________________
વધાર--જિત (૧૯) સરોવર-અર્ધ ચંદ્રાકાર હોય તેને અર્ધ ચંદ્ર સાવર કહેવું. ચારે ૮ બાંધેલું હોય, તેને મહાસર કહેવું. ગોળ સવરને વૃત કહેવું ચતુષ્કોણ હોય તે ચ કાયા સરવર કહેવું. જેને એક ભદ્ર હોય તેને ભદ્ર સરવર કહેવુ આવા સરે પગથીની પંકતી પછી મેટુ રમણ કરવું મેટું રમણ હેય તેને પરિધ જેષ્ઠ કહે સરેવરના મધ્યમાં ટેકરા ચિતરાને બક સ્થળ (પક્ષી માટે કહે છે તે કરવું.
માનમાપ-એક હજાર-કંડ અથવા ધનુષ્યનું સરેવર જેઠ માનવું પાંચ સો ધનુ મધ્યમાન અને અઢીસે ધનુષ્ય વિસ્તાર કનિષ્ઠમાનનું સરેવર જાણવું
સરોવર ૬ सरोवर भद्रक३
પર પૂ
सर?
परिघा
રમરથ છે
.
કુંડનું સેકશન