Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 9
________________ जंकल्ले कायव्वं, तं अजं चिय करेह तुरमाणा। वहु विग्धो हु मुहुत्तो, मा अवरन्हं पडिख्खेह ॥३॥ હે પ્રાણિયો ! જે ધર્મકાર્ય કાલ કરવા ગ્ય હાય, તેને આજ જ ઉતાવળા કરે. કારણ કે. મુહૂર્ત (બે ઘડીને કાળ) પણ ઘણું જ વિનવાળો છે. માટે જે ધર્મકાર્ય પહેલા પહેરમાં કરવાનું હોય, તેને પાછલા પહોરે કરીશું, એમ વિલંબ ન કરે. (૩) ही संसार सहावं, चरियं नेहाणुराय रत्तावि।। जे पुव्वन्हे दिहा, ते अवरन्हे न दीसंति ॥४॥ સંસારના સ્વભાવનું આચરણ દેખીને મને ઘણે જ ખેદ થાય છે ! કારણ કે, પ્રેમબંધને કરી બંધાએલા એવા જે સ્વજનાદિક પ્રાત:કાળમાં દીઠા હોય, તે જ (સ્વજનાદિક) પાછા સાંજે નથી દેખાતા ! (૫) मा सुअह जग्गिअव्वे, पलाइअव्वंमि कीस विसमेह । तिनि जणा अणुग्लगा, रोगो अ जरा अ मच्चू अ॥६॥ | હે લેકે ! જાગવાને ઠેકાણે સૂઈ ન રહે. અર્થાત ધર્મકાર્યમાં પ્રમાદ ન કરે અને નાસવાની જગ્યાએ કેમ વિસામે કરે છે ? અર્થાત્ આ સંસાર નાસવાની જગ્યા છે, તે તેમાં નિરાંતે કેમ બેસી રહ્યા છે ? કારણ કે, રેગ. વૃદ્ધાવસ્થા અને મૃત્યુ એ ત્રણ જણે તમારી પૂંઠે લાગ્યા दिवस निसा धडिमालं, आउ सलिलं जीआण धित्तूणं । चंदाइच बइल्ला, काल रहट्ट भमाडंति ॥६॥

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 272