Book Title: Suvas ane Saundarya
Author(s): Padmasagarsuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચારિત્ર આપણા જીવનનું ઉત્તમોત્તમ અને સૌથી વિશેષ સ્થાયી ફળ છે. સાચું બોલવાને એક મહાન લાભ છે કે તમે શું બોલ્યા હતા તે યાદ કરવું પડતું નથી. નમ્રતા આચરી–આત્માના ગુણેને ઓળખનારને શ્રીમંતાઈ કે નિર્ધનતામાં કશું જ ભેદ જણાતો નથી. પુરૂષાર્થ વગર પ્રગતિ કરી સંભવ નથી. અવરોધે સામે જે ઝઝુમે છે તે જ આગળ વધી શકે છે. શરીરને ભટકવા દેવામાં લાભ છે પરંતુ મનને ભટકવા દેવામાં નુકસાન છે. ભવિષ્ય ચિંતવવુ તે ખરાબ નથી, પરંતુ તેના ભરોસે બેસી રહેવું તે બહુ જ ખરાબ છે. ઉગતાના અનુભવ કરતાં આથમતાને અનુભવ અને હેય છે. [૧૩] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37