી રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદજીએ મારું બહુમાન કરી સુવર્ણ ગજ કરેલ શ્રી બીરલાજીએ ઉત્તર પ્રદેશના રેણુકુટના મંદિરની પ્રતિષ્ઠા વિસિં ૨૦૨૮ માં ન ગ તે સમયે શ્રી બળવંતરાયના નામે ચંદ્રકાન્તને સુવર્ણ ગજ શ્રી બીરલાજી તરફથી અર્પણ . મુડ મધ્ય કાળમાં રાજાઓ શિલ્પિઓનું ઘણું માન સન્માન કરી તેઓને ગામ ગરાગ મન તેના વંશ પરંપરાને તામ્રપત્ર અર્પણ કરતા માં પંદરમી શતાબ્દીમાં મેવાડમાં શિલ્પી વર્ગની ત્રણ જાતિ હતી તેમાં શિલાલેખો ર્માણ જાણી શકાય છે. સેમપુરા ભંગેરા અને ગૌડ શિલ્પીએમ સેમપુરા શિલ્પી વિશેષ સોમ મળતુ સૂ. મંડન ભારદ્વાજ ગોત્રને પરિવાર મેવાડમાં વસીને તેઓ ગેરા જ્ઞાતિમાં ધાન થઈ ગયા હોય તેમ તેના ગ્રંથની પ્રશસ્તિ પરથી જણાય છે તે આશ્ચર્ય છે ! માનમાં ઉદયપુર રાજ્યના શિક્ષી તરીકે ભવરલાલ કરીને છે તે પોતાને મંડનમાં પરિ. ના હોવાને ગર્વ લે છે. ભંગેરા જ્ઞાતિ એ કાષ્ટ કાર વગના હશે? ગૌડ શિલ્પીઓ વર્તમાનમાં જયપુરમાં પ્રતિમા મૂર્તિનું શિપ કર્મ વિશેષ કહે છે તેઓ બ્રાહ્મણકુળના છે. સૂત્રધાર મંડને રચેલા રાજવલ્લભ સુંદર સાસ્તર ગ્રંથ સંસ્કૃતના જુદા જુદા છંદમાં - લે છે તેને સંક્ષિપ્ત સાર રૂપ “વાસ્તુસાર” ની રચના મંડને પાછળથી કરેલ જણાય 3 વાસ્તુસાર ગ્રંથની હસ્ત લખીત પ્રતો અમારા ગ્રંથ સંગ્રહમાં છ સાત છે તેમાં નીચેની સોને આધાર લેવામાં આવેલ છે. પદ ૧ ચાપાનેરમાં વડીલે લખેલ પત્ર વિ. સં. ૧૮૧૮ ની પ્રતા અશાડ સુદ ૨ સોમવારની પ્રત શ્લેક સંખ્યા ૧૬૧ તે. ૨ રાજસ્થાનમાંથી પ્રાપ્ત થયેલી પ્રત વિ.સં ૧લ્પની ૫ ૧૪૯ નવું ૩ ત્રીજી પ્રત પાના ૧ થી ૩૦ સં. ૧૮૮૫ ફાગણ કૃષ્ણપક્ષવતીયા ૧૬૧ | ૪ થી પ્રત પાના ૧ થી ૧૮ વિ. સં. ૧૯૦૪ ચિત્રવદ ૫ ૧૪૭ રને ૬ ગુ. પાટણથી પ્રાપ્ત થયેલ પત્ર સં ૧૯૪૨ ભાડ૫દ ૧૫ શની ,, ૧૪૯ " - આ સિવાયની પ્રતે તેમાં એળીયા (ટીપણું રૂપેઅમારા ગ્રંથ સંગ્રહમાં છે. , ગ્રંથમાં આયાદિ ગણીત તિષ ગુહે જળાશ્રયે ગવાક્ષે નગર વગેરે છે,
SR No.008435
Book TitleVastusara
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year1976
Total Pages90
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy