________________
स्तुसार
૨ ધૂવાદિ સેળ ગૃહની અંદર ષટારૂ (ભીતડામાં સામસામા ૨૪ બે બે સ્તંભે પર બે પાટડી મુકાય તે છે કાષ્ટ) કરીએ તે ફરી સેળ ગૃહ ઉપજે. ૯૮-૯૯
૧ સુંદર, ૨ વરદ, ૩ ભક, ૪ પ્રમુખ, ૫ વિછુખ, ૬ શિવ ૭ સર્વલાભ ૮ વિશાલ કવિલક્ષ ૧૦ અઠ્ઠમ ૧૧ વજ ૧૨ ઉદ્યોત ઉદિત) ૧૩ ભિષણ ૧૪ શન્ય સૌમ્ય) ૧૫ બસ્િત ૧૬ કુલનંદન
हंसादि १६ गृहो पूर्यालिंदेषु सर्वेषु कुर्यात् पटदारुकं पुनः । हंसं सुलक्षणं सौम्यं हयं भावुकमुसमम् ॥१.०॥ तस्मादुत्तमरोचिरे सततं क्षेमं तथा क्षेपके ।
चोवृतं वृषमुच्छितं च व्ययमानंदं सुनंद क्रमात् ॥१०॥ આગળ ધુવાદિ સે ગૃહે કહ્યાં છે તેમાં જ્યાં અલિંદ કહેલ છે ત્યાં બે અલિંક અને અલિંગી શાલામાં બે (પરશાળને મુખ્ય ઓરડાને) પાટડા નાખવાથી તે યુવાધિના રૂપના સ્થાને હંસાદિ સેળ ગૃહ થાય. હંસ, ૨ સુલક્ષા, ૩ સૌમ્ય, ૪હય, ૫ ભાવુક, ૬ ઉત્તમ, ૭ રૂચિર, ૮ સતત, ૯ ક્ષેત્ર, ૧૦ ક્ષેપક, ૧૧ ઉકૃત, ૧૨ વૃષભ, ૧૩ ઉચ્છિ, ૧૪ વય, ૧૫ આનંદ, ૧૬ સુનંદન, ૧૦૦ અનુવાદ અર્થ ઉપર આપેલ છે.
___ अलंकारादि १६ गृहो अग्निरक्षोऽनिलेशान नवांशा भुवनस्य च ।
कर्णेशाला लघुस्थाने भेदाः पंचदशैवाहि ।।१०२।। ૨છુવાદિ ગ્રહમાં અપક (ઓરડી કોટડી) આવે તે અલંકારકાદિ સેળ ગ્રહ થાય લઘુ ગુરૂ પ્રસ્તારમાં જયાં જયાં અલિંદ લઘુ વેગે ઉપજતા બીજા રૂપથી અગ્નિ કેણથી
૨૨ રાજવલ્લભર્યા અને સ્થાને સૌમ્ય કહેલ છે.
૨૩ વાર એટલે ઘરના બે જરામાં અરધીયાં બધે સ્તંભ ઉભા કરી તે સ્તંભ પર બે પાટ મુકે તે વિદ્યારે એમ છે કા' તે પર્દારૂ
૨૪ ઘરનું મુખ ગોવાળ જે દિશામાં હોય તે પૂર્વ દિશા. સામાન્ય લોકોના ઘરમાં આથમણે એક કરે દક્ષિણે બીજો ઉત્તરે અને પછી ન પૃષ્ઠ પશ્ચિમ એમ સૃષ્ટિ માર્ગે પ્રસ્તામાં લઘુ આવે તે રીતે ઘરને અલિંદ પ્રસ્તાર આવે એ રીતે અનુક્રમે સોળ ગ્રહનાં રૂપે જાણવાં.
૨૫ (૧) ધુવાદિને અપવક ઘરની ડાબી તરફ કરવાથી અલંકૃતાદિ સોળ ગ્રહ ઉપજે ૧ અલંકૃત ૨ અલંકાર ૨ રમણા જ પૂર્ણ ૫ ઈશ્વર ૬ મુખ્ય છ સુગર્ભ ૮ કપીશ ૯ દુર્ગત ૧૦ રિક્ત ૧૧ ઇમિત ૧૨ ભદ્રક ૧૩ વંચિત ૧૪ દીન ૧૫ વિભવ ૧૬ કામ એ રીતે સાળ ગૃહ થાય,
(૨) ઉપરના સર્વ અપાવક વિશે પટદારૂ નાખવાથી સોળ ઉપજે.