Book Title: Vastusara
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 61
________________ . વૈભવ રાજગૃહના ચાર દ્વાર આગળ સાત-સાતથી પાંચ પદ અને આગળ આ પત્રના ચાફીયાળા કરવા (કુલ ખાવીશપદ એકેક દ્વાર આગળ થાય) તેની સાતમી ભૂમિ ઉપર હંમેશા લમી રમણ કરે છે ભૂમિ માઢના આ કાય ભાગળના ભાગમાં કરવા તે ધ્વજ કળશથી થેભતા કરવા દેવો પ્રસાદને અને રાજગૃહને વજાળશ ચડાવવા પરંતુ શ્રીમ'તના ઘરે કે સામાન્ય લેકના ઘેર જ કળશ ન મુડાવવા, ૧૨૫ ૧૨૬ अथ राजसिंहासनः छत्र, शैय्या, वाटिका, उद्यान प्रमाणः षष्टाशीत्या द्वीसप्तत्यांगुलैरेष विस्तरः । षष्टि तो दशहान्या तु त्रिधा सिंहासनं भवेत ॥१२७॥ द्विसप्तमीत्यगुलैः शतदैध्य व्यास तदर्घतः | त्रिधैक शतवंडेश्व त्रिविधा वाटिका शुभा ॥ १२८॥ રાજાનું છત્ર, સાઠ આંગુલ–અહેતેર આશુલ અને એંશી આંશુલ વિસ્તારનું રાજાનું સિંહાસન ૬૦ આંશુલ-૫૦ એગુલ કે ચાલીશ આંશુલ એમ ત્રણ પ્રકા કરવુ.રાજાની શયા પલંગ કે ૭૨ ખšાંતેર આંગુલ લાંબી અને તેનું અધ પહેાળે કરવા. રાજ નાટિકા—ઉદ્યાન–ત્રણસેા દંડનું જેષ્ડમાન ખસે ઈંડ મધ્યમાન અને સે ઈંડ કનિષ્ટમાન એ પ્રમાણ વિસ્તારથી ઉદ્યાન ત્રણ પ્રકારે જાણવા. ૧૨૭–૧૨૮ aanteratarर्थी देवे वामे गृहस्य च । after गृहं वामे नृत्यशाला च दक्षिणे ॥ १२९ ॥ अवस्थानं च वामांगे गजानां दक्षिणे तथा । गोस्थानं शयनं चापि भोजनं दक्षिणे शुभम् ॥१३०॥ पूर्व सभाजनं याम्ये वह्निको महानसम् । शस्त्रगेहं च नैऋत्ये वधस्थानं ततो वहिः ॥ १३१ ॥ રાજ્યગૃહમાં કયા કયા સ્થાને કયું કર્યું... રાખવું? તે કહેલ છે. વજ્ર ઔષધ ધાન્ય જૈવ પૂજા. ઘરની ડાી તરફ્ રાખવાં, વાટિકા (ઉદ્યાન) જનાનખાનું (સીગૃહ) પણ ડામી તરફ રાખવા નૃત્યશાળા જમણી તરફ, અશ્વશાળા ડાખે અને ગજશાળા જમણી તરફ રાખવી ગૌશાળા શયનખંડ અને ભાજન જમણી તરફ, રાજગૃહ આગળ પૂર્વે સભાનાનું સ્થાન અગ્નિ કેણમાં રસેડું પાણીયારૂ-શસ્ત્રાગાટ નૈઋત્ય હાલમાં રાખવુ. વધસ્થાન ખહારની માજુ રાખવુ’૧૨૯૧૩૧ प्रवेश पृष्ठे क्षणे प्रवेशस्तु न कर्तव्यो गृहे क्वचित । आदि भू सममित्यातु न दोषो मार्गतोत्तरे ||१३२||

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90