Book Title: Suvas ane Saundarya
Author(s): Padmasagarsuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિશ્વાસ, પ્રમાણિકતા અને વિજય પ્રાપ્ત કરવા માટે આચરણની શુદ્ધિ બહુ જ જરૂરી છે. જે પ્રમાણે બાલે તે પ્રમાણે વર્તા એટલે તમારે અન્યને જે કહેવાનુ છે તેમાં માલવાની જરૂર રહેશે નહિ. . લક્ષ્મી અને સત્તા કરતાં પ્રામાણિક જીવન ચડિયાતુ' છે, d Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્ત્વ અને સત્યને જે જીવનમાં ઉતારે છે અને તે માગ ને અનુસરે છે તે જ સાચા કમ યાગી છે. 0 સૌંસારત્યાગ જીવનના સૌથી મહાન પ્રસ`ગ છે, સંસારના બધા માહ છૂટી જાય ત્યારે આ માર્ગે જવાની ભાવના ઊભી થાય છે. આંતરિક શક્તિના વિકાસ થાય ત્યારે દેહ પ્રત્યેની આસક્તિ છૂટે છે. ત્યાગ, વૈરાગ્ય અને તપશ્ર્ચર્યો મુક્તિ મેળવવાના સુંદર મા છે. આ માત્ર ક્રિયા નથી પરંતુ જીવનકલ્યાણની પરમ સાધના છે. એક જૂઠને માટે અનેક જૂઠ ઊભાં કરવા પડે છે. [૨૮] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37