Book Title: Vardhaman Deshna Author(s): Rajkirti Gani, Vishalvijay Publisher: Jaswantlal Girdharlal Shah View full book textPage 6
________________ એ માલ અમે વીર સંવત ૨૪૮૦નું ચામાસુ` મુંબઈ પાયધૂની શ્રી નમિનાથ જૈન ઉપાશ્રયમાં પૂજ્ય પંન્યાસ પ્રખરવક્તા પૂર ધરવિજયજી ગણિવયની નિશ્રામાં રહ્યા હતા. પૂનિત પર્વાધિરાજ પર્યુ ષણાએ માનભેર વિદાય લીધી હતી. ત્યારમાદ અમે “ માટુંગા ” કચ્છી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન ઉપાશ્રયમાં કે જ્યાં પૂજ્ય પંન્યાસ પ્રવર સમર્થ વ્યાખ્યાનકાર યશાભદ્રવિજયજી ગણિવર્ય ચાતુર્માસ વિરાજમાન હતા. ત્યાં આવ્યા. અમે એક રાત્રિએ ધર્મચર્ચા કરતાં બેઠા હતા. એ અવસરે મુંબઈના જાણીતા બુકસેલર કુવરજીભાઈ હીરજી છેડા (મેઘરાજ પુસ્તક ભંડાર) એ જૈન સાહિત્યના કથાનક વિષચના કેટલાક ગ્રંથાની વાતચીત કરી. અંતે તે ખેાલ્યા કે મે' ઘણા ગ્રન્થા વાંચ્યા, પરંતુ આજથી ૪૦ વર્ષ પહેલાં એક પુસ્તક વાંચ્યું હતું. જેનું નામ “ વષઁમાન દેશના ભાષાંતર ” છે. તે પુસ્તકનું નામ સાંભળતાં મને ફરી વાંચવાનુ મન થઈ જાય છે, કારણ કે તે મને બહુ ગમી ગયું છે. પૂર્વે જે વાંચ્યું હતું તે ફક્ત ખાળક બુદ્ધિથી જ વાંચેલું. હાલ મને બહુ ઈચ્છા થાય છે કે હું તે પુસ્તક ક્રીથી વાંચું. પરંતુ હાલ તે અલભ્ય છે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 412