________________
वास्तुसारः
१९
ભાગને પી તેમાં બધા દેવાનું સ્થાપન કરવું. તેમાં શુભ દેવતાના સ્થાને દ્વાર મુકવુ. ક્રૂર અસ્થાને દ્વાર ન મુકવું, ૪૪
जयंत इंद्रवितथ उपद्वारे गृहक्षते ।
वरुणे पुष्पदंते च सोमे भृल्लाटके तथा ॥ ४५ ॥
એકાશીપદન. વાસ્તુના પદ્મ સ્થાને દ્વાર મુકવાનુ કહે છેઃ જય’ત, ઇંદ્ર, અને ગૃહસ્થત, વરૂણુ, પુષ્પદ ંત, સામ અને ભલ્લાટના એ આડે પદ્મના સ્થાને સુળદ્વારની બાજુના નાના દ્વારને ઉપઢાર કહે છે. ૪૫
इंद्रे गृहक्षते पुष्पदंते भल्लाटके तथा । द्वारवेधं त्यजेत्कोणे स्तंम्भे कूपे सुरालये || दक्षिणे श्रूयते द्वारानवेधो द्विगुणान्तरे ॥ ४६ ॥
ઇન્દ્ર. વિતથ દ્વાર મુકવુ.
વાસ્તુના પદના ઈંદ્ર, ગૃહક્ષત, પુષ્પદ ંત અને ભલ્લાટના પદે દ્વાર વેધ તજવા ખુણા પડતા હાય, સ્ત ́લ કે કુવો કે દેવસ્થાન આદિ દ્વારા સામે આવે તે તે વેધ તજવા.
સાંભળવા મુજબ (બીજા આચાર્યના મતમાં) દ્વારની જમણી ખાજી કે દ્વારથી બમણા અતરે (દ્વારના પ્રમાણુથી બમણા અંતરે) વેધ ઉત્પન્ન કરનાર પદાથી હાય તેા વધ લાગતે द्वारा खटकीद्वारं षोडशांशमघो ह्यधः ।
નથી. ૪૬
સપ્તહરસ્તાવિત પંચ પ્રતોયા વિઐ રે ! ૪૭ |
મુખ્ય દ્વાર તેટલું ઊંચું હુંય તેનાથી પરસાળનું દ્વાર બારશાખના સોળમાં ભાગ જેટલું નીચું માંડવું. પણ ઉત્તરગ એક સૂત્રમાં રાખવા. પછી તેથી ખડકી દ્વારનુ તળગઢ એટલું નીચું મુકવુ. અને તે ખડકીનુ દ્વાર પ્રતાથથી શેરી-પેાળથી પાંચ સાત નવ હાથના વિષય હસ્તના 'તરે રાખવી.
घरना उदयनुमान षण्णवत्या युगाशीत्या द्विसप्तत्यंगुलैर्युतः ।
व्यासस्य षोडशो भागं स्तदवधि मंदिरोदयः ॥४८||
૧૪ઘરના ઉદયના ત્રણ ભેદ છન્નુ આંકુલ, ચેારાણી આંશુલ, અને હેતેર આંશુલ, એમ ઉત્તમ, મધ્યમને કનિષ્ઠ માન ઉભી જાણવી. ૪૮
૧૪ (૧) દ્રારના ઉદય. ઘરની પાળાઇના જેટલા ગજ હેય તેટલા આંગુલમાં આઠ આગુલ મેળવતાં જે થાય થાય તેટલુ ઘરના દ્વારને ઉદય-માન મધ્યમાત અને ૫૦ ગુલ ઉમેરતાં કનિષ્ઠમાન્ ૭૦ આંશુલ ઉમેરતાં જેડ માન.
(૨) મત્સ્યપુરાણમાં દ્રાદયના દશ પ્રકાર ભેદ કહ્યા છે. પ॰ માંગલથી, ૧૪૦, ૧૩૦, ૧૨૦, ૧૧૦, ૧૮, ૧૯૦, ૧૧૬, ૧૯ અને ૮૦ આંશુલ એ પ્રકારે દ્વારેાયના દશ ભેદ બુદ્ધીમાન શા પીએ જ્યાં ઘટે તેવા ઉદયનું દ્રાર કરવું.
(૩) ધરના વ્યાસને સેાળમાં અંશમાં ત્રણ હાથ ઉમેરવાથી મધ્યમાનનાદારના ઉદય જાસૂવે,