Book Title: Vastusara
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 87
________________ वास्तुसार: ७३ विनाधतूर्ययामास्यं छाया प्रासादवृक्षजा | नष्टा गृहे वा तत्पार्श्वे भूमिं हैमीमपि त्यजेत् ॥ ११२ ॥ પહેલા અને ચેાથા પ્રહરના આરભકામ વગર જે ઘરમાં નજીકમાં આવેલા દેવળની અથવા વૃક્ષની છાયા નષ્ટ થતી હોય અર્થાત્ ઘરમાં આવી ઘરની છાયા (ઉપરનાં છાપરાને લઇ ઉત્પન્ન થતી છાયા)માં નષ્ટ થઇ જતી હાય, સમાઈ જતી હાય તેવા ઘરની ભૂમિ સાનાની હોય તે પણ તજી દેવી. ૧૧૨ मालतीदाडिमी द्राक्षा बदरी कदली निशा । बीजपुरमगस्तीं च चिंचेक्षुकरवीरकान् ॥ ११३ ॥ निक्षावं केतकी श्वेता गिरिकणीं च मन्दिरे । न वपेदथ रोहन्ते स्वयं तत्राशुभं भवेत् ॥ ११४॥ માલતી, દાડમ, દ્રાક્ષ, ખેરડી, કેળ, દારૂ, હળદર, ખીોરાં. અગથીએ આંખલી, શેરડી, કરણ, નિક્ષાવ (?) કેવડા ( ધેળે), ગરમાળા આ વૃક્ષેા ઘરની અ ંદર ( ઘરની નજીક પણ ) ન વાવવાં. આ વૃક્ષે જેવા પોતાની મેળે ઊગતાં હોય અને ફાલતાં હૈાય તેવા જગ્યામાં આવેલા ઘરમાં અશુભ થયા કરે છે. ૧૧૩-૧૧૪ गृहेषु चित्राद्यादौ रौद्राकारं विभीषणम् । कपोतो बाजगृध्रादीन् सिंहासनमपि त्यजेत् ॥ ११५ ॥ ઘરની અંદર ભયંકર અને ખીહામણા આકારનાં ચિત્ર અથવા ( જેમના ઉપર ભય'કર આકાશ કતરેલા હેાય કે ચિતરેલા હાય તેવા) વાજિંત્રા, હાલા, માજ અને ગીધ ન હાવાં જોઇએ. સિહાસન ઉપર આવા આકાર કોતરેલા હાય તે! તે પણ તજી દેવુ. અર્થાત્ આ બધાં ઘરમાં રહે તે અશુભ થયા કરે છે. ૧૧૫ गुहे न शुभदं भिन्नमाद्यभूमौ रवे करे | कर्णेऽथ कुक्षौ पृष्ठे वा सलग्नान्यनिकेतनम् ॥ ११६॥ ઘરની આગળની જમીનમાં માર હાથની અંદર ખીજાના ભાગ હોય અથવા તેના ક માગે, વચ્ચે કે પાછળના ભાગમાં બીન્તનું સ્થાન ( ઘર) આવતુ. હાય તા તે અશુભ માનવું. ૧૧૬ एकालिदं वामभागेऽधिकहीनाङ्गिकं हि वा । क्षणस्ततुला स्तम्भभित्तिभूषा વાક્ષનું કા એક આંગણામાં ડામા ભાગમાં ઘરની પહેાળાઇ કરતાં આછા કે વધારે ઓછા માપવાળુ હોય તેવું તથા જેના પાટડા, થાંભલા, ભિત, ખારીએ તથા જાળીયાં ખીક લાગે તેવાં લાગતાં હોય તેવું ઘર અશુભ માનવું. ૧૧૭ तथा हिनाधिकस्तम्भं भग्नश्रेणीधरं हि वा । विकर्ण विषमस्तम्भं तुला निम्नं च मध्यमम् ॥ ११८ ॥

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90