Book Title: Updesh Chhaya
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Trikamlal Mahasukhram Shah

View full book text
Previous | Next

Page 145
________________ ૧૯ શ્રીમદ્ રાજચંદ્ર ૧૨ આણું૪; ભા. વદ ૧૩, રવિ, ૧૯૫૨ સારમાં માહ છે; સ્રીપુત્રમાં મારાપણું થઈ ગયું છે; ને કષાયના ભરેલે છે તે રાત્રિભોજન ન કરે તે પણ શુ થયું? જ્યારે મિથ્યાત્વ જાય ત્યારે તેનુ ખરુ ફળ થાય. હાલમાં જૈનના જેટલા સાધુ ક્રે છે તેટલા બંધાય સમકિતી સમજવા નહીં. તેને દાન દેવામાં હાનિ નથી; પણ તેએ આપણું કલ્યાણ કરી શકે નહીં. વેશ કલ્યાણ કરતા નથી. જે સાધુ એકલી બાહ્યક્રિયાઓ કર્યા કરે છે. તેમાં જ્ઞાન નથી. જ્ઞાન તેા તે કે જેનાથી બાહ્મવૃત્તિએ રશકાય છે,. સસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે, સાચાને સાચુ જાણું છે. જેનાથી આત્મામાં ગુણુ પ્રગટે તે જ્ઞાન. મનુષ્યઅવતાર પામીને રળવામાં અને સ્રીપુત્રમાં તદાકાર થઈ આત્મવિચાર કર્યાં નહી; પોતાના દોષ જોયા નહી; આત્માને નિદ્યો નહી; તે તે મનુષ્યઅવતાર રત્નચિતામણિરૂપ દેહ, વૃથા જાય છે. જીવ ખાટા સ`ગથી, અને અસદ્ગુરુથી અનાદિ કાળથી રખડચેા છે; માટે સાચા પુરુષને આળખવા. સાચા પુરુષ કેવા છે? સાચા પુરુષ તે તે કે જેને ઈંડુ : Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170