Book Title: Vastusara
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 34
________________ જિ. सूत्रधार-मंडन-विरचित पंयाशै भर्भाजिते तस्मिन् वेदिका भागतो भवेत् । मत्तवारण मेकांशन् तावेदांशतः श्रुभा ॥४९॥ ઘરની ઉદયના માનમાં પાંચ ભાગ કરીને ઉંચાઈ અથવા ઉભર્ણ અથવા એટવણું અને વેદિકા એટલે મદોન્મત હાથી જેની દેખાતી પગથીની આજુબાજુ મુકાતી એટલીએ તે. મતવારણના ઉદયના ચોથા ભાગે નમણુ કરવો. ૪ उदये नवभिभक्ते एकांशे पदकुंभिके । भागार्धे भरणं शीर्ष मध्यं स्तंभ षडांशके १५०॥ ઘરના ઉદયના પાટડા મથાળેથી નવ ભાગ કરવા, તેમાં એક ભાગ કુંભ, છ ભાગને થંભ, ભરણું અટધે ભાગ અને સરૂ અધ ભાગ અને મેક ભાગનો પાટ-પાટડે જાણ. પ૦ उदम्बरसमाकार्या कुभिका सर्वतो वुधैः। . मध्य उच्चगृहं श्रेष्ठ भागोच्चं न शुभावहम् ॥५१॥ ઘરના દ્વારનો ઉંબરોને કુંભી એક સૂત્રમાં બુદ્ધિ માન શિલ્પી શ્રી રાખવાં. ઘરને મધ્ય ભાગ-જરા ઉંચે હોય તે શ્રેષ્ઠ જાણવું. પરસાળ ઘરથી નીચી ઘરનું તળ ઉંચુ કે રાખવું આંગણા કરતાં પરસાળ ઊંચી અને પરસાળ કરતાં ઓરડે ઊંચે રાખવે, એ વૃદ્ધોને મત છે. પ૧. भूमेः पदस्य वेदान्तं पंचाशीत्यांगुलोद्वयः। द्विधंगुला भवेत् बुद्धि विधेकोतरंशतत् ॥५२॥ ઘરની ભૂમિ થકી પાટના પિટા સુધીની ઉંચાઈના ૮૫ પંચાશી આંગુલ ઉદય રાખ. તેની વૃદ્ધી અબે આગુલ કરતાં ૧૦૧ એકોએક આંગુલ સુધીના નવ ભેદ કહા છે. ૮૫ ૮૭” ૮૯” ૯૧” ૯૩ ૯૫” ૯૭ ૯૯૯ ૧૦૧” આંગુલ એમ નવ ભેદ ઉદયના જાણવા. પર हारोदयन वीजु यान षट्चतुःपचमांशेन तदाधोद्वारपेटकम् । अच्छायान कर्तव्यं शोभनं वा कलानिधिम् ॥५॥ ઘરના ઉદયમાં છે, પાંચ અને ચાર ભાગ કરવા. તેમાં ચાર ભાગમાં એક ભાગ ઉપર રાખી બાકીના ત્રણ ભાગ ઉદયનું દ્વાર કરવું-પાંચમા ભાગમાં એક ભાગ ઉપર રાખી ચાર ભાગનું ઉદયનું દ્વાર કરવું અને છ ભાગમાં એક ભાગ ઉપર રાખી પાંચ ભાગ કાઠય રાખવું, પ૩

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90