________________
દૂધર-મંત્ર
વાલ રાવલ गवाक्षस्त्रिपताकांक्षो द्विभुंविरुभयोनतः। नंद्यावर्तश्चतुर्भुवी रष्टलुविरुप्रियानतः ॥१४१॥ सन्मुखो द्वादशयुक्तो च्छंदाः पंच प्रकोर्तित । एकबाहोनेकवक्त्र प्रियंगाः पंक्ति युग्मतः । १४२॥ लाद्यत्रये पद्मनाभो दीपचित्रायुगान्विता । विचित्रः पंचमी छाथैः पंचभेदा च पुनर्मत ॥१४३॥ आथामतोऽधिकं सिंदा सिंहाक्षः पृथुलोऽधिकं । वुद्धिदश्चतुरश्रोऽसुभद्रं बुद्धिसागरः ॥१४४॥ गरुडः पक्ष संयुक्तो मुख वामे दक्षिणे । गवाक्षाः भुपति विहि वल्लभा दशपंचधा ।।१४५॥ इति दशपर छाध जालैलंक वेदी मत्तवारण शाभिता ।
मदला रुप सिंहश्च कर्तव्या विधिपूर्वक ॥१४६॥ નીચે પાટા પર ભીત ન લેવી. ઘરના દ્વાર સાથે પાણીની ગટર હોય તે વેધ ગામના એ ઘર ન કરવું ઈટ કે પાપણના થરે ચણતરમાં એક સુત્રે કરવા. ચણતરમાં ઘરને લેપ ન કર જેમ આગળનો ભાગ પહોળો અને પાછળ સાંકડા હોય કે વાંધો હોય, તેવી જમીનમાં ઘર ઠકકુર ફેર “વઘુસાર ગ્રંથમાં લખે છે કે આગળનો ભાગ સાંકડો ને પાછળ પળ હોય તે કે હાટ શ્રેષ્ઠ કહી છે
દેખાય નહિ તેટલે દુર કે નદીના સામા કાંઠે વેધ હોય તે નંદ નહિ નીચ જાતિને દેવ નથી જીર્ણ મંદિરને ગૃહમાં ચોરામાં દેપ લાગતું નથી એવું બ્રહ્માના મુખ શ્રી વિશ્વકર્મા એ :
તે વેધ દોષનું ફળ છઠ્ઠા વર્ષે સ્વામીનું મૃત્યુ, નમે વર્ષે લક્ષ્મી નાશ. ચોથા વ યુ અને આમે વર્ષે સર્વ નાશ થાય.
ગર્ગતંત્રમાં અને બૃહદસંહિતા ને વાસ્તુકૌતુક ગ્રંથમાં કહે છે કે મન અને ૨ કાર્યથી સંતોષ થાય તેવા કાર્ય નિર્દોષ નણવા. વળી ગગ કષિ કહે છે કે જે વાસ્તુ લતણ હું પરંતુ મનની રૂચી વધે તેવું સારું લાગે ત્યાં દેપ ન જાણવો.
શુક્રાચાર્ય કહે છે કે શાસ્ત્ર માનથી રહીત હોય તે વિદ્યાને રમ્ય લાગતું નથી પરંતુ કે મત એ હોય છે કે ત્યાં જેનું મન રૂછ્યું હોય તેને પ્રિય લાગે તેવા (તેમાં દોષ ન માનવે
અથ ગૃહાદુભૂત વાસ્તુરાજગ્રંથ) ઘરના દ્વાર પિતાની મેળે અકારણ ઊઘડ વસાય આવી અકસ્માત પડ કંપાયમાન થાય–દેવાલયનું તોરણ કે દવ૮ ગઢ કિલે અકસ્માત ૫ડ, ભૂમિ કારે શિયાળ કે સપના પ્રવેશ થાય કે ફળીયામાં લેહીની ધારા દેખાય તે અશુભ ફળ દાતા જાણવું
અથ વૃક્ષાભૂતની-ક્ષમાંથી રૂદન કે હાસ્યને અવાજ આવે, શાખા ડાળ અકસ્માત ૫ડ, બાઇ અપરિપકવ સમયે ફળ આવે, સુકલ ક્ષ ફરી કોળે, રૂતુ વગરના ફળ આવે, ઊભેલું 'કક્ષ અકાર જાય, ભૂત પ્રેતાદિને વાસ હોય તેવા વૃક્ષે બળપૂર્વ કાપવા નહિ આ બધો દોષ અનીષ્ઠ ફળ