Book Title: Suvas ane Saundarya
Author(s): Padmasagarsuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુરોધ સક્તિને અર્થ છે—કેઈ સુંદર અને સાર્થક ઉક્તિ જે માનવ જીવનના કેઈ પણ રહસ્યને પ્રકાશિત કરવામાં સમર્થ હોય છે. એ માનવીના અંતકરણને આંદલિત અને પ્રેરિત કરે છે. એનાથી જીવનને ઉજ જવળ બનાવવાનું સુંદર માર્ગદર્શન પણ મળે છે. | મારા પરમ શ્રદ્ધેય પૂજ્ય ઉપકારી ગુરુભગવંત આચાર્ય શ્રી પદ્ધસાગરસૂરીશ્વરજી મ. સા.ના પ્રેરણાદાયી પ્રવચનમાંથી સંકલિત આ સંક્તિઓ “સુવાસ અને સૌંદર્યના રૂપમાં આપની પાસે આવી રહી છે. આ સૂક્તિમોને પિતાના મનમંદિરમાં સ્થાપિત કરજો, જીવનયાત્રામાં સમ્મિલિત કરજે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આ સૂક્તિઓ આપ સહુના જીવનને અવશ્ય પ્રભાવિત કરશે. –વિમલસાગર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37