Book Title: Suvas ane Saundarya
Author(s): Padmasagarsuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જ્ઞાની વ્યક્તિ કારણને જુએ છે, કાયને નહીં. 0 ગ્રહણ એ જ ધન છે, O જે સમતાના સાગર છે, સમજુ છે તે આગળ પાછળના વિચાર કરીને વર્તન કરે છે. O Acharya Shri Kailassagarsuri Gyanmandir જે સૌંસારથી અલિપ્ત છે તેમની નિકટ રહેવાથી જે લાભ થાય છે તે બીજી કોઈ પણ જગ્યાએ થતા નથી. બીજાનાં દુઃખાની જ્યારે પેાતાને વેદના થાય ત્યારે માક્ષની સાધના પરિપક્વ બને છે. વાસનાના ત્યાગથી જીવનમાં અદ્ભુત આનંદ પ્રાપ્ત થાય છે. . શરીર પરાપકાર માટે મળ્યું છે, વિષયભાગ માટે નહી. જે પેતે સહન કરીને બીજાને શાંતિ આપે છે તે માનવ મટીને દેવ કહેવાય છે. [૨૭] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37