SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ : જોધપુર રાજ્યના ગોલવાડનું રાણપુર આગળના વખતમ મેકર રાજ પુત્રીના દાયજામાં જોધપુરમાં આપેલ રાણકપરતા દર સુશોભત કર . ૧૪૯૯માં. સૂત્રધાર દેપાક સેમપુરાના નેતૃત્વમાં બંધાયુ. 1 વિ. સં. ૧૪૩૦ થી ૭૮–મહારાણું મલકના રાજ્યકાળમાં પણ છેલા ત ઝારા એ બંધાવેલ - ઉદયપુરના વિખ્યાત જગદીશ મંદિર વિ સં ૧૭૦૮માં ભંગેરા જ્ઞાતિન ભાણાના બે પુત્રે મુકુટ અને ભૂદરે બાંધેલું તેના કાર્યથી પ્રસન્ન થઈ મહારાણા પ્રપૌત્ર જગતસિંહે તેઓને દેવદહ નામનું ગામ આપેલુ ઉપરાત મુકુટને સુર્વણને ભુદરને ચાંદીને ગજ અર્પણ કરેલ આ શિલ્પિઓમાં સુવર્ણ ગજની પ્રાપ્તિએ ઘણું માન ગણાય અને તે તેના કુળનું મા છે મહારાણા અમરસિંહજી વિ. સં. ૧૬૫૧ થી ૭૬ના રાજ્ય કાળમાં ઉપરોક્ત બુધર હયાત હતા - મહારાણા જગસિંહના કુંવર રાજસિંહ વિ સં ૧૭૦૯ થી ૩૭)ના સમય રેલીનુ રાજસમુદ્ર નામનું વિશાળ સરોવર બંધાવેલ તેના કાંઠા પરના નવ ચોકીના નિ અનેક સેમપુરા શિલ્પીઓ સૂત્રધારોએ કાર્ય કરેલ તેમાં કુશળ સૂત્રધારની શ્રેણીમાં જ્ઞાતિના કલ્યાણ” નામે પ્રમુખશિલ્પિ હતો તેમાં વંશજેના નામે અને અન્ય સૂત્ર નામે પણ આપેલા છે સોમપુરા- કલ્યાણ જગનાથ ઉજવણું ૨ગના મિની લાલા મેઘ લખા આ કાળમાં સૂત્રધારને બદલે ગજધર ઉપમા અપાતી તેમ તેના શિલાલેખ જણાય છે. વિ સં ૧૭૩૩ વર્ષે માઘ મારો શુકલપક્ષે ૧૫ તિથી રાજસમુદ્ર પ્રતિષ્ઠા સમયે ગજદાર મુકુદ, ગધર કલ્યાણુઃ ગજથર સુખદેવઃ ગજધર કેશે સુંદર. ગજઘર મેહ આદિ સર્વ સેમપુરા શિલ્પીઓ ઉદયપુર નિવાસી જણાવ્યા છે રાજ પ્રશસ્તિ મહાકાવ્યમાં સૂત્રધાર વાધને ઉલ્લેશ કરેલ છે તે જગદીશ મંદિ પ્રશસ્તિમાં વાધના પિતાનું નામ મુકુંદ આપેલ છે તે સમયે સૂત્ર, વાઘને ગામ, ગાયે મોટા પ્રમાણમાં કડ દ્રવ્ય પણ આપેલ તેને પ્રશસ્તિમાં ઉલ્લેખ કરેલ છે રાજ સમુ
SR No.008435
Book TitleVastusara
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year1976
Total Pages90
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy