Book Title: Suvas ane Saundarya
Author(s): Padmasagarsuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જે પોતાના સંતાનાને ધર્મના સ`સ્કાર આપે છે, તે જ સાચા માતા–પિતા છે. d ધર્મ પણ પાત્રની ચાગ્યતા વિના ટકતા નથી. . Acharya Shri Kailassagarsuri Gyanmandir લક્ષ્મી જો વધારે હોય તા માણસને ગબડાવી મૂકે છે. d માણસ જેમ જેમ આપતા જાય છે તેમ તેમ સપત્તિ પણ વધતી જાય છે. માણસની સૌંપત્તિને કોઈ યાદ કરતું નથી, પણ તેનાં સુકૃત્યાને સૌ યાદ કરે છે. ઈ લક્ષ્મી જો બધાય અને સાંગ્રહિત થાય તા ચિતા–ભય, વૈમનસ્ય ઊભાં કર્યા વિના રહે જ નહિ. ° ૦ પુણ્યના દિવસે જ્યાં સુધી હેાય ત્યાં સુધી સુખ, પછી તા દુઃખ જ આવવાનું. .. દુનિયાની બહારની કોઈ ચીજ અને સગવડા તમને શાશ્વત સુખ નહિ આપી શકે. આ માત્ર ભ્રમણાઓ છે, સાચું સુખ નથી. [ ૨૫ ] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37