Book Title: Vastusara
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 81
________________ देवताः पूज्य गन्धाधैर्दद्यात्साधारणो बलिः । दध्योदनाज्यं सोंकारैर्नमोन्तै मभिः क्रमात् ॥६९॥ દેવતાઓનું ચંદન આદિથી પૂજન કરવું અને :દેવતાના નામની આગળ છે અને છળ નમઃ પદ મૂકી છે ત્રહ્મળે એમ મંત્રોથી દહીં ભાત અને ઘી (એકત્ર કરી) માથી બલિ આપ. ધ-આ બ્લેક પૃ-ર૬ ઉપર લેક ૭૬ ના પૂર્વાધ પછી મૂક જોઈ એ. देवांश्च भैरवादींश्च तर्पयेत् मुरयामिः । ___ यस्तैल्यर्घतैर्युक्तैरष्टाविंशतिमाहुतीः ॥७॥ - દેવતાઓને તથા ભૈરવને સુરા તથા માંસથી (પણ) તૃપ્ત કરવા તેમજ નામાંથી કોલ કે ઘી મેળવેલા જળથી ૨૮-૨૮ આહુતિ આપવી. प्रत्येकं जुहूयाद् धीमान् अष्टोत्तरशतं हि वा । तर्पयेत कांचनं दत्वा होमं कृत्वाभिषिचयेत् ॥७१॥ અથવા સુજ્ઞ પુરુષે ૧૦૮ આહુતિથી આપવી. પૂજા કરી, સુવર્ણ દક્ષિણ અર્પણ કરી હેમ કરે. પછી એમના પ્રમાણથી (મોટે હોમ હેય તે આહુતિ સંખ્યાના શાંશથી) તર્પણ કરવું. અને માર્જન કરવું તથા બ્રહ્મભેજન કરાવવું. શ્લેક ૭૨-૭૩ ગુજરાતની પ્રતમાં मापन विधि करे करने तु करा अगुलग्ने करेऽङ्गुलाः। अङ्गुलेऽङ्लघ्ने च लब्धं जिनहृत् फलं भवेत् ॥५४॥ હસ્તને હસ્તથી ગુણવાથી હસ્ત આવે. હસ્તને અંગુલેથી ગુણવાથી અંગુલ આવે. અંગુલને અંગુલથી ગુણી તેમાં ૨૪ થી ભાગ આપવાથી અંગુલ આવે. અંગુલને ૨૪ થી ભાગ આપવાથી હસ્ત થાય. ૭૪ वृत्तव्यासस्त्रिगुणितः परिधिः पभागयुक् । व्यासपादे परिधिना गुणिते वृत्तजं फलम् ॥७॥ વૃત્તના વ્યાસને ૩ થી ગુણ તેમાં વ્યાસને દો ભાગ ઉમેરવાથી પરિધિ આવે. પરિધિથી વ્યાસના ચતુર્થી અને ગુણીયે તે વૃત્તનું ક્ષેત્રફળ થાય. ૭૫ આ શ્લોકથી પરિધિનું માપ રસ્થૂલ આવે છે. કારણ સરહ્મ પરિધ વ્યાસને ૩૯૨૭ થી ગુણી રિપ૦ થી ભાગવાથી આવે છે. જે વ્યારા અલી લગભગ થાય છે. લગભગ એટલા માટે કે છ કરતાં કઈક વધારે આવે છે. એટલે વ્યાસને ૭ મો ભાગ પણ સ્કૂલ છે, તો દ્ધો ભાગ તે વધારે સ્થૂલ થાય, પણ સાતમાં કામ કરતાં કે દ ભાગ લેવા સરલ છે, કારણ હાથ અને અંગુલનું પ્રમાણ ૨૪ અંગુલને હાચ એવું છે, જેથી ભાગ સહેલાઈથી કરી શકાય તથી છ ભાગ લીધો છે,

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90