Book Title: Suvas ane Saundarya
Author(s): Padmasagarsuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવ વગરની ભક્તિ માત્ર કિયા છે. તેનું ધર્મની દૃષ્ટિએ કેઈ મહત્ત્વ નથી. પરમાત્માની ભક્તિમાં જ્યારે અંતરમન એકચિત્ત થઈ જાય ત્યારે એ ભક્તિ જ પરમાત્માને પામવાની શક્તિ બની જાય છે. કેટલાક લેકે સારું જેવા ટેવાયેલા નથી એટલે તેમને સારું દેખાતું નથી. તેઓને ગુલાબના છોડ પાસે લઈ જાઓ તે પણ તેમની નજર ફૂલ ઉપર નહીં પરંતુ કાંટા પર પડશે. જે જ્ઞાની છે તેની દૃષ્ટિ હંમેશા વિધાયક રહેવાની. એ જ સાર-અસારને, યોગ્ય-અયોગ્યને ભેદ પારખી શકે છે. સત્કર્મો માણસને દુઃખમાંથી ઉગારી શકે છે. ધર્મ એ આત્માની તૃપ્તિનું સાધન છે. ધર્મ એક અનુશાસન છે. [૨૬] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37