________________
શ્રીમદ્ રાજચંદ્ર
કુગુરુ અને અજ્ઞાની પાખડીઓના આ કાળમાં પાર નથી.
૬૪
મોટા વરઘેાડા ચઢાવે, ને નાણાં ખર્ચે, એમ જાણીને કે મારું કલ્યાણ થશે. એવી મેાટી વાત સમજી હજારા રૂપિયા ખચી નાંખે. એક પૈસે ખેાટુ ઓલી ભેગા કરે છે, ને સામટા હજાર રૂપિયા ખચી નાંખે છે! જુઓ જીવનુ કેટલું. મધુ અજ્ઞાન ! કઈ વિચાર જ ન આવે !
આત્માનુ' જેવુ' છે તેવું” જ સ્વરૂપ તે જ ‘ યથાખ્યાતચારિત્ર ' કહ્યું છે,
’
ભય અજ્ઞાનથી છે. સિંહુના ભય સિંહુણુને થતુ નથી. નાગણીને ભય થતા નથી. આનું કારણ એ પ્રકારતુ' તેને અજ્ઞાન દૂર થયું છે.
સમ્યક્ત્વ ન પ્રગટે ત્યાં સુધી મિથ્યાત્વ; મિથ્યાત્વગુણસ્થાનક અને મિશ્રગુણસ્થાનકના નાશ થાય ત્યારે સમ્યક્ત્વ કહેવાય. અજ્ઞાનીઓ બધા પહેલા ગુરુસ્થાનકે છે.
સત્શાસ્ત્ર, સદૃગુરુઆશ્રયે જે સયમ તેને સરાગસચમ ' કહેવાય. નિવૃત્તિ, અનિવૃત્તિસ્થાનક ફેર પડે ત્યારે સરાગસયમમાંથી વીતરાગસ’યમ ' થાય. તેને ‘ ’ નિવૃત્તિઅનિવૃત્તિ બરાબર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org