Book Title: Updesh Chhaya
Author(s): Shrimad Rajchandra,
Publisher: Trikamlal Mahasukhram Shah
View full book text
________________
ઉપદેશાચા
૧૪૯
છે. શાસ્ત્રમાં કહેલી વાતા આત્માને ઉપકાર થાય તેમ ગ્રહવી, ખીજી રીતેનહી
જીવ મૂડી રહ્યો છે ત્યાં અજ્ઞાની જીવ પૂછે કે કેમ પડયા ? એ આદિ પંચાત કરે ત્યાં પૂરા થાય. પણ જ્ઞાની તેા તારનાર પંચાત મૂકી, બૂડતાને તુરત તારે છે.
તે જીવ મૂડી જાય હાવાથી તે બીજી
જગતની લાંજગડ કરતા કરતાં જીવ અનાદિકાળથી રખડયા છે. એક ઘરમાં મારાપણું માન્યું ત્યાં તે આટલુ બધું દુ.ખ છે તેા પછી જગતની ચક્રવતી ની રિદ્ધિની કલ્પના, મમતા કરવાથી દુઃખમાં શું બાકી રહે ! અનાદિકાળથી એથી હારી જઇ મરી રહ્યો છે.
જાણપણું શું? પરમાના કામમાં આવે તે જાણુપણું, સમ્યકૂદશન સહિત જાણપણું હોય તે સભ્યજ્ઞાન નવપૂર્વ તે અભવી પણ જાણે; પણ - સમ્યગ્દર્શન વિના તે સૂત્રઅજ્ઞાન કહ્યું છે.
સમ્યકૃત્વ હોય ને શાસ્ત્રના
માત્ર બે શબ્દ જાણે તે પણ મેાક્ષના કામમાં આવે. મેાક્ષના કામમાં જે જ્ઞાન ન આવે તે અજ્ઞાન.
મેરુ આદિત્તુ વણુ ન જાણી તેની કલ્પના, કિર, કરે, જાણે મેરુના કટ્રાકટ ના લેવા હેાય ? જાણવાનું તે મમતા મૂકવા મટે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 164 165 166 167 168 169 170