Book Title: Updesh Chhaya
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Trikamlal Mahasukhram Shah

View full book text
Previous | Next

Page 155
________________ ૧૩૮ શ્રીમદ્ રાજચંદ્ર અને બીજાને તારે નહીં તેમ, વીતરાગને માર્ગ અના-- દિને છે. જેનાં રાગ, દ્વેષ અજ્ઞાન ગયાં તેનું કલ્યાણ હોય નહીં. હઢિયાપણું કે તપાપણું માન્યું તે કષાય ચઢે. કુંઠિયે તપે ટૂંઢિયા સાથે બેઠે હોય તે કષાય ચઢે, અને તપા સાથે બેઠાં કષાય ચઢે, આ અજ્ઞાની સમજવા. બને સમજ્યા વગર વાડા બાધી કમ ઉપાર્જન કરી રખડે છે. વહેરાના નાડાની માફક મતાગ્રહ પકડી બેઠા છે. મુમતિ આદીને આગ્રહ મૂકી દે. જન માર્ગ શું? રાગ, દ્વેષ અને અજ્ઞાનનું જવું તે અજ્ઞાની સાધુઓએ ભેળા જીવોને સમજાવી તેને મારી નાંખ્યાં જેવું કર્યું છે તે જે પ્રથમ વિચાર કરે કે મારા દેષ શું ઘટયા છે ? તે તે જણાય કે જેનધમ મારાથી વેગળો રહ્યો છે. જીવ અવળી સમજણ કરી પિતાનું કલ્યાણ ભૂલી જઈ, બીજાનું અકલ્યાણ કરે છે. તપા ટુંઢિયાના સાધુને, અને દુઢિયા તપાના સાધુને અન્નપાણી ન આપવા માટે પિતાના શિષ્યને ઉપદેશ આપે છે. કુગુરુએ એકબીજાને મળવા દેતા નથી; મળવા દે તે તો કષાય ઓછા થાય, નિંદા ઘટે. ૧. ભાલ ભરીને નાડીથી બાંધેલા ગાડા ઉપર એક વહરાજી બેઠા હતા, તેમને ગાડું હાંકનારે કહ્યું “રસ્તો ખરાબ છે માટે, વહરાજી, નાડી પકડજે; નહી તો પડી જશે. . રસ્તામાં ઘાંચ આવવાથી આંચકે આવ્યો કે વહોરાજી નીચે પડયા. ગાડાવાળાએ કહ્યું કે “ચેતાવ્યા હતા ને નાડી કેમ ન ૫કડી ?” વહરાજી બોલ્યા, “આ નાડું પકડી રાખ્યું, હજી છોડયું નથી.” એમ કહી સુથણનું પકડેલું નાડું બતાવ્યું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170