Book Title: Suvas ane Saundarya
Author(s): Padmasagarsuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઈચ્છાઓ અને અજ્ઞાન સદા સાથે રહે છે. એક પણ ગુણ નવા મેળવવાના નથી માત્ર એ ગુણની આડે આવી ગયેલા દોષોને આપણે દૂર કરવાની જરૂર છે. O ચારણીમાં પાણી ભરી રાખવુ. ને કામનાઓ પૂરી કરવી અને ખરાબર છે. O સયમ, ત્યાગ અને તપ તમારી પાસે હાય તો તમારુ કલ્યાણ કરવા માટે એ પૂરતુ છે. ર Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજાનાં સુખના ભાગે તમારું સુખ વધારવુ એ અધમ છે. 0 પૃથ્વી મૈત્રીનુ* મદિર છે. એને દ્વેષનુ દેવળ ન બનાવા. સોંસારના બધા દિવસે કાઈનાં સરખા જતા નથી. d અહિંસા વિશ્વબંધુતાનું બીજું રૂપ છે, એમાં પ્રાણી માત્ર સાથે મૈત્રીના સંદેશ છે. છ [ ૨૯ ] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37