Book Title: Vastusara
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 75
________________ wwwwwwwwwww विरचिनुसार દેવીપુરાણ અને બ્રહ્માડપુરાણમાં દેશમાર્ગ (નેશનલ હાઈવે) ૬૫ હાથ પહેલા રાખવે ૫ નગરના માર્ગ ૬૦ હાથ શાખા રચ્યા સોળ હાથ ઉપર રચ્યા અને જનપદ (ફૂટપાથ) બવાનું કહે છે વિષ્ણુસંહિતા ૩૦. ૨૩ માં સાંકડા માર્ગને નિષેધ કરે છે પંખ્યાન વિશુદ્ધ સોમસૂર્યાશ માસ્ત : સેમસૂર્યના કિરણે અને વાયુ પવનને ચારથી માર્ગ શુદ્ધ રહે નગરજનેનું સ્વાસ્થય જળવાય સારું રહે સ્વચ્છતાવાળા -- - - • • - - - - - - - - - વાવનું તલદર્શન (૧૬) ચાર હાથથી તેર હાથના વિસ્તારના જળાશ્રય કુવાનું કહ્યું છે ચાર હાથ રિતારના કુવાને ૧ શ્રીમુખ પાંચ હાથનાને ૨ વૈજય ૬ હાથનાને ૩ પ્રાંત સાત : દુભિ આડે હાથનાને પ મનહર નવ હાથ વિસ્તારનાને ૬ ચૂડામણિ દશ હાથમને ૭ દિક્ષદ્ર અગ્યાર હાથનાને ૮ જય બાર હાથનાને નંદ તેર હાથ વિસ્તારને # નામ કહેવુ ચાર હાથથી નાના યુવાને કૂઈ કહેવી (૧૭) જે જળાશ્રય (૩) ચિરસ હોય તેનું નામ ભદ્ર, જે ભદ્ર સહિત હોય તે ભદ્ર, જે પ્રતિભદ્ર સહીત હોય તે કુંડને નંદ જે ફૂડના મધ્યમાં ભિટ્ટ હેય ને કુંડને , રિક કહે છે કુંડને પગથીઆ પછી-ઓટલા રાખવા તેને ભિટ્ટ કહે છે. પગથિયા પછી મણું રાખવું તેને પરિઘ કહે છે ભિટ્ટના ઉદયમાં ગંગા આદિ નદીની મૂર્તિઓ કરવી તેમજ સૂર્ય, દશાવતાર, વિષ્ણુઓ-એકાદશ રૂદ્રો, દુર્ગા, ભૈરવ, માતૃકા, ગણપતિ, અગ્નિ, વિસા નારદદગ્યાલાદિ મૂર્તિઓના ગોખલાઓમાં આ સર્વ સ્વરૂપ કરવા તેથી કુંડ તીર્થ પ બને છે આઠ હાથ ગજથી સે ગજ સુધીના કુંડનું પ્રમાણ કહેલું છે. કુંડને ચાર પાર ચોતરફ ઉતરવાને પગથીઆ-ભીમાં ગેખલાઓ અને કુંડના ખુણએમાં ચોકી તથા પટ્ટશાલી કરવી કુંડના પ્રવેશ દ્વાર પર શ્રીધર મંડપ કરે તેરણ યુક્ત બે સ્તંભને પ્રતલ્પા પણ કરવી. (૧૮) વાપિકા-વાવ-એક મુખની વાવને ત્રણ ફૂટ હેય તેને તે નંદા બે મુખની ભાવને છ ફૂટ હેય તે ભદ્રાઃ ત્રણ મુખની વાવને નવ ફૂટ હેય તેને જયા અને ચાર ખની વાવને બાર ફુટ હોય તેને વિજયા વપિકા કહેવી

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90