Book Title: Vastusara
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 53
________________ -સુવકન | 15-આઠમા રૂપમાં પ્રથમ ત્રણ લધુ ૩ પછી છેલ્લે ગુરૂ, ૯-૬ખન્ડ ડ ડ ા-નવમા રૂપમાં ત્રણ ગુરૂ પછી છેલ્લે લઘુ. ૧૦-દૂરન ડ ડ -દશમા રૂપમાં પ્રથમ લઘુ પછી બે ગુરૂ ને છેલ્લે લઘુ. ૧૧-વિપક્ષ-ડા ડા-અગ્યારમા રૂપમાં પ્રથમ ગુરૂ પછી લઘુ પછી ગુને છેવલે લઘુ ૧૨-ધનદન ! : -બારમા રૂપમાં પ્રથમ બે લઘુ પછી ગુરૂને છેલ્લે લધુ ૧–ક્ષય... s | -તેરમા રૂપમાં બે ગુરૂ પછી બે લઘુ ૧૪–આકંદ-1 s5-ચૌદમા રૂપમાં પ્રથમ લધુ પછી ગુરૂ અને છેલ્લા બે લઇ ૧૫–વિપુલ–ડ 1 1 -પંદરમા રૂપમાં પ્રથમ ગુરૂ પછી ત્રણ લધુ ૧૬-વિજયના | -સેળના રૂપમાં ચારે બધું તિજાર નિપા ૨૧ પ્રસ્તાવ ઉત્પન્ન કરવાની રીત-દર પંક્તિનાં આઘ ગુરૂ નીચે લઘુ મૂકે. તે પછી આગળ જેવું રૂપ હોય તેમ કરવું. અને પછી લઘુ નીચે માર્ગ વધે ત્યાં ગુરૂનું ચિહ્ન મૂકવું. એ રીતે જતાં આદ્યગુરૂ નીધે લધુ આવે અને આગલા લધુ નીચે ગુરૂ મૂકી ઉપરની પંકિતનાં બીજા રૂપો હોય તેવાં કરતા જવું. છેલ્લે બધા વઘુ આવે ત્યાં સુધી કરવું. આમ સેળ પ્રસ્તાર થાય છે. s આ ગુરૂનું ચિહ્ન છે અને ! આ લઘુનું ચિંહ્ન છે. ઉદિષ્ટ-ચાર ગુરુના પૂરા કહેલા પ્રસ્તારમાં કર્યું કેટલામું રૂપ થાય તે જાણવાની રીત. ઉદિષ્ટગુરૂ લઘુના ચાર રૂપ પર ૧, ૨, ૪, ૮ એમ એક એકથી બમણ અંક મૂકવા તેમાં જેટલા લધુ હોય તેના પરના અંકેને સરવાળો કરી એક ઉમેરવાથી તેટલા ચું રૂપ જાણવું. .. s. . . આમાં ત્રણ લઘુના. ૧-૪ને આઠ મળીને તેનો અંક આવે તેમાં એક ઉમેરવાથી ચૌદ થાય તે તેટલામું ચૌદમું રૂપ સમજવું. બીજુ દષ્ટાંત ડ ડ ડ 1 આમાં ફકત એક જ લઘુ છે તે પરનો અંક આ છે તેમાં એક ઉમે. રતા નવ થાય તેથી તે નવમું રૂપ સમજવું. ગુરૂ પરના અંકો ન ગણતાં લધુ પરના અંક ગણીને તેમાં એક ઉમેરવા. નચ્છનીતિ–ચાર પ્રસ્તારમાં અમુક સંખ્યાનું રૂપ કેવું હશે ? તે જાણતી રીતને નીતિ કહી છે પ્રશ્નમાં જણાવેલ એકસમ અથવા બેકી અને વિષમ એકી તે જોવું. સમ હોય છે આ ઘ લઘુ મક અને વિષમ હોવાને આદ્ય ગુરૂનું ચિહ્ન મૂકવું. તે પછી તેનું અરધું કરતાં સમ હોય તે ગુરૂ અને વિષમ હોય તે તેનું અર્ધજો સમ એકમાં ન થાય તે એક ઉમેરીને અર્ધ કરવું જેમ કે દશમું રૂપ કેવું હોય? તે દશ સમ છે. માટે લઘુનું ચિહ્ન કરવું. દશનું અર્ધ પાંચ થાય ને વિષમ છે. તેથી પ્રથમના લઘુ આગળ ગુરૂનું ચિહ્ન ન મુકવું. 15 હવે પાંચનું અર્ધ થતું નથી. તેથી એક ઉમેરતા ૬ થાય તેનું અર્ધ ત્રણ થાય તે વિષમ છે તેથી ગુરૂનું ચિહ્ન મુકવું 5 s તે પછી બાકી રહેલા ત્રણનું અર્ધ થતું નથી તેથી એક ઉમેરતાં ચાર ચાય તેનું અર્ધ બે સમ છે તેથી વધુ મુકો ડ એમ દશમું રૂપ થયું. એ રીતે સમ અંકે અરધું કરવું અને વિષમ અંક આવે તે તેનું અર્ધા કરતાં એક ઉમેરી તેનું અર્ધ કરતા જવું તે જેટલા ગુરૂ હોય તેટલા ચિહ્નો આવે ત્યાં સુધી વિમને સમ એક કરી અર્ધ કરતાં જવું જ્યારે ચાર ગુરૂના પ્રસ્તારનું રૂપ કહ્યું હોય તેટલા ચિહ્નો પુાં કરવાં. આ રીત પિંગલની છે, તેજ રીતિ ઘરના છંદના રૂપને લાગુ થય કાવ્ય સંગીત અને શિલ્પમાં ટર લઘુ આવે.

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90