Book Title: Vastusara
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 44
________________ सूत्रधार-मंडन-विरचित વક્ર વિકર્ણ રેખાને વંશ કહેલ છે. બ્રહ્માનાપદના પદની ચારે આડી ઉભી સળંગ રેખાને મહાવંશ કહેલ છે, બ્રહ્માના પદના ચાર ખુણે સંધિવંશ કરતા એક એક પદ છોડીને વિકર્ણના ચાર ખૂણે અનુસંધિ અનુવંશને સંપાત (સંગમ) થાય તેને ઉપમમ કહેલ છે તેવા ચાર ઉપમર્મ મખમાં આવે. ફરતા દેવના પદ ઉપર વંશ અને અનુવંશની સંયાત સ્થાને (બ્રહ્માના ચાર ગર્ભના દેવતાપદં) આઠ મર્મ ઉપજે (તે ચાર ઉપમર્મની બાજુએ) મર્મસ્થાન–વાસ્તુના મુખ, હૃદય, નાભિ, મુખ બે સ્તન આ છે અંગ દબાય તે મર્મ વેધને વાસ્તુ વિદ્યાના ગ્રંથમાં તેને મહામર્મ કહેલ છે. સંધી- રાહ્ય : હરિ ર રવિ રિતિ તિરા ये पुनः स्युस्तदनानां प्रोक्तास्ते चानु संधयः ।। વંશ અને શીરાની સંધિ સ્થાને ચાર સંધિ સ્થાન. ઉભમ-૩થમ િતાજાદુ જાનિ નિ દ્રિા દુઇ વાર = = . ! આ 1 જ ! દ્વર , માવા ઉપર ૨૬ ૪+૪------ મ — * રન (૩) વાસ્તુમ મમ વંશ અને અનુવંશના સઘાત સ્થાને ઉપમ ઉપજે મહામ-વાસ્તુમાં પરિતાને એકાશી પદના વાતુમાં મહામર્મ વાસ્તુના શરીરમાં શરાઓ વિશે અનુવંશે સંધિઓથી મમ અને મહાવંશ કથા કયા સ્થાને છે. તેનું જ્ઞાન નીચે મુજબ છે.

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90