Book Title: Vastusara
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 43
________________ પ बास्तुसार ચેસઠ પદના વાસ્તુમાં પૂર્વ અને ઉત્તર એમ વિકર્ણરેખા દેરવી. તેઓ જ્યાં સૂત્ર સંપાત થાય તેને મર્મ કહેવા તે મમ સ્થાને ખુટી સ્થંભ કે ભીતના કરાથી ય નહિ તેમ રચના કરવી. જે મર્મ વેધ થાય દબાય તે સ્વામી ધનને નાશ થાય. તે મર્મવાસ્તુવિન્યાસ भुवनपुरसुराणां सूत्रेणपूर्वमृक्तं । कथित ईड पृथिव्यां शोभने च द्वितिये ॥७९॥ तदनुमुखं निवेशे स्थंभ शीलारोपणे स्यात् । भवनप्रवेश काले पंचधा वास्तु यज्ञः ॥८०॥ इति क्षेपकः ઘર શહેર કે રાજભવનના સૂત્ર જમીન પર ૧ છેડતાં, ૨ શિલારોપણ સમયે ૩ સ્તંભ હોય ત્યાં ૪પાટકે મેલ ચડાવતાં પ ભવનમાં પ્રવેશ વખતે એમ પાંચ સમયે વાસ્તુ ય કરવા. *_ - ૨ * * 1માં— * : »ર = ! ( 1 " રમ કરતી | Guહોને - - ૬ ૬. :: 1 "Uત દ * द्रदास રા'! unuz Br's | | ! છે - ર|િ મી, 1 gિ | Kend. FO-SC! :PURA (૨) સમરાંગણ સૂત્રધાર ગ્રંથમાં ૯૯ એકાશીપદના વાતુ પદના ખુણે ખુણાની રેખાને શીરા હી છે 'અમિ કે વાયવ્ય કેણની વક વિકર્ણ બે રેખાને અનુવંશ રેખાં કહી છે. ઈશાનને નૈઋત્યની

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90