Book Title: Updesh Chhaya
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Trikamlal Mahasukhram Shah

View full book text
Previous | Next

Page 125
________________ ૧૦૮ શ્રીમદ્ રાજચંદ્ર છે, માટે ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીનાં ન્યૂનાધિક પર્યાય ભેગવવા રૂપ ક્ષેત્ર અવશ્ય છે. નિજ સ્વભાવજ્ઞાનમાં કેવભ ઉપગે, તન્મયાકાર, સહજ સ્વભાવે,નિર્વિકલ્પપણે આત્મા પરિણામે તે. કેવળજ્ઞાન” છે તથારૂપ પ્રતીતિ પણે પરિણમે તે “સમ્યફત્વ છે. નિરંતર તે પ્રતીતિ વર્યા કરે તે “ક્ષાયિકસમ્યફ વર્લ્ડ કહીએ છીએ. કવચિતમંદકવચિત્ તીવ્ર કવચિત વિસર્જન, કવચિતસ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને “ક્ષપશમ સમ્યક્ત્વ કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યાં નથી, ત્યાં સુધી “ઉપશમ સમ્યકત્વ” કહીએ છીએ. આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય છે, તેને “સાસ્વાદન સમ્યકૃત્વ” કહીએ છીએ અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અ૫ પુદ્ગલનું વેદવું જ્યાં રહ્યું છે, તેને “વેદક જ્ઞમ્યકત્વ કહીએ છીએ તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવસંબંધી અહંમમત્વાદિ, - હર્ષ, શેક, કેમે કરી ક્ષય થાય. મનરૂપ ાગમાં તારત મ્ય સહિત જે કઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે; અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે “સ્વભાવસ્થિતિ પામે છે. નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાયકર્મના ક્ષયે પ્રગટે છે, કેવળ–સ્વ- ભાવપરિણામી જ્ઞાન તે “કેવળજ્ઞાન છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170