Book Title: Updesh Chhaya
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Trikamlal Mahasukhram Shah

View full book text
Previous | Next

Page 160
________________ ઉપદેશછાયા ૧૪૩ લોક કહે છે કે સમકિત છે કે નહી તે કેવળજ્ઞાની જાણે, પણ પિતે આત્મા છે તે કેમ ન જાણે? કાંઈ આત્મા ગામ ગયે નથી; અર્થાત સમકિત થયું છે તે આત્માં પિતે જાણે કઈ પદાર્થ ખાવામાં આવ્યું તેનું ફળ આપે છે તેમ જ સમક્તિ ; ભ્રાંતિ મળે, તેનું ફળ પિતે જાણે. જ્ઞાનનું ફળ જ્ઞાન આપે જ. પદાર્થનું ફળ પદાર્થ, લક્ષણ પ્રમાણે આપે જ; આત્મામાંથી, માંહીથી કમ જઉં જઉં થયાં હોય તેની પિતાને ખબર કેમ ન પડે? અર્થાતુ ખભર પડે જ. સમકિતીની દશા છાની રહે નહી. કલિપત સમકિત માને તે પીતળની હીરાકંઠીને સેનાની હીરાકંઠી માને તેની પેઠે. સમતિ થયું હોય તે દેહાત્મબુદ્ધિ માટે જે કે અલ્પ બેધ, મધ્યમ બંધ વિશેષ બેધ જેવો હોય તે પ્રમાણે પછી દેહામ બુદ્ધિ માટે. દેહને વિષે રોગ આવ્યું જેનામાં આકુળ-વ્યાકુળતા માલુમ પડે તે મિથ્યાદષ્ટિ જાણવા. જે જ્ઞાનને આકુળતાવ્યાકુળતા મટી ગઈ છે તેને અંતરંગ પચ્ચખાણ જ છે. તેને બધાં પચ્ચખાણ આવી જાય છે. જેને રાગદ્દેષ મટી ગયા છે તેને વશ વર્ષને કરે મરી જાય, તેપણ ખેદ થાય નહીં. શરીરને વ્યાધિ થવાથી જેને વ્યાકુળપણું થાય છે, અને જેનું ક૯૫ના માત્ર જ્ઞાન છે તે પોલું અધ્યાત્મજ્ઞાન માનવું. આવા કપિત જ્ઞાની તે પિલા જ્ઞાનને અધ્યાત્મજ્ઞાન માની અનાચાર સેવી બહુ જ રખડે છે. જે શાસ્ત્રનું ફળ! Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170